વડા પ્રધાન સ્ટાર્મરને બ્રિટનમાં સંલગ્નતા પરિસ્થિતિ વિશે ચિંતા

પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બુધવાર, 12 નવેમ્બરે નંબર 10 ખાતે ઈન્ટરફેઈથ વીક (9થી 16 નવેમ્બર)ની ઊજવણી કરવા રિસેપ્શનનું યજમાનપદ સંભાળ્યું હતું. તેમણે બ્રિટનના લોકોની એકજૂટતા અને જન્મજાત ભલાઈની પ્રશંસા કરવા સાથે કોમ્યુનિટીઓને તિરસ્કાર અને વિભાજન...

યુકે અને ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી

યુકે અને ભારતના વડા પ્રધાનોએ 2025માં લીધેલી મુલાકાતો અને યુકે-ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી લેન્કેસ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હતી, જેનું અધ્યક્ષસ્થાન ઈન્ડો-પાસિફિક મિનિસ્ટર સીમા મલ્હોત્રા MPએ સંભાળ્યું હતું. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર,...

ઈયુ કમિશને નો-ડીલ બ્રેક્ઝિટ માટે પોતાની યોજના જાહેર કરી છે, જે અનુસાર યુકેની એરલાઈન્સની કામગીરી પર નિયંત્રણો આવશે અને બ્રિટિશ વસાહતીઓ પણ ઈયુ દેશોમાં રહેવાના...

ચીનના શિંઝિયાંગ પ્રાંતમાં અત્યાર સુધી ૨૦૦થી વધુ મુસ્લિમ વેપારીઓની પત્નીઓ ગાયબ થઈ ગઈ છે. તેમાં પાકિસ્તાની નાગરિકોની પત્નીઓનો પણ સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે આ અંગે પોલીસમાં ફરિયાદ કરવા જતાં જાણવા મળે છે કે આ મહિલાઓને શૈક્ષણિક કેન્દ્રમાં...

ગૂગલ પર ભિખારી શબ્દ સર્ચ કરો અને જે તસવીરો દેખાય તેમાં એક તસવીર પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની પણ હોય છે. આર્થિક સંકટના કારણે ઈમરાન ખાન મદદ માટે વિદેશ પ્રવાસ કરી રહ્યા છે ત્યારે ઘણા લોકો મજાકમાં પાકિસ્તાન ભીખનો કટોરો લઈને નીકળ્યું હોવાનું...

એક કોર્ટે પૂર્વ પ્રમુખ અબ્દુલ્લા યામીનના ૬૫ લાખ ડોલર સીઝ કરવા કરેલા ઓર્ડર પછી તેની સામે પોલીસે ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી હતી. ફરીથી ચૂંટાવવા યામીને નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને ૧૫ લાખ ડોલરની લાંચ લીધી હોવાનો તેમની સામે આક્ષેપો થયા હતા. દેશની...

માત્ર ચાર વર્ષની વયે જ મોબાઇલ એપ્લીકેશન ડેવેલપ કરનાર ૧૩ વર્ષનો એક ભારતીય એક સોફટવેર ડેવેલપમેન્ટ કંપનીનો માલીક પણ બની ગયો છે.કેરળના વિદ્યાર્થી આદિથ્યાન...

ફ્રાન્સમાં બે મહિનાથી કાળઝાળ મોંઘવારીનાં વિરોધમાં ભભૂકી ઊઠેલો જનાક્રોશ સતત પાંચમા શનિવારે ૧૫મીએ પણ ભભૂકતો રહ્યો હતો. સતત પાંચમા શનિવારે હજારો યલોવેસ્ટ...

ભારતીય યુવા ગિટારિસ્ટ હિમાંશુ શર્મા ઉર્ફે શેગી (ઉં ૨૨) ૧૪મીએ દુબઈમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હિમાંશુ દુબઈથી ૧૪ કિ.મી. દૂર ગરહુડમાં...

પાકિસ્તાની કન્યા સાથે ઓનલાઈન મિત્રતા બાદ તેને મળવા માટે ગેરકાયદે પાકિસ્તાન પહોંચી ગયેલા ભારતીય નાગરિક હામિદ અન્સારીને સોમવારે પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયો...

શ્રીલંકામાં રાનિલ વિક્રમસિંઘેને બરતરફ કરાયાના ૫૧ દિવસ બાદ ફરી તેમને વડા પ્રધાન બનાવાયા છે. બરતરફ કરનારા રાષ્ટ્રપતિ સિરિસેનાએ જ તેમને રવિવારે ફરી શપથ અપાવ્યા...

પાકિસ્તાનમાં આવેલી ગુરુદ્વારાઓની યાત્રા કરનારા ભારતીય શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થવાની ખબરે બંને દેશોને ચિંતામાં મૂકી દીધા છે. ગયા મહિને કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ થયો હતો. પાકિસ્તાન હાઈકમિશને ભારતીય તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થઈ ગયા...



to the free, weekly Gujarat Samachar email newsletter