પ્રાડાની લુચ્ચાઇઃ કોલ્હાપુરી ચંપલનો આઇડિયા ઉઠાવ્યો, પણ ક્રેડિટ ન આપી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરા

વેસ્ટર્ન સાઉથ અમેરિકામાં આવેલા ચિલીના રણમાં એક ટેકરી પર રુબિન ઓબ્ઝર્વેટરી બનીને તૈયાર છે જેમાં વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા ઇન્સ્ટોલ કરાયો છે. 

નોર્વેના પરિવહન પ્રધાન કેતિલ સોલવિક ઓલ્સને પત્નીની મેડિકલ કારકિર્દી માટે પોતાનું પદ છોડી દીધું છે. તેમનું આ પગલું જાતિ સમાનતા માટે લેવાયેલો સરાહનીય નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ઓલ્સને એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, પ્રધાન તરીકે કામ...

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાહોરમાં યોજાયેલી સિંધુ જળસંધિ અંગેની વાટાઘાટો ૩૦મી ઓગસ્ટે પૂરી થઇ હતી. આ ચર્ચામાં પાકિસ્તાને ચેનાબ નદી પર ભારતના બંધાઇ રહેલા બે હાઇડ્રોપાવર અંગે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે આ વિરોધને ફગાવી દીધો હતો. પાકિસ્તાનમાં ઈમરાન...

નેપાળમાં બે દિવસ માટે યોજાયેલી ‘બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટિસેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન’ (બિમ્સટેક)માં ભાગ લેવા માટે કાઠમંડુ ગયેલા ભારતના...

નીરવ મોદી દ્વારા પીએનબી સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે હવે એક ‘પીળા-નારંગી હીરા’ની વાત સામે આવી છે. જેના દ્વારા કૌભાંડ થયાની વાત આવી હતી. અમેરિકામાં...

અમેરિકા રશિયા પાસેથી શસ્ત્રો ન ખરીદવા ભારત પર ઘણા સમયથી દબાણ કરી રહ્યું છે અને તાજેતરમાં અમેરિકાએ ફરી એક વખત ભારતને ચેતાવણી આપી છે. પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીએ ભારતને ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદશે તો તો તેમને અમેરિકા પાસેથી...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બ્રિટન અને જર્મનીના ચાર દિવસના પ્રવાસના પ્રથમ પડાવમાં જર્મનીના હેમ્બુર્ગ પહોંચ્યા હતા. અહીં તેઓએ ભારતીય સમુદાયના લોકો અને વિદ્યાર્થી સાથે સંવાદ કર્યો હતો. ૨૩મી ઓગસ્ટે રાહુલ ગાંધીએ બર્લિનમાં ઈન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસને...

પાકિસ્તાન તહરિકે ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને ૧૮મી ઓગસ્ટે પાકિસ્તાનના ૨૨મા વડા પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યાં હતાં. ઈસ્લામાબાદ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં...

એટલાન્ટામાં રહેતા અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામના વતની ૩૬ વર્ષીય અલ્પેશ પ્રજાપતિની ૧૪મી ઓગસ્ટે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અલ્પેશ...

પાકિસ્તાનના નવનિયુક્ત વડા પ્રધાન અને તેહરીક-એ-ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની સ્થાપના કરવી એ જ વાજપેયીને સાચી શ્રદ્ધાંજલિનો શ્રેષ્ઠ માર્ગ છે. એક નિવેદનમાં...

પૂર્વ વડા પ્રધાન વાજપેયીનાં નિધન પર શોક વ્યક્ત કરતા અમેરિકાના વિદેશ પ્રધાન માઇકલ પોમ્પિઓએ જણાવ્યું હતું કે, વાજપેયીની દૂરંદેશીને કારણે આજે અમેરિકા અને ભારતના સંબંધોને લાભ થઈ રહ્યો છે. તેઓ સારી રીતે જાણતા હતા કે, અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો...



to the free, weekly Gujarat Samachar email newsletter