ત્રિપોલીઃ સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે, ગત મહિને ખલિફા હફ્તારની સેનાએ લીબિયાની રાજધાની ત્રિપોલી પર કરેલા હુમલામાં અંદાજે ૩૯૨ લોકો મૃત્યુ પામ્યા છે.
પાંચ દેશના પ્રવાસના ભાગરૂપે રવિવારે નેધરલેન્ડથી સ્વીડન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગોથેનબર્ગ એરપોર્ટ પર સ્વિડીશ વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સને ખૂબ ઉમળકાભેર અને આત્મીયતા સાથે સ્વાગત કર્યું હતું. ભવ્ય સ્વાગત બાદ મોદીને સ્વીડનના સર્વોચ્ચ નાગરિક...
પાંચ દેશના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં નેધરલેન્ડ્સ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ધ હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા પશ્ચિમ એશિયામાં તણાવને કારણે પેદા થયેલા ઊર્જા સંકટ તરફ ઇશારો કર્યો હતો.
ત્રિપોલીઃ સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે, ગત મહિને ખલિફા હફ્તારની સેનાએ લીબિયાની રાજધાની ત્રિપોલી પર કરેલા હુમલામાં અંદાજે ૩૯૨ લોકો મૃત્યુ પામ્યા છે.
ગાઝા પટ્ટીમાં પાંચમીએ સતત બીજા દિવસે પણ તંગદિલી અને હિંસાની ઘટનાઓ બનતા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જંગી હુમલાની ધમકી આપી હતી. ગાઝાના સત્તાવાળાઓએ ચોથીએ ઇઝરાયલ દ્વારા કરાયેલા હુમલામાં બે આતંકીઓ સહિત છ પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયાનો...

શ્રીલંકાના ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ને શ્રીલંકામાં હુમલો કરાવનાર આતંકવાદી સંગઠનની તપાસ કરતી વખતે જણાયું છે કે આ સંગઠનો પાસે રૂ. ૧૪ કરોડની...
ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) અને જૈશ-એ-મોહંમદ (જેઈએમ) જેવા ત્રાસવાદી સંગઠનો સાથે સંપર્ક રાખનાર એક પાકિસ્તાની અમેરિકી નાગરિક વકાર-અલ-હુસૈનની તાજેતરમાં ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનથી તે અમેરિકા આવ્યો કે તરત અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની પોલીસે...

બંગાળનાં ઉપસાગરમાં હળવા દબાણને કારણે સર્જાયેલા વાવાઝોડા ફેનીએ ૩જી મેએ ભયંકર સ્વરૂપ પકડીને ઓડિશામાં તબાહી મચાવી હતી. બીજા દિવસે ચોથીમે, શનિવારે વાવાઝોડું...
ફ્રાન્સની સરકારે આક્ષેપ કર્યો છે કે શ્રમિક દિવસે ‘યલો વેસ્ટ’ મૂવમેન્ટના સમર્થકોએ એક નામાંકિત હોસ્પિટલને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના પછી સત્તાવાળાઓ અને દેખાવકારો વચ્ચે તંગદિલી વધી ગઇ છે. ૧૯૯૭માં પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયાનાનું જે હોસ્પિટલમાં...
આફ્રિકા ખંડના મધ્ય-પૂર્વ છેડે આવેલા દેશ ગેબોનમાં ૪૦ ભારતીય કામદારો ફસાઈ ગયા હોવાનો અહેવાલ રાષ્ટ્રસંઘના માનવાધિકાર કમિશને તાજેતરમાં આપ્યો હતો. થોડા દિવસ પહેલાં યુએન હ્યુમન રાઈટ કમિશન (યુએનએચઆર) દ્વારા આ અંગે ભારત સરકારને જાણ કરાઈ હતી. સાથે ગેબોન...
આતંકી મસૂદનો જન્મ પાકિસ્તાનના બહાવલપુરમાં ૧૦ જુલાઈ ૧૯૬૮ના રોજ થયો હતો. તેને અન્ય ૯ ભાઈ-બહેન પણ છે. તેના પિતા અલ્લાહ બખ્શ શબ્બીર સરકારી સ્કૂલમાં શિક્ષક હતા. મસૂદે કરાચીના જામિયા ઉલૂમ ઉલ ઈસ્લામિયા મદરેસામાંથી તાલીમ લીધી હતી. ત્યારબાદ તેનો સંપર્ક...

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરતા યુએનના નિર્ણય પર વડા પ્રધાન મોદીએ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો...