ચૂંટણી પંચ અને વિદેશ મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશ બહાર રહેતા ભારતીય મતદારોની સંખ્યા ૭૧,૭૩૫ છે, જેમાં ૯૨ ટકા એકલા કેરળના છે. એટલે કે વિદેશી મલયાલી ભારતીય મતદારની સંખ્યા ૬૬,૫૮૪ છે.
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન સામે છેડાયેલાં યુદ્ધ વચ્ચે ચિંતિત બનેલા ભારતીય વિદેશ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, તમામ પક્ષો સંવાદથી સમાધાન કરે તે સમયની માગ છે.
ઈઝરાયલ અને યુએસના અવિરત હુમલાઓનો જડબાતોડ જવાબ આપવાના એલાન સાથે ઈરાન મરણિયું બન્યું છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર અઠવાડિયામાં ઈરાનને ઘૂંટણિયે લાવી દેવાનો હુંકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ માત્ર શરૂઆત છે. હવે પ્રચંડ હુમલા...
ચૂંટણી પંચ અને વિદેશ મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશ બહાર રહેતા ભારતીય મતદારોની સંખ્યા ૭૧,૭૩૫ છે, જેમાં ૯૨ ટકા એકલા કેરળના છે. એટલે કે વિદેશી મલયાલી ભારતીય મતદારની સંખ્યા ૬૬,૫૮૪ છે.

શાંતિપ્રિય ન્યૂ ઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં ૧૫ માર્ચે બપોરે જુમ્માની નમાજના સમયે એક ઓસ્ટ્રેલિયન કટ્ટરવાદીએ કરેલા ાતંકી હુમલામાં ૫૦ લોકો માર્યા ગયા હતા અને...

કોઇએ ઉજળા ભવિષ્યની આશાએ તો કોઇએ ઉચ્ચ અભ્યાસ માટે, તો કોઇએ વળી આંખોમાં સંતાનોની પ્રગતિનાં શમણાં આંજીને માદરે વતન છોડ્યું હતું... અને ન્યૂ ઝીલેન્ડને બીજું...

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ પર ૨૬ ફેબ્રુઆરીના રોજ હવાઇ હુમલો કર્યો ત્યારે ત્યાં ૨૬૩ આતંકવાદીઓ હાજર હતા. એક...

પાકિસ્તાનની કઠપૂતળી જેવા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને સમર્થન નહીં આપી ચીને ભલે હવનમાં હાડકાં નાંખ્યા, પરંતુ ફ્રાન્સે આર્થિક...

ન્યૂ ઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં આવેલા ક્રાઇસ્ટચર્ચમાં આજે શુક્રવારે બનેલી અંધાધૂંધ ગોળીબારની બે ઘટનામાં ૪૯ લોકો માર્યા ગયા છે જ્યારે ૨૦થી વધુ ગંભીર ઇજા...

એક તરફ ભાગેડુ નીરવ મોદી લંડનમાં જલ્સાપાણી કરી રહ્યો હોવાના અહેવાલો અખબારોમાં ચમકી રહ્યા છે ત્યારે ભારતમાં એવા અહેવાલ છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે...

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનાં ૩ આતંકીને ઠાર કરાયા છે. જેમાં પુલવામા હુમલા પાછળનું મુખ્ય ભેજું...
રાજકીય સંકટ સામે ઝઝૂમી રહેલા વેનેઝુએલામાં પાંચ દિવસથી ચાલી રહેલા બ્લેકઆઉટને લીધે ૧૨મીએ સ્થિતિ વણસી હતી. દેશનાં ૨૩ રાજ્યોમાંથી ૧૫ રાજ્યોમાં વીજળી પણ નહોતી. બ્લેકઆઉટને લીધે ૧.૩ કરોડ લોકો હેરાનગતિમાં મુકાયા હતા. મેડિકલ ટ્રીટમેન્ટ માટે સૌથી વધુ...

ઇથોપિયાની રાજધાની આદિસ અબાબાથી નૈરોબી જઈ રહેલું વિમાન ૧૦મી માર્ચે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પર્યાવરણ મંત્રાલયના...