
જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનાં ૩ આતંકીને ઠાર કરાયા છે. જેમાં પુલવામા હુમલા પાછળનું મુખ્ય ભેજું...
એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર દેખાયેલો એક 29 વર્ષનો યુવાન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમિટમાં મોદીના ભાષણ પછી પણ વડાપ્રધાન સાથે તે વાતચીત કરતો જોવા મળ્યો હતો. મેટાના પ્રતિનિધિ બનીને સમિટમાં આવેલા આ યુવાનનું નામ છે...
અમેરિકાના જાહેર આરોગ્ય વિભાગમાં સૌથી ટોચના હોદ્દા પૈકીના એક પર ભારતીય મૂળના ફિઝિશિયનની નિયુક્તિ કરવામાં આવી રહી છે. ડો. જય ભટ્ટાચાર્ય સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના કાર્યકારી વડા તરીકે નિયુક્ત થવા જઇ રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનાં ૩ આતંકીને ઠાર કરાયા છે. જેમાં પુલવામા હુમલા પાછળનું મુખ્ય ભેજું...
રાજકીય સંકટ સામે ઝઝૂમી રહેલા વેનેઝુએલામાં પાંચ દિવસથી ચાલી રહેલા બ્લેકઆઉટને લીધે ૧૨મીએ સ્થિતિ વણસી હતી. દેશનાં ૨૩ રાજ્યોમાંથી ૧૫ રાજ્યોમાં વીજળી પણ નહોતી. બ્લેકઆઉટને લીધે ૧.૩ કરોડ લોકો હેરાનગતિમાં મુકાયા હતા. મેડિકલ ટ્રીટમેન્ટ માટે સૌથી વધુ...

ઇથોપિયાની રાજધાની આદિસ અબાબાથી નૈરોબી જઈ રહેલું વિમાન ૧૦મી માર્ચે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પર્યાવરણ મંત્રાલયના...

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય આતંકવાદ માટે ભંડોળ પૂરું પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને અનુરોધ કર્યો છે કે ભારતને સંસ્થાના...

પુલવામા હુમલામાં પાકિસ્તાન-સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સંડોવણી હોવાના પુરાવા ભારતે પાકિસ્તાનન સોંપ્યા છે. આ ઉપરાંત આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવા...

પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડનાર ભારતીય વાયુ દળના જાંબાઝ પાઇલોટ અભિનંદન વર્ધમાનને આશરે ૬૦ કલાક સુધી પાકિસ્તાનની જમીન પર રહ્યા હતા. વીતેલા પખવાડિયે...

અઢી વર્ષનો ટેણિયો એરિક સેક્લાન શાળાએ જતો થશે ત્યાં સુધી તેણે કદાચ સમગ્ર વિશ્વનું પરિભ્રમણ કરી લીધું હશે. એરિક અને તેના માતાપિતા એલિના અને આન્દ્રેઈ સેક્લાન...
રાજકીય સંકટનો સામનો કરી રહેલા વેનેઝુએલામાં બ્લેકઆઉટ થઈ ગયો છે. દેશનાં ૨૩ રાજ્યોમાંથી ૧૮મા આઠમીથી વીજળી નથી. બ્લેકઆઉટની અસર અંદાજે ૨ કરોડ લોકો પર પડી છે. રાજધાની કરાકાસના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિમાન નહીં ઊડે. બહારનાં વિમાનોને ડાઇવર્ટ કરાયાં...

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનું મોત થયું હોવાની વાતો રવિવારે દુનિયાભરમાં ફેલાઈ હતી. જોકે આ વાત અફવા જ સાબિત થઇ છે. જૈશ તેમજ પાક. મીડિયાએ મસૂદ...

ભારત-પાકિસ્તાન સરહદે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષની સમાંતરે એવી અનેક નાની-મોટી ઘટનાઓ બનતી રહી છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સંઘર્ષ સાથે જોડાયેલી છે. આવી...