ખાલિસ્તાનીઓના ઉધામાઃ ભારતીય દૂતનો કાફલો અટકાવી તિરંગો ફાડ્યો

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓની ભારતવિરોધી પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી. તાજી ઘટના બ્રેમ્પટનની છે. અહીં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય રાજદૂત દિનેશ પટનાયકના કાફલાને નિશાન બનાવ્યો હતો.

ભારત-ઓમાન મુક્ત વેપાર કરારનો અમલ શરૂઃ કારોબાર 13 બિલિયન ડોલરે આંબશે

ભારત-ઓમાન વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ - મુક્ત વેપાર કરાર) સોમવાર - પહેલી જૂનથી લાગુ થઇ ગયો છે. આ કરારથી ભારતના 99 ટકા ઉત્પાદનોને ઓમાનમાં ડયુટી ફ્રી એક્સેસ મળશે. જેમા કાપડ, એન્જિનિયરિંગ, હીરા અને ઝવેરાતનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ભારતીય...

સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં ભારતીય ચેરિટી સંસ્થાએ રમઝાનના મહિનામાં સૌથી લાંબી ઈફ્તાર રાખી હતી જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પામી છે. પીસીટી હ્યુમનિટી સંસ્થાના જોગિંદર સિંહ સલારિયાએ જણાવ્યું કે, દુબઈ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે ટ્વિટ કરી કે ઇરાન યુદ્ધ ઇચ્છતું હોય તો તેનો સત્તાવાર અંત થઈ જશે. ઇરાન અમેરિકાને ક્યારેય ધમકી ન આપે. ટ્રમ્પે રવિવારે રાતે ઇરાક સ્થિત અમેરિકી દૂતાવાસ પાસે રોકેટ હુમલા પછી આ ચેતવણી આપી...

એર ઇન્ડિયાએ મુંબઇથી ન્યૂ યોર્કની જોન એફ કેનેડી એરપોર્ટ માટેની ડાયરેકટ ફ્લાઇટ બંધ થઈ રહ્યાનો નિર્ણય લેવાયો હોવાનું તાજેતરમાં જાહેર કર્યું છે. એર ઇન્ડિયાએ આ નિર્ણય ટિકિટોનું ઓછું વેચાણ અને ખોટને લીધે લીધો હોવાનું જણાવ્યું છે. ડિસેમ્બર ૨૦૧૮માં...

હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવનાર એમેઝોન કંપની સામે નોઈડામાં કેસ કરવામાં આવ્યો છે. નોએડા પોલીસના કહેવા પ્રમાણે વિકાસ મિશ્ર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી...

ક્રુડ ઓઇલનો ઉપયોગ વાહનો તથા વિમાનમાં ઇંધણ તરીકે થાય તે તો સહુ કોઇ જાણે છે, પરંતુ આ ક્રુડ ઓઇલ સાંધા તથા કમરનાં દુખાવાનો રામબાણ ઇલાજ છે તે જાણીને તમને અચૂક...

હનીમૂન પર વિદેશ ગયેલા નવદંપતીમાંથી નવોઢા પત્નીનું મોત થાય અને પતિને સ્વદેશ ફરવાની પરવાનગી ન અપાય તે વિચિત્ર લાગે પરંતુ, નોર્થ લંડનના બ્રેન્ટના નિવાસી ખિલન...

મેક્સિકોમાં એક યુવતીનાં લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં એક યુવતી નાના બાળક જેવા લાગતા વરરાજા સાથે ખ્રિસ્તી...

• દીપક અને ચંદા કોચરની આઠ કલાક પૂછપરછ • આઈટીસીના ચેરમેન દેવેશ્વરનું અવસાન • એક્ટિંગ ગુરુ રોશન તનેજાનું નિધન• આઈએસ સાથે જોડાયેલા ૨૬ શકમંદો પર આઈબીની વોચ• કર્ણાટકમાં કોંગ્રેસના ૨૦થી વધુ ધારાસભ્યો નારાજ• ઇંદિરા જયસિંહ પર વિદેશી ભંડોળ લેવાનો આરોપ •...

શ્રીલંકામાં ગત મહિને ઈસ્ટરની ઊજવણીમાં થયેલા આતંકી હુમલા બાદ હજુ સુધી સ્થિતિ સામાન્ય થઈ નથી. રાજ્યમાં વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટને પગલે મસ્જિદો, મુસ્લિમો અને તેમના દ્વારા ચલાવાતી દુકાનો પર હુમલાની ઘટનાઓ નોંધાઈ હતી. જેથી સરકારે ફેસબુક, વોટ્સએપ સહિતના...

ઉત્તર પૂર્વ નાઇજિરિયામાં સરકાર સમર્થક દળોએ બોકોહરામના આતંકીઓ સામે લડીને તાજેતરમાં અંદાજે ૯૦૦ બાળકોને તેમના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. યુએન દ્વારા જારી એક નિવેદનમાં આ જણાવ્યું છે. ૧૦૬ બાળકીઓ સહિત ૮૯૪ બાળકોને સરકાર સમર્થિત સિવિલિયન જોઇન્ટ ટાસ્ક...



to the free, weekly Gujarat Samachar email newsletter