એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

 યુટ્યુબના સીઇઓ નીલ મોહનને ટાઇમ સીઇઓ ઓફ ધ યર તરીકે પસંદ કરાયા છે. ટાઇમે તેના પોર્ટલ પર જણાવ્યું હતું કે, નીલ મોહન આ દુનિયામાં સૌથી વધુ ધ્યાન ભટકાવવા માટે જવાબદાર મશીનના પાયલટ છે તો અત્યંત શાંત સ્વભાવના અને સમજી વિચારીને નિર્ણય લેનાર વ્યક્તિ...

15 વર્ષનો પીએચડીધારક ‘લિટલ આઇન્સ્ટાઇન’ લોરેન્ટ સિમોન્સ

બેલ્જિયમના એક ટેણિયાએ માત્ર 15 વર્ષની વયે ડોક્ટરેટની ડિગ્રી મેળવીને તેના ‘લિટલ આઇન્સ્ટાઇન’ ઉપનામને સાર્થક ઠેરવ્યું છે. લોરેન્ટ સિમોન્સે પીએચડી માટે પસંદ કરેલો વિષય પણ સામાન્ય નહોતો. તેની થિસિસનો વિષય હતો - ક્વોન્ટમ ફિઝિક્સ. ભારતીય ભૌતિકશાસ્ત્રી...

ચાઇનીઝ હેકર્સની એક ટોળકીએ ઇટાલિયન કંપની ટેક્નિમોન્ટ સ્પાના ભારતીય એકમ સાથે ૧૮ કરોડ ડોલર (આશરે રૂ. ૧૩૦ કરોડ)ની છેતરપિંડી કરી છે. હેકર્સ ગેન્ગે એક કંપનીના...

આરબ દેશોમાં વીતેલાં પાંચ વર્ષ દરમિયાન ૨૮,૫૨૩ ભારતીયોના મોત થયાં છે. રોજગાર અને સારી આવક કમાવવાની આશા લઇને ઘણી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અરબ દેશોમાં જાય છે, પરંતુ તેમની સલામતી અર્થે જે આંકડાઓ આવ્યા છે તે ચોંકાવનારા છે. ભારતીય વિદેશ મંત્રાલય...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ કોંગ્રેસની મંજૂરી વિના મેક્સિકો સરહદે દીવાલ બનાવવા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. તેઓ અમેરિકી સરકારનું...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોએ ફેબ્રુઆરી, ૨૦૧૮માં કરેલો ભારત પ્રવાસ હજુ સુધી તેમનો પીછો છોડતો નથી. સરકારી ફિન્ડિંગથી ચાલી રહેલા પબ્લિક બ્રોડકાસ્ટ રેડિયો...

મલેશિયાના નવા સુલતાનને પસંદ કરવાની પ્રક્રિયા ચાલે છે. નવા સુલતાનના નામની જાહેરાત માટેની તારીખ સોમવારે જાહેર કરાશે. અત્યાર સુધી અહીં મોહમ્મદ પંચમ સત્તાના ઉચ્ચ પદે હતા. પરંતુ રશિયન સુંદરી સાથે વિવાહ બાદ તેઓએ સિંહાસન છોડી દીધું. સુલતાનનો કાર્યકાળ...

તાઇપેઈ સામે સખત વલણ અપનાવતા ચીનના પ્રમુખ જીનપિંગે તાઇવાનને સ્વતંત્રતાનો રાગ નહીં આલાપવા અને શાંતિપૂર્ણ રીતે ચીન સાથે એક દેશ બે સિસ્ટમના આધારે ભળી જવા કહ્યું...

નરેન્દ્ર મોદી સરકાર માટે હતાશા જન્માવી શકે તેવા એક અહેવાલમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૨૭ જેટલા નાદાર વેપારીઓ અને આર્થિક ગુનેગારો દેશ છોડીને ભાગી ગયા છે તેવી માહિતી સંસદમાં આપવામાં આવી હતી. ૨૭માંથી ૨૦ આરોપીઓને રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે ઇન્ટરપોલનો...

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરી વિદેશ ફરાર થઈ ગયેલા ડાયમંડ અને જ્વેલરીના વેપારી નીરવ મોદીએ ભારત પરત આવવાનો ઇનકાર કરી દીધો...

ગુજરાત સરકારે બિનનિવાસી ગુજરાતી (એનઆરજી)ને ગુજરાત કાર્ડ આપવાની યોજના અમલી બનાવી છે પરંતુ હવે, વધુને વધુ એનઆરજી આ યોજનાનો લાભ લેવા પ્રેરાય તથા તેને વધુ...

પાકિસ્તાન સરકાર દ્વારા ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં પેશાવર સ્થિત પંજ તીરથના પ્રાચીન હિન્દુ ધાર્મિક સ્થળને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવી છે. પંજ તીરથ - એક પ્રાચીન સ્થળ છે, જળના પાંચ કુંડ છે. આ સાથે એક પૌરાણિક મંદિર અને ખજૂરનું વૃક્ષ પણ છે. હેરિટેજ...



to the free, weekly Gujarat Samachar email newsletter