
ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત ચાલી રહેલી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ...
ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત ચાલી રહેલી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)- બ્રિટનની ટીમો વચ્ચે લંડન સ્થિત ઇન્ડિયન જિમખાના ખાતે એક ટી-20...
લોર્ડ ડોલર પોપટના નિવાસસ્થાને યોજાયેલા એક ગેટ ટુ ગેધર સમારોહમાં પીએમ પદના ઉમેદવાર રિશિ સુનાક સહિત ટોરી પાર્ટીના સ્થાનિક સભ્યો અને કાઉન્સિલરો જોડાયાં હતાં. સુનાકને આવકારતાં લોર્ડ પોપટે જણાવ્યું હતું કે, રિશિ સુનાક આપણી પાર્ટીના મહાન નેતા અને...
ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત ચાલી રહેલી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ...
લોર્ડ ડોલર પોપટના નિવાસસ્થાને યોજાયેલા એક ગેટ ટુ ગેધર સમારોહમાં પીએમ પદના ઉમેદવાર રિશિ સુનાક સહિત ટોરી પાર્ટીના સ્થાનિક સભ્યો અને કાઉન્સિલરો જોડાયાં હતાં....
આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતું નીસડન મંદિર દ્વારા આયોજિત 10 દિવસના રંગારંગ પ્રેરણા ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ એકઠાં મળીને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરુઓ...
શું તમે ડ્રાઇવિંગ ટેસ્ટમાં બે-ચાર વખત નિષ્ફળતા મળતાં નિરાશ થઇ ગયા છો?!તો ઇઝાબેલ સ્ટેડમેનનો આ કિસ્સો ખાસ વાંચો. બેડફર્ડશાયરની 47 વર્ષીય ઇઝાબેલ સ્ટેડમેન...
ઈટનના માત્ર સાત વર્ષના રુપર્ટ બ્રૂકે અપ્રતિમ સાહસ દાખવી સાઈકલ પર લંડનથી પેરિસ 200 માઈલનું અંતર કાપનારો સૌથી નાની વયનો સાઈકલવીર બન્યો છે. તેણે પિતાની યાદમાં...
દરેક દક્ષિણ એશિયન પરિવારના હૃદયમાં સ્થાન ધરાવતો એલિફન્ટ આટા 60 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. 1962માં બ્રિટનમાં વસતા દક્ષિણ એશિયન સમુદાય માટે આટાની પહેલી બ્રાન્ડ...
વિશ્વના મહાન આધ્યાત્મિક આગેવાનો પૈકીના એક અને નીસડેન મંદિરના સ્થાપક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે 17 જુલાઇ, રવિવારના રોજ લંડનમાં...
નીસડન મંદિરના સ્થાપક અને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરૂઓ પૈકીના એક એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે લંડન સ્થિત નીસડન મંદિરના સાત...
ગુજરાત સમાચાર - એશિયન વોઈસ ટીમ માટે વિશેષ દર્શન અને અભિષેકનું આયોજન
વૈશ્વિક અશાંતિ, આતંકવાદ, આર્થિક અંધાધૂંધી અને દેશો વચ્ચેના સંઘર્ષો મધ્યે નીસડન સ્વામિનારાયણ મંદિરે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી ઉજવણી અંતર્ગત...