યુકેમાં જોયઆલુક્કાસના બીજા શોરૂમનું સાઉથોલમાં ઉદ્ઘાટન

જોયઆલુક્કાસના બીજા શોરૂમનું યુકેના સાઉથોલમાં શુક્રવાર, 31 જાન્યુઆરી 2025ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં 19 વર્ષ પછી નવા શોરૂમનું 38 ધ બ્રોડવે, સાઉથોલ UB1 1PT ખાતે ઉદ્ઘાટન ઈલિંગના મેયર કાઉન્સિલર મિસ. યિવોન જ્હોન્સનના હાથે કરાયું...

રાષ્ટ્રપિતા ગાંધીજીને નિર્વાણદિને શ્રદ્ધાંજલિ

ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની 1948માં કરાયેલી હત્યાના સ્મરણમાં દર વર્ષે 30 જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે તેમને સ્મરણાંજલિ અર્પવામાં આવે છે. આ દિવસ માત્ર ભારતમાં નહિ, સમગ્ર વિશ્વમાં અને વિશેષતઃ યુકેમાં પણ મનાવાય છે જ્યાં ધ...

જોયઆલુક્કાસના બીજા શોરૂમનું યુકેના સાઉથોલમાં શુક્રવાર, 31 જાન્યુઆરી 2025ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં 19 વર્ષ પછી નવા શોરૂમનું 38 ધ...

ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની 1948માં કરાયેલી હત્યાના સ્મરણમાં દર વર્ષે 30 જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે તેમને સ્મરણાંજલિ અર્પવામાં...

હેરો અને બ્રેન્ટમાં વોલફિન્ચ હોમ કેરના ક્લાયન્ટ યોગાસનો અને વિનામૂલ્યે ડેન્ટલ ચેકઅપ દ્વારા તેમના આરોગ્ય અને તંદુરસ્તી સુધારી રહ્યાં છે.

ભારતની લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ શનિવારે નિસડન મંદિર તરીકે જાણીતા એવા વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે યુકેના...

કચ્છના બળદીયા ગામના વતની અને હાલ બોલ્ટનમાં વસતા ઘનશ્યામભાઇ હિરજીભાઇ વેકરિયાને 50 વર્ષની સામાજિક સેવાઓના પ્રદાન બદલ એવોર્ડથી સન્માનતા મેયર એન્ડ્ર્યુ મોર્થન. 

ગાયક-સંગીતકાર પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયની ચિરવિદાયે આંખોમાં આંસુ લાવી દીધા છે અને દિલ શોકાતુર કરી દીધું છે. 1968થી આ દેશમાં પુરુષોત્તમભાઇના મોટા ભાગના કાર્યક્રમ...

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ...

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત...

બ્રિટનમાં ગુજરાતી સમાજના અગ્રણી અને વિવિધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા જી.પી. દેસાઇનું ત્રીજી નવેમ્બરે 82 વર્ષની વયે ભારતમાં નિધન થયું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter