
ભારત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાથ ધરેલા આતંકવાદવિરોધી અભિયાનને જ્વલંત સફળતા સાંપડી છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના તમામ...
બિહારની વિધાનસભા ચૂંટણીમાં મતદારો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પર વરસી પડ્યા છે. એનડીએને 15 વર્ષ બાદ 200 સીટને પાર પહોંચાડીને પ્રચંડ બહુમત આપ્યો છે. ખુદ ભાજપના નેતા 160 પારનો દાવો કરતા હતા. તેમને પણ આવા વિજયની અપેક્ષા ન હતી, પરંતુ મહિલા મતદારોના...
સમગ્ર દેશની શાંતિને હચમચાવી નાંખનાર દિલ્હી બોમ્બ વિસ્ફોટની ઘટનાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે, અને તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આતંકીઓના નવા નવા બદઇરાદા ખુલ્લાં પડી રહ્યા છે. દિલ્હી વિસ્ફોટની તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ...

ભારત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાથ ધરેલા આતંકવાદવિરોધી અભિયાનને જ્વલંત સફળતા સાંપડી છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના તમામ...

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે બ્રિટન આવેલા તેમના પૌત્ર અને પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીએ ભારતની તાજેતરની લોકસભા ચૂંટણી...

યુકેમાં રોકાણ કરતા ભારતીય બિઝનેસીસની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. બ્રેક્ઝિટની અનિશ્ચિતતા છતાં ગત વર્ષે તેમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વસ્તરે...

ભારતનું સુકાન સંભાળ્યું છે ત્યારથી જ વિદેશ નીતિના મામલે પહેલો સગો પડોશીની ગુજરાતી ઉક્તિને અનુસરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળમાં પણ વિદેશ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૫૭ પ્રધાનોએ શપથ લીધા. તેમાં ૩૬ જૂના પ્રધાનોને ફરીથી તક મળી છે જ્યારે ૨૧ નવા ચહેરાને પહેલી વખત જગ્યા મળી છે. મોદી સરકારના...

પ્રચંડ જનાદેશ સાથે સરકારનું સુકાન સંભાળનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર લોકોની આશા-અપેક્ષાઓને નજરમાં રાખીને નૂતન ભારતનું નિર્માણ કરવાના કામે...

નવરચિત મોદી સરકારના ચાર સૌથી મહત્વના વિભાગ એટલે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય. આ ચારેય મંત્રાલયોના સુકાનીઓના નામ જાહેર...

ભાજપની આ અભૂતપૂર્વ જીત પાછળ અમિત શાહનું માઇક્રો મેનેજમેન્ટ નહીં, નેનો મેનેજમેન્ટ છે. તેમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોર્પોરેટ સ્ટાઇલમાં ચૂંટણી પ્રચારનું...

લોકસભા ચૂંટણીમાં પક્ષના કારમા પરાજયથી વ્યથિત રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું ધરી દીધું છે. પક્ષની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે...

લોકસભા ચૂંટણીમાં દેશની માફક ગુજરાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં પોતાનો અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે. એટલું જ નહીં, ૨૦૧૪ની ચૂંટણીઓમાં જે પ્રકારે નરેન્દ્રભાઇના...