
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જ્હોન્સન બ્રિટનના વડા પ્રધાન પદે બિરાજ્યા હોવાના સમાચાર વાઇરલ થતાં જ તેમની સાથે સંકળાયેલા કેટલાય દિલચસ્પ તથ્યો બહાર આવવા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો વતનપ્રવાસ ધર્મ-અર્થ-રાજનીતિનો ત્રિવેણીસંગમ બની રહ્યો હતો. પ્રવાસ પ્રારંભે તેઓ દેશના પ્રથમ જ્યોતિર્લિંગની શરણમાં પહોંચ્યા હતા અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપી હતી. અહીંથી તેઓ રાજકોટ પહોંચ્યા અને વાઇબ્રન્ટ...
છેલ્લા કેટલાય દિવસથી ટાંપીને બેઠેલા અમેરિકાએ છેવટે વેનેઝુએલા પર એર સ્ટ્રાઇક કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પદભ્રષ્ટ કરવાનો મનસૂબો પાર પાડ્યો છે. આ સાથે જ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે ‘યોગ્ય અને ન્યાયી માહોલ નહીં સર્જાય...

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જ્હોન્સન બ્રિટનના વડા પ્રધાન પદે બિરાજ્યા હોવાના સમાચાર વાઇરલ થતાં જ તેમની સાથે સંકળાયેલા કેટલાય દિલચસ્પ તથ્યો બહાર આવવા...

બ્રિટનના નવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પોતાના દિલચસ્પ વ્યક્તિત્વ અને વારંવાર વિવાદોમાં રહેવા માટે ચર્ચિત છે. તેમણે પરંપરાગત રાજનીતિને પડકાર આવ્યો છે. બોરિસ...

પ્રથમ તબક્કામાં ચંદ્રયાન-૨નું લોન્ચિંગ ગણતરીની મિનિટ પૂર્વે રદ થયા બાદ વિજ્ઞાનીઓએ ક્ષતિ સુધારવા કેવી આકરી જહેમત ઉઠાવી તેની વાત કરે છે ઇસરોના ચેરમેન કે....

અવકાશ વિજ્ઞાનમાં ભારતનું નામ અંકિત કરનાર ચંદ્રયાન-૨એ ચંદ્ર તરફની ઐતિહાસિક સફરનો આરંભ કર્યો છે. આ સાથે જ ભારતે ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરવા માટે અવકાશમાં...

યુકેમાં સ્થાયી થયેલા બંગાળી ડાયસ્પોરાની સિદ્ધિઓને સન્માનવા ૧૦ જુલાઈને બુધવારે હાઉસ ઓફ કોમન્સના ચર્ચિલ રૂમમાં સાંસદો, બિઝનેસમેન અને અન્ય ગણમાન્ય અતિથિઓ...

કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં ચાલી રહેલા કાનૂની જંગમાં ભારતે સિમાચિહનરૂપ સફળતા મેળવી છે, જ્યારે પાકિસ્તાનનો વિશ્વસ્તરે ફજેતો...

પ્રચંડ બહુમતી સાથે ફરી કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળનાર મોદી સરકારે તેના પહેલા બજેટમાં ગામ, ગરીબ અને ખેડૂતોને સરકારી નીતિઓના કેન્દ્રમાં રાખ્યાં છે, પણ...

કોંગ્રેસનું અધ્યક્ષપદ નહીં છોડવા માટે દિગ્ગજ નેતાઓના મનામણાં છતાં રાહુલ ગાંધી પોતાના નિર્ણયને વળગી રહ્યા છે. તેમણે પહેલાં મીડિયા સમક્ષ અને ત્યારબાદ ટ્વિટર...

ભારતીય બેન્કો સાથે સાથે રૂ. ૯,૧૦૦ કરોડનું લોનકૌભાંડ આચરીને નાસતાફરતા સાંડેસરાબંધુઓ - નીતિન અને ચેતનની સ્ટર્લિંગ બાયોટેક લિ. સહિતની ગ્રૂપ કંપનીઓની વિદેશસ્થિત...

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને સાર્થક કરવા પ્રતિબદ્ધ છે ૮૦ ટકા દિવ્યાંગ ૪૬ વર્ષીય સમીર કક્કડ. તેમનો જુસ્સો અને મનોબળ અદ્વિતીય છે. તેઓ માને...