- 18 Dec 2019

સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની શરમજનક હારને નેતા જેરેમી કોર્બીને સ્વીકારી લીધી છે અને તેમાં પોતાનો હિસ્સો હોવાનું પણ કહી દીધું છે. કોર્બીને સ્પષ્ટ કર્યું...
સેશલ્સનાં ત્રણ દિવસનાં પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેશલ્સની સંસદને સંબોધતા કહ્યું હતું કે હિન્દ મહાસાગર આપણા બધા માટે અવસરોનો મહાસાગર બનશે. ભારત હિન્દ મહાસાગરને અવસરોનો મહાસાગર બનાવવા માગે છે. આ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને આર્થિક...
ભારતીય સશસ્ત્ર દળોએ પડોશી આતંકી દેશ પાકિસ્તાન સામે હાથ ધરેલા ‘ઓપરેશન સિંદૂર’માં દેશની રક્ષા કાજે શહીદ થયેલા છ બહાદુર જવાનોના નામ પ્રથમ વખત સત્તાવાર રીતે જાહેર કર્યા છે. આ શહીદોમાં સેનાના પાંચ જવાનો અને વાયુસેનાના એક જવાનનો સમાવેશ થાય છે. આ ગૌરવવંતા...

સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની શરમજનક હારને નેતા જેરેમી કોર્બીને સ્વીકારી લીધી છે અને તેમાં પોતાનો હિસ્સો હોવાનું પણ કહી દીધું છે. કોર્બીને સ્પષ્ટ કર્યું...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની જંગી બહુમતીથી ૨૦૧૭ પછી પ્રથમ વખત હાઉસ ઓફ કોમન્સનો અંકુશ ટોરી પાર્ટીને હસ્તક આવ્યો છે. આખરે જ્હોન્સનના હાથમાં મહારાણીનું સંભાષણ...

સામાન્યપણે યુકેમાં ભારતીય મૂળનાં બ્રિટિશ નાગરિકો રાજકારણથી દૂર રહેવામાં માને છે પરંતુ, રાજકીય મતબેન્ક તરીકે તેમનો પ્રભાવ વધી રહ્યો છે. વર્તમાન ચૂંટણીમાં...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેમની કેબિનેટમાં સાધારણ ફેરફાર કર્યો છે. તેમણે પૂર્વ કલ્ચર સેક્રેટરી નિકી મોર્ગન પોતાનો હોદ્દો જાળવી શકે તે માટે તેમને આજીવન...

વર્ષ ૨૦૦૨માં ગોધરા ટ્રેનકાંડની ગોઝારી ઘટના બાદ ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ કોમી તોફાનોની તપાસ માટે રચાયેલા નાણાવટી કમિશનનો રિપોર્ટ (ભાગ-૨)...

લેબરનેતા જેરેમી કોર્બીનના લાલ કિલ્લાને ધ્વસ્ત કરી ટોરી નેતા બોરિસ જ્હોન્સને અભૂતપૂર્વ બહુમતી સાથે સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. વિજયને ઐતિહાસિક ગણાવવા...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટપણે જણાવ્યું છે કે લંડન બ્રિજ હુમલા બદલ હોમ ઓફિસની Prevent - પ્રિવેન્ટ સ્કીમને દોષી ગણાવી શકાય નહિ. પ્રિવેન્ટ સ્કીમ તો...

બહુચર્ચિત હૈદરાબાદ ગેંગરેપ કેસના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાતા દેશના બહુમતી વર્ગમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ, માનવાધિકાર ચળવળકારોએ...

લેબર પાર્ટી ભાવો આસમાને પહોંચાડનારા તેમજ વેતન તળિયે રાખનારા પર શિકંજો કસી દરેક પરિવારના બજેટમાં વાર્ષિક સરેરાશ ૬,૭૧૬ પાઉન્ડની બચત કરાવશે. આ માટે તેઓ સેવાઓને...

મોદી સરકારે વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે સોમવારે મોડી રાત્રે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ ૩૧૧ વિરુદ્ધ ૮૦ મતની પ્રચંડ બહુમતીથી મંજૂર કરાવી લીધું છે. સીએબીના...