
સત્તાની લાંબી સાઠમારી બાદ આખરે ઠાકરે સરકારે મહારાષ્ટ્રની શાસનધૂરા સંભાળી છે. શિવસેના પ્રમુખ ૫૯ વર્ષીય ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે રાજ્યના ૧૯મા મુખ્ય પ્રધાન તરીકે...
‘આપ’ના સાત સાંસદોના ભાજપપ્રવેશને રાજ્યસભાના ચેરમેન સી.પી. રાધાક્રિષ્નને સોમવારે સત્તાવાર મંજૂરી આપી તે સાથે જ ઉપલા ગૃહમાં અરવિંદ કેજરીવાલના પક્ષના સાંસદોની સંખ્યા ઘટીને ત્રણ રહી ગઈ છે. જ્યારે ભાજપના રાજ્યસભા સાંસદોની સંખ્યા 113 અને એનડીએની સભ્યસંખ્યા...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં સંસદને સંબોધતા એક વધુ સીમાચિહ્ન જેવું વક્તવ્ય આપ્યું કે ભારતમાંથી નક્સલવાદ સમાપ્ત થઈ ચૂક્યો છે. 370મી કલમથી નક્સલ સમાપ્તિની વચ્ચે બીજાં કેટલાંક નિર્ણાયક સંકલ્પો આ સરકારે પાર પાડયા છે, તેમાં મુસ્લિમ તલાકની...

સત્તાની લાંબી સાઠમારી બાદ આખરે ઠાકરે સરકારે મહારાષ્ટ્રની શાસનધૂરા સંભાળી છે. શિવસેના પ્રમુખ ૫૯ વર્ષીય ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે રાજ્યના ૧૯મા મુખ્ય પ્રધાન તરીકે...

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય દાવપેચમાં મંગળવારે નાટ્યાત્મક વળાંક આવ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન...

લેબર પાર્ટીએ બર્મિંગહામમાં જાહેર કરેલા તેના સૌથી વધુ ડાબેરી મેનિફેસ્ટોમાં સામાન્ય લોકોની પડખે હોવાનું દર્શાવવા ધનવાનો અને તાકાતવર લોકો પર આક્રમણ કરવા તૈયાર...

લેબર પાર્ટીએ આગામી ૧૨ ડિસેમ્બરની ચૂંટણી સંબંધિત મેનિફેસ્ટોમાં યુકે સંસ્થાનવાદના ભુતકાળના ઓડિટ કરવાનું વચન આપ્યું છે. ‘It’s Time for Real Change’ મથાળા...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ક્રિસમસ અગાઉની ચૂંટણીમાં સાન્તા ક્લોઝની ભૂમિકા ભજવી વચન આપ્યું છે કે કોઈ પરિવારે તેમના આસમાને પહોંચેલા સારસંભાળના બિલ ચૂકવવા...
૧૨મી ડિસેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં ભૂતકાળની સરખામણીએ મહિલાઓ દ્વારા સૌથી વધુ વિક્રમી ઉમેદવારી કરાઈ છે જેમાં, લેબર પાર્ટી પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીના આંકડા મુજબ લેબર પાર્ટીએ તેમના કુલ ૬૩૧ ઉમેદવારોના અડધાથી વધુ એટલે કે ૩૩૫ (૫૩ ટકા) મહિલા...

યુકેમાં ૧૨મી ડિસેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ૬૫૦ સંસદીય બેઠકો માટે ૩,૩૨૨ ઉમેદવાર મેદાને જંગમાં ઉતર્યા છે. ડેમોક્રેસી ક્લબ અને સ્કાય ન્યૂઝના ડેટા વિશ્લેષણ...

પ્રિન્સ ઓફ વેલ્સની ભારતની ૧૦મી સત્તાવાર મુલાકાતનું ૧૪ નવેમ્બર, ગુરુવારે સમાપન થયું છે. તેમણે બે દિવસની મુલાકાતમાં નવી દિલ્હી અને મુંબઈમાં વિવિધ કાર્યક્રમોમાં...

સુપ્રીમ કોર્ટે શનિવારે અયોધ્યા કેસમાં વિવાદિત જમીન હિન્દુઓને સોંપવાનો ચુકાદો આપીને હિન્દુ અને મુસ્લિમો વચ્ચે દસકાઓ જૂના વિવાદનો અંત આણ્યો છે. જોકે, રામ...

સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક ચુકાદાએ દસકાઓ પુરાણા રામ જન્મભૂમિ વિવાદનો અંત આણવાની સાથે જ તે સ્થળે મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યો છે.ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના...