
બહુચર્ચિત આઇએનએક્સ મીડિયા કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. દેશની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ આ કેસમાં મહત્ત્વના આરોપી એવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ટોચના...
ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...
મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં શનિવારે એક નવો અધ્યાય ઉમેરાયો હતો. રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતાં. મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ...

બહુચર્ચિત આઇએનએક્સ મીડિયા કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. દેશની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ આ કેસમાં મહત્ત્વના આરોપી એવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ટોચના...

જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટેન્શનનો મુદ્દો યુએન સુધી પહોંચ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના પ્રેસિડન્ટ...

દેશના ૭૩મા સ્વાતંત્ર્ય દિન પર્વે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારે ૭૦ દિવસમાં લીધેલા સિમાચિહનરૂપ નિર્ણયોનો...

ભારતના સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટ લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર પાકિસ્તાની સમર્થકો દ્વારા કરાયેલા દેખાવો દરમિયાન હિંસાની ઘટનાઓ સંદર્ભે ભારતે યુકે સમક્ષ ચિંતા...

હવે ભારતમાં ભગવાન શ્રીરામના વંશજ બનવાની હોડ શરૂ થઇ હોય તેવું લાગે છે. અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે રામના વંશજની વાત કરી એ પછી આ ચર્ચા છેડાઇ...

ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા વિદેશી મૂડીરોકાણનો તખતો તૈયાર થઇ ગયો છે. ૧૫ બિલિયન ડોલરનું આ જંગી મૂડીરોકાણ દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સના માધ્યમથી...

ભારતના મુસ્લિમ બહુમતી ધરાવતા એક માત્ર રાજ્ય જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને ભારત સરકારે નાબૂદ કરી દેવાની સાથે જ ભારતીય ઉપખંડમાં મહત્ત્વનો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકારે શીર્ષસ્થ રાજ્ય જમ્મુ અને કાશ્મીર સંબંધે મહત્ત્વપૂર્ણ અને હિંમતભર્યા પગલાં લીધાં...

જમ્મુ-કાશ્મીરમાં કંઇક નવાજૂની થવાના અણસાર મળી રહ્યા છે. ભારત સરકારે શુક્રવારે એક એડવાઇઝરી ઇસ્યુ કરીને રાજ્યની મુલાકાતે આવેલા તમામ પર્યટકો તેમજ અમરનાથ યાત્રા...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું છે કે અફઘાનિસ્તાન કે કાશ્મીરના કેટલાક ભાગોમાં તાલીમ મેળવેલા અને લડેલા ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦...