
જમ્મુ-કાશ્મીરમાં કંઇક નવાજૂની થવાના અણસાર મળી રહ્યા છે. ભારત સરકારે શુક્રવારે એક એડવાઇઝરી ઇસ્યુ કરીને રાજ્યની મુલાકાતે આવેલા તમામ પર્યટકો તેમજ અમરનાથ યાત્રા...
દેશના પ્રજાસત્તાક દિવસની મુખ્ય પરેડની થીમ વંદે માતરમ્ પર રખાઈ છે. પરેડ દરમિયાન કર્તવ્યપથ પર 30 ટેબ્લો નીકળશે. જે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું તેમજ 13 વિવિધ મંત્રાલયો અને વિભાગોનું પ્રતિનિધિત્વ કરશે. ‘સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ્ -...
ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન યુનિયન (ઇયુ)ના નેતાઓ એન્ટોનિઓ કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેઇન ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાએ ટેરિફ પોલિસીનો ભય બતાવી ભારત પર દબાણ વધારવા પ્રયાસ કર્યો છે ત્યારે ભારત-ઇયુ વચ્ચે 27 જાન્યુઆરીના રોજ ટ્રેડ...

જમ્મુ-કાશ્મીરમાં કંઇક નવાજૂની થવાના અણસાર મળી રહ્યા છે. ભારત સરકારે શુક્રવારે એક એડવાઇઝરી ઇસ્યુ કરીને રાજ્યની મુલાકાતે આવેલા તમામ પર્યટકો તેમજ અમરનાથ યાત્રા...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું છે કે અફઘાનિસ્તાન કે કાશ્મીરના કેટલાક ભાગોમાં તાલીમ મેળવેલા અને લડેલા ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦...

ગુજરાતી પત્રકારત્વના લિવિંગ લેજન્ડ કાન્તિ ભટ્ટના ૮૮મા જન્મદિવસની ભવ્ય ઉજવણી અને તેમના સન્માનનો એક અનોખો કાર્યક્રમ મુંબઈના વિલેપાર્લેમાં અંગત મિત્રો અને...

યુકેના નવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ‘ડુ ઓર ડાઈ’ બ્રેક્ઝિટનું વચન પૂર્ણ કરવાના શપથ સાથે તેમની નવી કેબિનેટની જાહેરાત કરી દીધી છે. તેમણે ૨૦૧૬ના રેફરન્ડમને...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈતિહાસમાં સૌથી વૈવિધ્યપૂર્ણ કેબિનેટ્સમાં એકની રચના કરી છે. બોરિસ કેબિનેટમાં મુખ્યત્વે બ્રેક્ઝિટતરફીઓનો સમાવેશ કરાયો છે. ભારતીય...

ગત સપ્તાહે જ બ્રિટનના વડાપ્રધાન પદની કમાન કન્ઝર્વેટીવ પક્ષના બોરીસ જહોન્સને સંભાળી છે. વિદાય લેતાં વડાપ્રધાન થેરેસા મેની સરકારમાં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પોતાની નવી કેબિનેટના સભ્યો અને તેમની કામગીરીની જાહેરાત કરી છે. ભારતીય મૂળના પ્રીતિ પટેલને હોમ સેક્રેટરી તેમજ પાકિસ્તાની મૂળના...

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જ્હોન્સન બ્રિટનના વડા પ્રધાન પદે બિરાજ્યા હોવાના સમાચાર વાઇરલ થતાં જ તેમની સાથે સંકળાયેલા કેટલાય દિલચસ્પ તથ્યો બહાર આવવા...

બ્રિટનના નવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પોતાના દિલચસ્પ વ્યક્તિત્વ અને વારંવાર વિવાદોમાં રહેવા માટે ચર્ચિત છે. તેમણે પરંપરાગત રાજનીતિને પડકાર આવ્યો છે. બોરિસ...

પ્રથમ તબક્કામાં ચંદ્રયાન-૨નું લોન્ચિંગ ગણતરીની મિનિટ પૂર્વે રદ થયા બાદ વિજ્ઞાનીઓએ ક્ષતિ સુધારવા કેવી આકરી જહેમત ઉઠાવી તેની વાત કરે છે ઇસરોના ચેરમેન કે....