અશાંતિનો અંત... કામચલાઉ કે કાયમી?

પશ્ચિમ એશિયા સહિત વિશ્વભરમાં ઊર્જા કટોકટી અને અનિશ્ચિતતાનો માહોલ ઉભો કરનારા અમેરિકા-ઈરાન યુદ્ધનો 107 દિવસ બાદ (અત્યારે તો) અંત આવ્યો છે. 7250થી વધુ માનવજિંદગીનો ભોગ લીધા બાદ અને 300 બિલિયન ડોલરનો ધુમાડો કર્યા બાદ બન્ને દેશ વચ્ચે શાંતિ સમજૂતી...

સૌથી લાંબો સમય વડાપ્રધાન પદે રહેવાનો વિક્રમ હવે નરેન્દ્ર મોદીના નામે

ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી 9 જૂન - મંગળવારે દેશના એવા પ્રથમ વડાપ્રધાન બની ગયા છે કે જેઓ ચૂંટાયા બાદ સતત સૌથી લાંબો સમય સુધી આ પદ પર રહ્યા હોય. આ વિક્રમ અત્યાર સુધી દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામે હતો. નેહરુનો 64 વર્ષ જૂનો...

વર્ષ ૨૦૦૨માં ગોધરા ટ્રેનકાંડની ગોઝારી ઘટના બાદ ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ કોમી તોફાનોની તપાસ માટે રચાયેલા નાણાવટી કમિશનનો રિપોર્ટ (ભાગ-૨)...

લેબરનેતા જેરેમી કોર્બીનના લાલ કિલ્લાને ધ્વસ્ત કરી ટોરી નેતા બોરિસ જ્હોન્સને અભૂતપૂર્વ બહુમતી સાથે સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. વિજયને ઐતિહાસિક ગણાવવા...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટપણે જણાવ્યું છે કે લંડન બ્રિજ હુમલા બદલ હોમ ઓફિસની Prevent - પ્રિવેન્ટ સ્કીમને દોષી ગણાવી શકાય નહિ. પ્રિવેન્ટ સ્કીમ તો...

બહુચર્ચિત હૈદરાબાદ ગેંગરેપ કેસના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાતા દેશના બહુમતી વર્ગમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ, માનવાધિકાર ચળવળકારોએ...

લેબર પાર્ટી ભાવો આસમાને પહોંચાડનારા તેમજ વેતન તળિયે રાખનારા પર શિકંજો કસી દરેક પરિવારના બજેટમાં વાર્ષિક સરેરાશ ૬,૭૧૬ પાઉન્ડની બચત કરાવશે. આ માટે તેઓ સેવાઓને...

મોદી સરકારે વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે સોમવારે મોડી રાત્રે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ ૩૧૧ વિરુદ્ધ ૮૦ મતની પ્રચંડ બહુમતીથી મંજૂર કરાવી લીધું છે. સીએબીના...

સામાન્ય ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને બીબીસી પ્રેઝન્ટર એન્ડ્રયુ નીલ વચ્ચે ‘બીબીસી વન ઈન્કિવઝિશન’ ઈન્ટરવ્યૂ...

બોરિસ જ્હોન્સને સત્તાસ્થાને આવવાના ૧૦૦ દિવસમાં જ ટેક્સમાં કાપ, હેલ્થ ટુરિઝમ અને રેલવે સહુતના ટ્રાન્સપોર્ટ અને આરોગ્યસેવામાં હડતાળો પર નિયંત્રણ સહિતના મુદ્દાઓ...

ટોરી વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને લેબરનેતા જેરેમી કોર્બીન વચ્ચે ટેલિવિઝન ચર્ચામાં જ્હોન્સન વધુ પ્રભાવશાળી પૂરવાર થયા છે. ૧૨ ડિસેમ્બરની સામાન્ય ચૂંટણી...

બોરિસ જ્હોન્સને મોટા કાર્યક્રમો યોજનારા જાહેર સ્થળો પર ત્રાસવાદી હુમલાના જોખમ સામે રક્ષણની જવાબદારી નાખવાનો કાયદો લાવવાની ખાતરી ઉચ્ચારી છે. વડા પ્રધાને...



to the free, weekly Gujarat Samachar email newsletter