
ભાજપના અદના કાર્યકર અને સંગઠનમાં માહિર જગત પ્રકાશ નડ્ડાએ પક્ષનાં ૧૧મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. સોમવારે ભાજપના પૂર્ણકાલીન પ્રમુખ પદે સર્વસંમતિથી...
ફ્રાન્સમાં બીએપીએસના મંદિર નિર્માણનું સપનું 56 વર્ષ બાદ સાકાર થયું છે. ફ્રાન્સમાં મંદિર નિર્માણનો વિચાર સૌપ્રથમ 1970માં આવ્યો હતો. ત્યારબાદ 1995માં પેરિસમાં આ યોજના પર કામ આગળ વધારાયું હતું. વર્ષ 2017માં જમીન સંપાદન બાદ 2021થી નિર્માણ કાર્ય...
કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે આગવી ઓળખ ધરાવતા પેરિસના છોગામાં હવે સનાતન ધર્મ પરંપરાનું સિમાચિહ્ન અંકિત થશે. વિશ્વવિખ્યાત મહાનગરમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું 6 સપ્ટેમ્બરના રોજ સંસ્થાના વડા પ.પૂ....

ભાજપના અદના કાર્યકર અને સંગઠનમાં માહિર જગત પ્રકાશ નડ્ડાએ પક્ષનાં ૧૧મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. સોમવારે ભાજપના પૂર્ણકાલીન પ્રમુખ પદે સર્વસંમતિથી...

પ્રિન્સ હેરી અને મેગન મર્કલે શાહી પરિવારથી અલગ સ્વતંત્ર જીવન જીવવાનો નિર્ણય હમણા જ જાહેર કર્યો છે પરંતુ, રોયલ ફેમિલીમાં લગ્ન કરવા છતાં મેગને પોતાના હોલીવૂડ...

ભારત સરકારના કાનૂન મંત્રાલય અને વિદેશ મંત્રાલયની મહેનત આખરે રંગ લાવી છે. લંડન હાઇ કોર્ટે ભારતમાં મેચ ફિક્સિંગના આરોપોનો સામનો કરી રહેલા બુકી સંજીવ ચાવલાના...

ક્વીનના નિવેદનમાં હેરી અને મેગન તરીકે કરાયેલા ઉલ્લેખથી દંપતી શાહી ટાઈટલ્સ ગુમાવી શકે તેવી ચર્ચા ઉભી થઈ છે. સાન્ડ્રિંઘામ હાઉસમાં ક્વીન, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ...

પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ જાહેર શાહી ભૂમિકાની ફરજો નહિ નિભાવે તો હેરીને વાર્ષિક ૨.૩ મિલિયન પાઉન્ડનું ભંડોળ અટકાવી દેવા પ્રિન્સ ચાર્લ્સે ધમકી આપી છે. પ્રિન્સ...

પ્રિન્સ ચાલ્સ અને પ્રિન્સેસ ડાયેનાના બે પુત્રો વિલિયમ અને હેરી વચ્ચેના સુમધુર મિત્રસંબંધોમાં કડવાશ ક્યાંથી પ્રવેશી તે તપાસનો વિષય છે. પ્રિન્સ હેરીના મોટા...

બ્રિટિશ તાજના છઠ્ઠા ક્રમના વારસદાર પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કલ દ્વારા શાહી પરિવાર છોડી સ્વતંત્ર જીવન જીવવાની જાહેરાત સાથે મોટો આંચકો અપાયો...

પાકિસ્તાનના ડ્રગ માફિયાઓ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી માટે વારંવાર ઉપયોગમાં લેવાતા કચ્છના દરિયામાં ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ), ઇંડિયન કોસ્ટ...

કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાયદામાં ફેરફાર કરાયા બાદ સમગ્ર દેશમાંથી વિરોધના સૂર ઉઠ્યા છે જોકે ગુજરાતમાં વસવાટ કરતા આશરે ૧૦૦૦૦ જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને...

સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) મુસ્લિમોના નાગરિકત્વ માટે ખતરારૂપ હોવાની અફવા વચ્ચે ભારતભરમાં હિંસક વિરોધ પ્રદર્શન ચાલે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું...