સમગ્ર વિશ્વમાં ઉજવણીઓ સાથે ભારતીય ત્રિરંગાની રાષ્ટ્રભાવના છવાઈ

સમગ્ર દેશ અને વિશ્વભરની ભારતીય કોમ્યુનિટીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ભારતના 80મા સ્વાતંત્ર્યદિનની ધ્વજારોહણ સમારંભો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામુદાયિક ઈવેન્ટ્સ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતના 80મા સ્વાતંત્ર્યદિને સમગ્ર દેશમાં લોકો...

શક્તિની સપ્તધારાથી ભારત બનશે મહાશક્તિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં દેશના યુવા ધનને સમાજ અને અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા નિભાવીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું....

ક્વીનના નિવેદનમાં હેરી અને મેગન તરીકે કરાયેલા ઉલ્લેખથી દંપતી શાહી ટાઈટલ્સ ગુમાવી શકે તેવી ચર્ચા ઉભી થઈ છે. સાન્ડ્રિંઘામ હાઉસમાં ક્વીન, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ...

પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ જાહેર શાહી ભૂમિકાની ફરજો નહિ નિભાવે તો હેરીને વાર્ષિક ૨.૩ મિલિયન પાઉન્ડનું ભંડોળ અટકાવી દેવા પ્રિન્સ ચાર્લ્સે ધમકી આપી છે. પ્રિન્સ...

પ્રિન્સ ચાલ્સ અને પ્રિન્સેસ ડાયેનાના બે પુત્રો વિલિયમ અને હેરી વચ્ચેના સુમધુર મિત્રસંબંધોમાં કડવાશ ક્યાંથી પ્રવેશી તે તપાસનો વિષય છે. પ્રિન્સ હેરીના મોટા...

બ્રિટિશ તાજના છઠ્ઠા ક્રમના વારસદાર પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કલ દ્વારા શાહી પરિવાર છોડી સ્વતંત્ર જીવન જીવવાની જાહેરાત સાથે મોટો આંચકો અપાયો...

પાકિસ્તાનના ડ્રગ માફિયાઓ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી માટે વારંવાર ઉપયોગમાં લેવાતા કચ્છના દરિયામાં ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ), ઇંડિયન કોસ્ટ...

કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાયદામાં ફેરફાર કરાયા બાદ સમગ્ર દેશમાંથી વિરોધના સૂર ઉઠ્યા છે જોકે ગુજરાતમાં વસવાટ કરતા આશરે ૧૦૦૦૦ જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને...

સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) મુસ્લિમોના નાગરિકત્વ માટે ખતરારૂપ હોવાની અફવા વચ્ચે ભારતભરમાં હિંસક વિરોધ પ્રદર્શન ચાલે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું...

વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડના ૧૭ વર્ષ બાદ તપાસ પંચનો અહેવાલ જાહેર જનતા સમક્ષ રજૂ થયો છે. તપાસ પંચને શરૂઆતમાં તપાસ પૂર્ણ કરવા માટે છ મહિના અપાયા હતા. જોકે...

આ સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME)ના સાંસદો ચૂંટાઈ આવવા સાથે આ પાર્લામેન્ટ અત્યાર સુધીની સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ સંસદ બની...

પ્રેસિડેન્ટ જહોન માગુફૂલીએ ૯મી ડિસેમ્બરને સોમવારે અગાઉના સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત થયેલા ટાન્ઝાનિયાની આઝાદીના ૫૮ વર્ષની ઉજવણી કરી હતી. મરી મસાલા માટે પ્રખ્યાત ઝાંઝીબાર ટાપૂનું વિલિનિકરણ થતાં તે ટાંગાન્યિકામાંથી ટાન્ઝાનિયા બન્યું હતું. ટાન્ઝાનિયા, ૯...



to the free, weekly Gujarat Samachar email newsletter