પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર સરેરાશ 64 ટકા મતદાન

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થયું. આ તબક્કામાં 9 કેન્દ્રીય પ્રધાનો, બે પૂર્વ મુખ્યપ્રધાનો અને એક પૂર્વ રાજ્યપાલ સહિત 1,600થી વધુ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે....

એક બાર ફિર... એનડીએ જીતી શકે 372, ‘INDIA’ને માંડ 122!

લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે. દરમિયાન એનડીટીવીના પોલ ઓફ પોલ્સના પરિણામ સામે આવ્યાં છે જેમાં એનડીએ ગઠબંધન આગામી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તમામ સર્વે પરિણામનું સામાન્ય તારણ...

આફ્રિકી દેશ કેન્યાની રાષ્ટ્રીય ચૂંટણીના બુધવારે - ૯ ઓગસ્ટે પરિણામ જાહેર થયાના થોડાક જ કલાકોમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. જ્યુબિલી પાર્ટીના રાષ્ટ્રપતિ...

લાલ કિલ્લાની પ્રાચીર પરથી ચોથી વખત તિરંગો લહેરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૂતન ભારતના નિર્માણનો દૃઢ નિર્ધાર વ્યક્ત કરવાની સાથોસાથ ‘ભારત જોડો’નો નારો...

ગુજરાતના રાજકારણમાં લગભગ અઢી દસકા બાદ રાજ્યસભાની ચૂંટણી માટે જામેલા ખરાખરીના જંગમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. ત્રણ બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપના અધ્યક્ષ...

સિક્કિમ સરહદે ડોકાલા નજીક સરહદી વિવાદનાં સાત સપ્તાહ બાદ ભારત-ચીન વચ્ચે તણાવ ઘટવાના બદલે વધ્યો છે. ચીની સેના સરહદ પર જમાવડો કરી રહી હોવાના અહેવાલો બાદ ભારતીય...

ભારતના બીજા ક્રમના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા ઉપરાષ્ટ્રપતિપદની યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી ભાજપનાં નેતૃત્વ હેઠળનાં એનડીએના ઉમેદવાર વેન્કૈયા નાયડુએ કોંગ્રેસના...

રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. બે જ દિવસમાં કોંગ્રેસના છ ધારાસભ્યો પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા છે. આ...

ભ્રષ્ટાચારના મુદ્દે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે છેડો ફાડનાર મુખ્ય પ્રધાન નીતીશ કુમારની સરકારે અપેક્ષા મુજબ જ શુક્રવારે ગૃહમાં ભાજપના સમર્થનથી વિશ્વાસનો...

ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા બાદ રામનાથ કોવિંદે એવી લાગણી વ્યક્ત કરી હતી કે આપણે સહુ એક છીએ. હિંદીમાં પ્રાસંગિક પ્રવચન કરતાં તેમણે કહ્યું...

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આખરે પક્ષ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે. પોતાના ૭૮મા જન્મદિન શહેરના...

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે ૬૫ ટકા કરતાં પણ વધુ મતો મેળવીને જ્વલંત વિજય મેળવ્યો છે. તેઓ ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે ૨૫ જુલાઇએ...



to the free, weekly Gujarat Samachar email newsletter