
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં ત્યારે એમ લાગતું હતું કે, રાજ્યમાં ફરી એક વાર ભાજપ-શિવસેનાની યુતિ સરકારની સહેલાઈથી રચના થઈ જશે પરંતુ જનચુકાદામાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય...
દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે...

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં ત્યારે એમ લાગતું હતું કે, રાજ્યમાં ફરી એક વાર ભાજપ-શિવસેનાની યુતિ સરકારની સહેલાઈથી રચના થઈ જશે પરંતુ જનચુકાદામાં...

એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (‘આસિયાન’)ની ૧૬મી વાર્ષિક સમિટમાં ભારત પ્રભાવશાળી દેશ તરીકે ઉભર્યું છે. બેંગકોકના યજમાનપદે યોજાયેલા ‘આસિયાન’ સંમેલનમાં...

વાવાઝોડા ‘મહા’નો સંકટ પાંચમી નવેમ્બરે પણ ગુજરાત પર તોળાયેલો રહ્યો હતો. ધીરે ધીરે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હતું. રાજ્યના હવામાન વિભાગે આગાહી...

અખંડ ભારતના શિલ્પી અને દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલનું સ્વપ્ન તેમની ૧૪૪મી જન્મજયંતીએ નક્કર હકીકત બન્યું છે. આર્ટિકલ ૩૭૦ને રદ કરતા ઐતિહાસિક નિર્ણયના...

છેલ્લા લાંબા સમયથી સરહદે ભારે ગોળીબાર - તોપમારો કરીને ભારતમાં આતંકવાદીઓ ઘુસાડવા પ્રયત્નશીલ પાકિસ્તાનને ભારતીય સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય...

આ મહત્ત્વપૂર્ણ મુદ્દા વિશે મને લખવા અને તમારા મતદારોની યોગ્ય ચિંતાથી મને માહિતગાર કરવા બદલ આપનો આભાર.તમે જાણો છો તેમ, આ પ્રકારની રેલીઓ પર પ્રતિબંધ લાદવાની...

વિષયઃ ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે કાશ્મીર વિરોધકૂચ અને રેલીહું આપને આ પત્ર મારા મતદારો અને ઉપરોક્ત સૂચિત કૂચ/રેલી સંદર્ભે મારો સંપર્ક કરનારા કેટલાક સંગઠનો...
હું આપને આ પત્ર મારા મતદારો અને સૂચિત કૂચ/રેલી સંદર્ભે મારો સંપર્ક કરનારા કેટલાક સંગઠનો વતી લખી રહ્યો છું. મેં લંડનના મેયરને પણ ૧૭ ઓક્ટોબર ૨૦૧૯ના આ સાથે સામેલ પત્ર દ્વારા તેમના હસ્તક્ષેપ ઈચ્છતી માગણી કરી છે.
મેયર ઓફ લંડન અને લેબર પાર્ટીના અગ્રણી સાદિક ખાને આગામી રવિવાર દીવાળીના દિવસે યોજાનારી ભારતવિરોધી કાશ્મીર કૂચને વખોડી કાઢી છે. આ કૂચમાં અંદાજે ૫૦૦૦થી ૧૦,૦૦૦ દેખાવકારો ભારતીય હાઈ કમિશનની બહાર એકત્ર થવાના છે. ભારતના સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટે હાઈ...
આપણે યુનાઈટેડ કિંગ્ડમમાં વિવિધ કોમ્યુનિટીઓ વચ્ચે ભાગલા ન કરાવીએ પરંતુ, તેમના વચ્ચે આ પગલાંથી એકતાનું સર્જન કરીએ.