સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    ઓમેગા-3 થી ભરપૂર આહાર હૃદયનું આ

    ગત થોડા દાયકાઓમાં વિજ્ઞાનીઓએ પૂરતા પુરાવા આપ્યા છે કે સેચ્યુરેટેડ-સંતૃપ્ત ચરબીનું વધુ પ્રમાણ ધરાવતો ખોરાક હૃદયરોગને આમંત્રણ આપે છે. સંતૃપ્ત ચરબી લગભગ જીવલેણ અરીધમીઆ (હૃદયના અનિયમિત ધબકારા) ઉપરાંત, ડાયાબિટીસ અને એથેરોસ્ક્લેરોસિસ જેવી સમસ્યાઓ સાથે પણ સંકળાયેલી છે. 

    ફિટનેસ અને વર્કઆઉટ સાથે જોડાય

    તંદુરસ્ત જીવનશૈલી માટે લોકો ઘણા પ્રકારના વર્કઆઉટ ટ્રેન્ડ અપનાવે છે. લોકો ફિટ રહેવા માટે વિવિધ ધોરણો અને પ્રિસ્ક્રિપ્શનોનું પણ પાલન કરે છે. જેમ કે, દિવસમાં 10 હજાર પગલાં ચાલવા, કસરત શરૂ કરતાં પહેલા લાંબા સમય સુધી બોડી સ્ટ્રેચિંગ કરવું, ઈજાના જોખમને ટાળવા માટે તીવ્ર વર્કઆઉટ પછી બરફ ઘસવો, લાંબા સમય સુધી દોડવાથી તેમના ઘૂંટણને નુકસાન થવાની માન્યતા વગેરે. સામાન્ય રીતે લોકો આ ફિટનેસ ફંડાને સાચા માને છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોનો અભિપ્રાય અલગ છે.

    ગરમીના દિવસો હોય કે ઠંડીના, શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જળવાવું જરૂરી છે. ખાસ તો, ઉનાળાની ઋતુમાં જો માથાનો દુખાવો કે પછી ચક્કરનો અનુભવ થતો હોય તો આ સંકેત શરીરમાં પાણીની ઉણપનો હોઈ શકે છે. પૂરતું પાણી ન પીવાથી થાક લાગી શકે છે. માંસપેશીઓ જકડાઈ શકે છે. શરીરમાં પાણીની ઊણપનું અત્યંત સામાન્ય લક્ષણ મોઢું સુકાવું કે યુરિનનો રંગ બદલાવો છે. સામે પક્ષે જો પૂરતું પાણી પીવો છો તો મૂડ સારો રહે છે, મગજ ઝડપથી કામ કરે છે. એકાગ્રતા વધે છે. જો તમે ઓછું પાણી પીઓ છો તો આ રીતો તમારા માટે મદદકર્તા છે.

    હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શનની ગોળી કે દવાઓ લેવાનો સારો સમય કયો કહેવાય તે માટે મતમતાંતર છે. કેટલાક માને છે કે બીપીની ગોળીઓે લેવા માટે સવારનો સમય યોગ્ય ગણાય જ્યારે કેટલાકના મતે રાતનો સમય વધુ લાભદાયી છે. હવે સંશોધકોએ લગભગ 47,000 પેશન્ટ્સ પર પાંચ ટ્રાયલ્સના ડેટાના આધારે યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસ 2024 સમક્ષ રજૂ કરેલા તારણોમાં જણાવ્યું છે કે બીપીની દવા સવારે કે રાત્રે લેવાથી કોઈ ફરક પડતો નથી.

    નાની વયે ટાલ, ઉંદરી કે હોય વાળન

    સ્ત્રી હોય કે પુરુષ નાની વયે ટાલ તથા વાળના અન્ય રોગો (એલોપેસીયા)નો પ્રશ્ન આજકાલ જટિલ બની રહ્યો છે. ડો. રોહિત શાહે આ સમસ્યાઓ અંગે સંશોધન કરીને www.alopeciacure.com વેબસાઈટ ડેવલપ કરી છે, જે આજે વિશ્વના સર્ચ એન્જીનમાં છવાયેલી છે.

    નિધિ હોસ્પિટલઃ બેસ્ટ ક્વોલિટ

    અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી નિધિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ એટલે બેસ્ટ ક્વોલિટી હેલ્થકેર સર્વિસનું સરનામું કહી શકાય. કન્સલટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપીક સર્જન ડો. સુનીલ પોપટ (MS, FRCS (Edin.), FIAGES, FICS (US), FAIS, FALS, FMAS, EFIAGES, FAGIE) દ્વારા 2008માં સ્થપાયેલી નિધિ હોસ્પિટલ NABH અને ISO 9001 2015 એક્રેડિટેશન ધરાવે છે. 

    આશુ ક્લિનિક: જ્ઞાન અને અનુભવનો...

    અમદાવાદના સૌથી શ્રેષ્ઠ ડેન્ટિસ્ટ્સમાં સ્થાન ધરાવતા ડો. મનીષ શાહ સુંદર સ્મિતનું સર્જન કરવામાં નિષ્ણાત છે. 1998માં ગવર્ન્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ઉત્કૃષ્ટ જ્ઞાન અને વિશાળ અનુભવ મેળવ્યા બાદ તેમણે શરૂ કરેલું આશુ ક્લિનિક આજે ડેન્ટલ ટ્રિટમેન્ટ ક્ષેત્રે આગવી નામના ધરાવે છે. 

    હેલ્થ ટિપ્સઃ પાણીની ઊણપ શરીરમ

    ગરમીના દિવસો હોય કે ઠંડીના, શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જળવાવું જરૂરી છે. ખાસ તો, ઉનાળાની ઋતુમાં જો માથાનો દુખાવો કે પછી ચક્કરનો અનુભવ થતો હોય તો આ સંકેત શરીરમાં પાણીની ઉણપનો હોઈ શકે છે. પૂરતું પાણી ન પીવાથી થાક લાગી શકે છે. માંસપેશીઓ જકડાઈ શકે છે. શરીરમાં પાણીની ઊણપનું અત્યંત સામાન્ય લક્ષણ મોઢું સુકાવું કે યુરિનનો રંગ બદલાવો છે. સામે પક્ષે જો પૂરતું પાણી પીવો છો તો મૂડ સારો રહે છે, મગજ ઝડપથી કામ કરે છે. એકાગ્રતા વધે છે. જો તમે ઓછું પાણી પીઓ છો તો આ રીતો તમારા માટે મદદકર્તા છે.

    હાઈ બ્લડ પ્રેશરની ગોળી લેવાનો...

    હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શનની ગોળી કે દવાઓ લેવાનો સારો સમય કયો કહેવાય તે માટે મતમતાંતર છે. કેટલાક માને છે કે બીપીની ગોળીઓે લેવા માટે સવારનો સમય યોગ્ય ગણાય જ્યારે કેટલાકના મતે રાતનો સમય વધુ લાભદાયી છે. હવે સંશોધકોએ લગભગ 47,000 પેશન્ટ્સ પર પાંચ ટ્રાયલ્સના ડેટાના આધારે યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસ 2024 સમક્ષ રજૂ કરેલા તારણોમાં જણાવ્યું છે કે બીપીની દવા સવારે કે રાત્રે લેવાથી કોઈ ફરક પડતો નથી.

    તંદુરસ્તીનું વિજ્ઞાનઃ દિવસના...

    સવારે જાગ્યા પછી બધાને તાજગી સારી લાગે છે, પરંતુ કાયમ આવું થતું નથી. જોકે, નિષ્ણાતો કહે છે કે રૂટિનમાં થોડો જ ફેરફાર કરીને તમે દિવસની સારી શરૂઆત કરી શકો છો. જેમ કે, એલાર્મને પથારીથી થોડે દૂર રાખો, જેથી બંધ કરવા માટે પથારીમાંથી ઊભા થવું પડે. તેનાથી ઊંઘની આળસ દૂર થશે. આવી જ બીજી કેટલીક ટિપ્સ જોઇએ, જે તમારી લાઇફસ્ટાઇલને વધુ તંદુરસ્ત બનાવશે...