સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ભવ્ય આમ્રોત્સવ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની 134મી જન્મ જયંતીની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.

    પારસી સમાજ કરી રહ્યો છે સૌથી મ

    વર્લ્ડ ઝોરોસ્ટ્રીયન ઓર્ગેનાઇઝેશન (WZO) ટ્રસ્ટ ફંડ્સના અધ્યક્ષ દિનશા તંબોલીએ જણાવ્યું છે કે જો વર્તમાન પરિસ્થિતિ જ ચાલુ રહેશે, તો ભારતમાં પારસી વસ્તી વર્ષ 2101 સુધીમાં ઘટીને 10,000 થી ઓછી થઈ શકે છે. તેમણે મુંબઈમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. ‘પારસી સમુદાય: વસ્તી વિષયક વાસ્તવિકતાઓ અને પરિણામી ગરીબી’ વિષય પર પ્રેઝન્ટેશન આપતા તંબોલીએ નોંધ્યું હતું કે વૃદ્ધો પર વધતી નિર્ભરતા, આરોગ્ય સમસ્યાઓ, બેરોજગારી અને પર્યાપ્ત નાણાકીય સહાય પદ્ધતિઓના અભાવને કારણે સમુદાયના નબળા વર્ગોમાં ગરીબી વધી છે. તેમણે ભાર મૂક્યો હતો કે, લોકપ્રિય માન્યતાથી વિપરીત, સમગ્ર પારસી સમુદાય આર્થિક રીતે સમૃદ્ધ નથી.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ (સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ) દ્વારા GCSEમાં ગુજરાતી ભાષાના વિષયની પરીક્ષાઅો જળવાઇ રહે તે માટે ચર્ચા વિચારણા અને ભાવિ આયોજનો કરવા માટે તા. ૩૦-૧૦-૧૫ના રોજ સાંજે ૭થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો, મીડેક્ષ, HA3 8LUખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    GHS પ્રેસ્ટન દ્વારા સામૂહિક સત્યનારાયણ કથા

    ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, સેવા અને સામાજિક મેળાવડામાં સામેલ થઈ શકે તે માટે પવિત્ર અધિક માસમાં વિવિધ ધાર્મિક અને કોમ્યુનિટી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શનિવાર, 23 મે 2026ના બપોરે કેન્દ્રમાં આયોજિત સત્યનારાયણ સમૂહ કથામાં 35 યજમાનોએ કથા અને પૂજામાં ભાગ લીધો હતો. કથાવિધિ પૂજારી જિજ્ઞેશભાઈ દ્વારા કરાવાઈ હતી જેમણે સત્યનારાયણ કથાના મહત્ત્વ, કથા તેમજ કથા કરવાના આધ્યાત્મિક લાભ વિશે સમજ આપી હતી. આરતી સાથે કથાનું સમાપન કરાયું હતું અને ભાવિકોને પ્રસાદ વહેંચાયો હતો.

    ટોરન્ટો બીએપીએસ મંદિરની મુલા

    ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલે કેનેડા પ્રવાસ દરમિયાન 26 જૂનના રોજ ટોરન્ટોમાં શ્રી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે મુલાકાત લીધી હતી.

    ચારુસેટ યુનિવર્સિટીના વાઈસ ચ

    મધ્ય ગુજરાતમાં આવેલા રાજ્યના ટોચના શિક્ષણ સંસ્થાન ચારુસેટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. અતુલભાઈ એમ. પટેલ 3 જૂનથી યુકેના મુલાકાતે આવી રહ્યા છે. સૌપ્રથમ તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સેઇડ બિઝનેસ સ્કૂલ ખાતે ધ ફ્યુચર ઓફ હાયર એજ્યુકેશન સમિટ 2026 (FOHE26)માં ભાગ લેશે.

    બીએપીએસની ચારમાંથી બે રવિ સભા...

    ઈરાન-ઇઝરાયેલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા પ્રતિબંધો બાદ દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને સીએનજીની તંગી વચ્ચે હવે તેની અસર ધાર્મિક સંસ્થાઓમાં પણ જોવા મળી રહી છે. બીએપીએસ સંસ્થાએ ઇંધણ અને વીજળી બચત માટે 11 મહત્ત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે.

    સંસ્થા સમાચાર (અંક 06 જૂન 2026)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...