
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર એક વધુ ફિલ્મ તૈયાર થવા જઇ રહી છે, અને આ ફિલ્મમાં અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ મુખ્ય ભૂમિકા નિભાવશે. ગજેન્દ્ર ચૌહાણ બી. આર....
દક્ષિણ ભારતીય ફિલ્મ-ઉદ્યોગના સુપરસ્ટાર મોહનલાલની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે, તાજેતરમાં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને હવે તેમને ભારતીય સેનાએ સન્માનિત કર્યા છે. મોહનલાલ ભારતીય સેનાની ટેરીટોરીયલ આર્મીના...
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા જો વિદેશ જવા ઇચ્છતા હોય તો બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર, પહેલાં તેમણે 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિએ અદાલતને કહ્યું હતું કે તેઓ અમેરિકાના લોસ એન્જલસ અને અન્ય દેશોમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર એક વધુ ફિલ્મ તૈયાર થવા જઇ રહી છે, અને આ ફિલ્મમાં અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ મુખ્ય ભૂમિકા નિભાવશે. ગજેન્દ્ર ચૌહાણ બી. આર....
બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાને તેના બર્થ ડેના એક દિવસ બાદ ૧૫મી માર્ચે સોશિયલ મીડિયાને અલવિદા કરી દીધું છે. આમિર ખાને ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું...
બોલિવૂડ સ્ટાર આમિર ખાનની અપકમિંગ મૂવી ‘કોઈ જાને ના’નું સોંગ ‘હર ફન મૌલા...’ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સોંગમાં આમિર ખાન અને આઇટેમ ગર્લ એલી અવરામની સિઝલિંગ...
ભારતીય ક્રિકેટ ટીમનો પેસ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ એન્કર સંજના ગણશને સોમવારે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા.
આ વર્ષના ‘બાફ્ટા’ એવોર્ડ્ઝ માટેના ફાઇનલ નોમિનેશન્સ મંગળવારે જાહેર કરાયા છે, જેમાં આદર્શ ગૌરવે રમિન બહરાનીની ‘ધ વ્હાઇટ ટાઇગર’ ફિલ્મમાં દમદાર પરફોર્મન્સ...
યશરાજ ફિલ્મ્સે આ વર્ષે પાંચ ફિલ્મ રીલિઝ કરવાની તૈયારી કરી લીધી છે.
ઓટીટીની દુનિયામાં તહેલકો મચાવી દેનારી ‘સ્કેમ 1992ઃ ધ હર્ષદ મહેતા સ્ટોરી’ રજૂ કરનાર દિગ્દર્શક હંસલ મહેતાએ હવે સિરીઝની બીજી સિઝન માટે કમર કસી છે. પ્રતીક ગાંધી તરીકે હિન્દી સિનેમાને પ્રોમિસિંગ સ્ટાર આપનારા નેશનલ એવોર્ડ વિજેતા હંસલ મહેતા બીજી સિઝનમાં...
સારા અલી ખાન સતત લાઇમલાઇટમાં રહે છે. હવે તેની પર્સનલ લાઇફની ચર્ચા થઈ રહી છે. વેલેન્ટાઇન્સ ડે પર સારાએ સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય દેવેરકોંડા સાથેનો તેનો...
જ્હોન અબ્રાહમે તેની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ માટે શૂટિંગ શરૂ કર્યું છે તે સાથે જ આ સમાચાર સોશિયલ મીડિયામાં છવાઇ ગયા છે. વાત એમ છે કે તેણે ઇન્ટરનેટ પર એક...
બોલીવુડ સંગીતની સુવિખ્યાત બેલડી કલ્યાણજી આણંદજીના પદ્મશ્રી આણંદજીભાઇની બીજી માર્ચના રોજ ૮૮મી વર્ષગાઠ નિમિત્તે અભિનંદન પાઠવી એમની સંગીતભરી સફરની મોજ માણીએ.