‘તમારો ફોન મુંબઈમાં ખોવાયો છે?’ અચાનક મોડી રાત્રે ફોન આવ્યો ને સ્વપ્નેશ ગભરાયો, ‘મારો ફોન ખોવાયો છે એની ખબર વળી કોને હશે?’ એના મનમાં પ્રશ્ન ઊઠ્યો... ‘હા, હા... મારો ફોન તો ખોવાયો છે, પરંતુ આપ કોણ? અને આપની પાસે ઓસ્ટ્રેલિયાનો મારો આ ઘરનો નંબર...
ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસમાં એક પંક્તિ લખી છેઃ પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ... અર્થાત્ બીજાની મદદ કરવી, બીજાની ભલાઈ માટે કાર્ય કરવું એ સૌથી મોટો ધર્મ છે.
‘છેલ્લા દાયકામાં ગુજરાતમાં કલા દસ્તાવેજીકરણના ક્ષેત્રમાં જે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે તે શ્રી રમણિકભાઈ ઝાપડિયાની અથાક મહેનત અને દૂરંદેશીતાને કારણ છે.’ આ શબ્દો લખ્યા છે વલ્લભ વિદ્યાનગરસ્થિત મારા વર્ષોજૂના સ્વજન કલાના ઉપાસક શ્રી કનુભાઈ પટેલે....
‘તમારો ફોન મુંબઈમાં ખોવાયો છે?’ અચાનક મોડી રાત્રે ફોન આવ્યો ને સ્વપ્નેશ ગભરાયો, ‘મારો ફોન ખોવાયો છે એની ખબર વળી કોને હશે?’ એના મનમાં પ્રશ્ન ઊઠ્યો... ‘હા, હા... મારો ફોન તો ખોવાયો છે, પરંતુ આપ કોણ? અને આપની પાસે ઓસ્ટ્રેલિયાનો મારો આ ઘરનો નંબર...
‘તમે અહીં આવેલા લોકો પૈકીના ત્રણ દર્દીના નામ લઈને અથવા એમના ચહેરા યાદ કરીને પ્રાર્થના કરો કે ધન્વન્તરી ભગવાનની કૃપાથી એમના શરીરના જે રોગો છે તે દૂર થઈ જાય.’ રોજ સાંજે પ્રાર્થનામાં પાંચ મિનિટના સમયે સંસ્થાના ડોક્ટરે કહ્યું
‘મારી તો કિશોરાવસ્થા હતી, તે દિવસે સવારે ઘરમાં ને પડોશમાં બધા વાતો કરતા હતા કે કટોકટી જાહેર થઈ...’ ‘અમારી વિદ્યાર્થી અવસ્થાના એ દિવસો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેનો અમારો છુપો સંઘર્ષ અમારા માટે અમૂલ્ય સંભારણા છે...’ ‘મારે તો મારી દીકરીના...
‘મારે ગાંધીજીના જીવન વિશે જાણવું છે એટલે હું આ ટ્રેનમાં જવાનો છું.’ માત્ર ૧૨ વર્ષની ઊંમરના કિશોર મીતે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને એક મુલાકાતમાં આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે સહુને રાજીપો થયો હતો.
‘હું અભણ છું કારણ કે અમારી ભણવાની ઊંમરે આટલી જાગૃતિ નહોતી પરંતુ મારા બાળકોને મેં થોડુંઘણું ભણાવ્યા છે. હવે આ પૌત્રને તો મારે ડોક્ટર કે એન્જિનિયર જ બનાવવો છે.’ આ શબ્દો છે ગુજરાતના પૂર્વપટ્ટીના આદિવાસી વસતિ ધરાવતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના...
‘અમે દેવકા રહેતા, દર મહિને ખરીદી માટે બા રાજુલા જાય, મને સાથે લઈ જાય. આઠ કિલોમીટરનું અંતર, પણ બસની ટીકીટના ૪૦ પૈસા બચાવવા બા જાતે ચાલે ને મને પણ ચલાવે. આવવાનું પણ એમ જ. મુસાફરી દરમિયાન બા મને સંતોની-શૂરવીરોની કથાઓ અને ધાર્મિક વાર્તા સંભળાવતા....
‘અરે મોતીકાકા કેમ દેખાતા નથી, ક્યાં ગયા?’ બેન્ડ વગાડી રહેલા વાદકો તરફ જોઈને શહેરના જાણીતા એડવોકેટ અને જાગૃત જન સંસ્થાના સ્થાપક અશોક દામાણીએ પૂછ્યું તો જવાબ મળ્યો કે... ‘સાહેબ અહીં જે વગાડે છે તે બધા જ મોતીકાકા તો છે!’
‘સાહેબ વધારાના પૈસા લઉ તો ભગવાન રાજી ના રહે...’ ગામડાગામના પહાડોમાં વસનારા પદમસિંહ ઠાકુરે કહ્યું. અમદાવાદથી ધ્વનિ, સ્તુતિ, કક્ષા, ચાહત, રુદ્રી, કવિશ અને તેમના ઘરના વડીલો નિયમિત રીતે ગુજરાતમાં અને ગુજરાત બહારના વિસ્તારોમાં પ્રવાસ કરવા છેલ્લા...
‘લગ્નજીવનના ૫૭ દિવસો પસાર થાય ત્યાં પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થતાં આપણે સમાજમાં જોયા છે ત્યારે ૫૭ વર્ષનું દામ્પત્યજીવન પ્રસન્ન બનીને માણવું એ જ સ્વયં એક ઉત્સવની ઘટના છે.’ કવિ અને કાર્યક્રમ સંચાલક તુષાર શુક્લે ભાવનગરમાં એક પારિવારિક પ્રસંગે પ્રવચન...
‘તમે ચમત્કારમાં માનો છો? એમ જો કોઈ પૂછે તો હું કહું કે હા, કારણ કે મારી સામે અત્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય ગાઈ રહ્યા છે.’ કાર્યક્રમ સંચાલક અંકિત ત્રિવેદીએ...