
પશ્ચિમી દુનિયામાં કમાવાની તકો અને જીવવાની સુખ-સગવડોથી આકર્ષાઈને ભારતીયો મોટી સંખ્યામાં આવ્યા અને સ્થાયી થયા. આમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધારે છે. અમેરિકામાં...
સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...
દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

પશ્ચિમી દુનિયામાં કમાવાની તકો અને જીવવાની સુખ-સગવડોથી આકર્ષાઈને ભારતીયો મોટી સંખ્યામાં આવ્યા અને સ્થાયી થયા. આમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધારે છે. અમેરિકામાં...

Veterans have been providing vital assistance to the country’s frontline workers ever since the outbreak of the coronavirus pandemic. From delivering essential...

હોંગ કોંગના ૩ મિલિયન રહેવાસીઓને યુકે આવવા અને સ્થિર થવાની પરવાનગી આપવાની જાહેરાત કરીને બ્રિટને તેના મનની મોટાઈ-ઉદારતા અને સંવેદના દર્શાવી છે. તમે હોંગ...

લદ્દાખ સરહદે હાલ પૂરતું બંને બાજુનું લશ્કર પાછું હટ્યું હોવાને કારણે ભારત-ચીન સંબંધોમાં તંગદિલી ઘટ્યાનું અનુભવાય છે, પણ ૧૯૬૨ના ચીની આક્રમણના અનુભવને જોતાં...

‘અરે, અમે પ્રાઈમરી સ્કૂલમાં હતા ત્યારે સ્કૂલમાં ગુરુપૂર્ણિમા ઉજવાતી અને જે આનંદ આવતો, તે આનંદ પછીના અભ્યાસ દરમિયાન તો ક્યારેય માણ્યો જ નહીં.’ ઝલક એની એક...
ગુજરાતમાં એક કહેવત જાણીતી હતીઃ ‘ઉતર્યા મહી તો થયા સહી’. મહી નદીનાં કોતરો પસાર કરો તો સહીસલામત રહો. આ કોતરોમાં માથાભારે લોકો સંતાઈને શાસકોની પરવા વિના કરવું હોય તે કરતા. આને કારણે બોરસદ તાલુકો જે મહીકાંઠાનું મથક તે બોરસદમાં અંગ્રેજ અમલમાં ફોજદારી...

અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો - આ ચાર માસના સમૂહને હિન્દુ કેલેન્ડરમાં ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. આ ચાતુર્માસમાં ઉપવાસ આદિ કરીને તપ કરવાનું શાસ્ત્રોમાં...

૬૦,૦૦૦ યુગાન્ડન એશિયનોની હકાલપટ્ટી ક્રુર સરમુખત્યાર ઇદી અમીને કરી હતી એની આ ૪૮મી વર્ષગાંઠ છે. એ હાલાકીની યાદ પહેલા ક્યારેય ન હતી એના કરતા હાલ વધુ સુયોગ્ય...
અનુકૂલન - પરિસ્થિતિને વશ થવાની આવડત માનવીમાં એવી તો વિકસી ગઈ છે કે કોઈ પણ પરિસ્થિતિને તાબે થઈને જીવતા શીખી જાય છે. એટલે જ તો ડાયનાસોર ખતમ થઇ ગયા પણ માનવજાત વિકસતી જ ગઈ. લાખો વર્ષોની ઉત્ક્રાંતિ બાદ આજે આપણે જ્યાં પહોંચ્યા છીએ તેનાથી એવી આવડત...

Schools, as we all know, are very important to children’s overall development. Very few children have been directly affected by Covid-19, but many have...