સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...

નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરાષ્ટ્ર-સંગ્રામ

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

રાજસ્થાનમાં તાજા રાજકીય ઉહાપોહ વચ્ચે ધારાસભ્યોની ખરીદીના કથિત સોદાઓનું ફોન ટેપિંગ બહાર આવ્યું અને એમાં કેન્દ્રના એક પ્રધાનનો અવાજ ચર્ચામાં આવ્યો કે મામલો...

(ગતાંકથી ચાલુ...) તસંગ-જોગ પર આક્રમણ એ ચીની ધૂર્તતા અને દુષ્ટતાનો પહેલો આંખ ખોલી નાખે તેવો ગંભીર પરચો હતો. પંજાબી સૈનિકોએ તેનો તગડો મુકાબલો કર્યો અને ચીનાઓના...

આ મહાન શતાયુ વ્યક્તિત્વ વિશે ઘણું લખાયું છે, બોલાયું છે અને લખાતું-બોલાતું રહેશે. તેઓ ૯૮ વર્ષના હતા ત્યારે મુંબઈ મિરર દ્વારા કોઈ પણ સ્થળના સૌથી વયોવૃદ્ધ...

નગીનદાસ સંઘવીના નિધનના સમાચારે મને ઘણો દુઃખી કર્યો છે. હું તેમને સૌ પહેલા લગભગ ૪૦ વર્ષ પૂર્વે ઉષા મહેતાની ઓફિસમાં મળ્યો હતો અને તત્કાળ તેઓ હૃદયમાં વસી...

‘બે-ત્રણ દિવસ ઉપવાસ કર્યા પછી ભોજનમાં તૂટી ન પડાય, સુપાચ્ય આહાર અને પ્રવાહીથી આરંભ થાય.’ લોકડાઉનમાંથી ધીમે ધીમે અનલોકની સ્થિતિમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે...

ભારતના સૌથી પ્રતિષ્ઠિત રાજકીય વિશ્લેષકોમાં એક પ્રોફેસર નગીનદાસભાઈ સંઘવીનું ૧૦૦ વર્ષની વયે ગુજરાતના સુરત શહેરમાં રવિવાર ૧૨ જુલાઈએ દુઃખદ નિધન થયું છે. ઘણા...

ભારતના ભાગલા ટાણે ફાટી નીકળેલાં કોમી તોફાનોમાં માલમિલકત ઉપરાંત સ્ત્રીઓની પણ લૂંટ ચાલી: આવી અભાગી સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ માટે લાહોરમાં રહીને ભગીરથ કામ કરનાર...

અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. લોકો તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે. આપણી બધાની ઇચ્છા છે કે બિગ-બી...



to the free, weekly Gujarat Samachar email newsletter