આપણા મંદિરોઃ એક વૈજ્ઞાનિક સત્ય

અમારા દેશમાં થોડા દિવસ પહેલાં એક બહુ જ નજીકના મિત્રની દીકરીને શુભ પ્રસંગમાં મળવાનું થયું. સલોની રાવ સ્પેનમાં રહે છે. અવારનવાર ફોનમાં પણ વાતચીત થતી હોય. એક વાર મારો અવાજ બહુ જ ઢીલો હતો. મને પૂછે છેઃ કારણ? મેં કહ્યું કે એકલવાયું લાગે છે અને કોઈપણ...

જેન-ઝી સમાજ-બદલાવનો કેવો સંકેત છે?

આજકાલ જેન-ઝીની ચારેતરફ ચર્ચા છે. બૌદ્ધિક જગત તો એટલું પ્રભાવિત થઈ ગયું છે કે તેમાં ભારત સહિત દુનિયા આખીના પરિવર્તનની આગાહી કરવા માંડ્યુ છે. આમેય આપણાં બૌદ્ધિકો, રાજકારણીઓ, સાહિત્યકારોની નજર પશ્ચિમ તરફ રહી છે. આલોચકો કહે છે કે સંવિધાન પણ 1937માં...

‘મેં આ પ્રયત્નને સત્યના પ્રયોગો એવું પહેલું નામ આપેલું છે. આમાં સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જશે, પણ મારે મન સત્ય...

મિત્રો, વતનની વાત આવે તો આપણે સ્મૃતિઓની દુનિયામાં ખોવાઇ જઇએ. તમને થશે આજે અચાનક વતનની યાદ આવવાનું કાંઇ કારણ? જી...હા...વતનની યાદોં તો દિલના એક ખૂણામાં...

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વારંવાર જુદાં જુદાં શબ્દોમાં કહેતા કે ‘Whatever I have achieved in my political field is the direct result of my experiments...

આપણા રાષ્ટ્રપિતા ગાંધી બાપુની બીજી ઓક્ટોબરે જન્મ જયંતિ છે ત્યારે ગાંધી ભક્ત માંધાતા સમાજના સેવાભાવી અને માતૃભાષા પ્રેમી ચંદ્રકલાબહેન નારણભાઇ પટેલના અનુદાનને...

એમનું બાળપણનું નામ હેમા હતું, કુંદનલાલ સાયગલ માટે એમને અપાર આદર હતો, હિન્દી સિનેમામાં પાર્શ્વગાયિકા, સંગીત નિર્દેશક (આનંદ ધન નામે) અને ફિલ્મ નિર્માતા તરીકે...

લંડનમાં અમે ૭૦ના દાયકામાં સીધા જ ગુજરાતથી લંડન આવેલા. પતિશ્રી તબીબ એટલે સ્કોટલેન્ડની હોસ્પિટલના ડોકટર કવોટરમાં ધામા નાખવા પડેલા. એબરડીન નજીક સ્ટ્રાકાથ્રો હોસ્પિટલની ચારેયકોર ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ને જવના ખેતરો દેખાય. ગુજરાતના આણંદ શહેરના મેળાવડાને...

સુશાંતસિંહ રાજપૂત નામે મુંબઈ વસવાટ કરનારા બિહારના યુવક અભિનેતાએ આપઘાત કર્યો કે પછી તેને મારી નાખવામાં આવ્યો તેની રોજેરોજની ચર્ચા હજુ અટકી નથી. પણ તેની...

• પાંચમી જૂનના ત્રણ કેન્દ્રીય અધ્યાદેશો સામે પંજાબના મુખ્ય પ્રધાનનો વડા પ્રધાન સમક્ષ વિરોધ • વિધાનસભા અને લોકસભામાં અલગ અલગ ભૂમિકાવાળા અકાલી દળને પાછળથી...

આગામી શુક્રવાર - ૧૮ સપ્ટેમ્બરથી અધિક માસ શરૂ થઇ રહ્યો છે. અધિક માસ દર ત્રણ વર્ષે એક વાર આવે છે, પણ ૧૯ વર્ષ પછી અધિક આસો મહિનો આવ્યો છે એટલે કે આ વર્ષે...

પિતૃ પક્ષના સમાપન સાથે જ ૧૮ સપ્ટેમ્બરથી આસો મહિનાનો અધિક માસ શરૂ થઇ રહ્યો છે. આમ આ વર્ષે અધિક માસના કારણે પિતૃ પક્ષ પછી નવરાત્રિ પર્વનો પ્રારંભ થશે નહીં....



to the free, weekly Gujarat Samachar email newsletter