સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...

નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરાષ્ટ્ર-સંગ્રામ

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

યુગાન્ડામાંથી એશિયનોની ૪૮ વર્ષ પહેલા હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેઓ ખાલી ખિસ્સે ઈંગ્લેન્ડમાં આવ્યા, સખત પરિશ્રમ કર્યો અને હવે તેમની અદ્ભૂત સફળતા માટે તેમની...

પદ્મભૂષણ - પ્રાપ્ત ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ વળી ટોપલીમાં બેઠેલા સાપને છંછેડ્યો છે. વિવાદ અને કોઈ તર્ક વિનાનો વિવાદ જ્યારે છેડવામાં આવે ત્યારે આવું બને...

ઘણા લાંબા સમયથી લોહાણા કોમ્યુનિટીના અનેક સભ્યો તેમજ વ્યાપકપણે બ્રિટિશ ભારતીય સમુદાયની એવી લાગણી રહી હતી કે આપણે યુકેમાં ખુદને પ્રસ્થાપિત કરવામાં અદ્ભૂત...

તમે યોગ કરો છો એવું કોઈ પૂછે એટલે પહેલો વિચાર આસનોનો જ આવેને? પરંતુ ખરેખર એવું નથી. યોગ એટલે આસન એવી પ્રચલિત માન્યતા કરતાં યોગની વ્યાખ્યા અનેકગણી ગહન અને...

કોવિડ-૧૯ની મહામારી દરમિયાન આપણામાંથી કોઈએ સ્વજન ગુમાવવાની પીડા અનુભવી ન હોય ત્યાં સુધી વિવિધ કોમ્યુનિટી સંસ્થાઓ દ્વારા શોકાતુર પરિવારજનોને જે અભૂતપૂર્વ...

ભગવાને જ્યારે પિતાની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઊભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના...

ક્યારેક પીચ સારી ન હોય, બોલર ખતરનાક હોય ત્યારે બેટ્સમેને શું કરવું જોઈએ? ક્રિકેટના શોખીન લોકો જાણે છે કે આવા સમયે બેટ્સમેન વિકેટ ટકાવી રાખવાની કોશિશ કરે છે. જો બેટિંગ કરતી ટીમની વિકેટ ટકી જાય તો રન પણ બને છે. સાંજનો સમય હોય, પીચ ધીમી થઇ ગઈ હોય...

કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી અને હિંદુરાષ્ટ્રમાંથી સેક્યુલર વાઘા ચડાવીને ચીનની સોડમાં ઘૂસેલું નેપાળ હવે બેપાંદડે થવા માંડ્યું છે: એણે બંધારણમાં સુધારો...



to the free, weekly Gujarat Samachar email newsletter