તમારી જાતને પ્રોત્સાહિત કે પ્રેરિત કેવી રીતે કરશો?

કોઈ પણ બાબતે વાસ્તવિકતા સર્જાય તે પહેલા તે માટેનું સ્વપ્ન નિહાળવું આવશ્યક હોય છે. તમારા સ્વપ્નની કલ્પનાની સાથે રહેવું હોય ત્યારે તમે તેના માટે પ્રેરિત રહો અથવા પ્રોત્સાહિત રહો તે શીખ્યા સિવાય અશક્ય બની રહે છે. તમે પ્રોત્સાહિત રહો તે માટે તેમજ...

પ્રવાસી પત્રકારત્વ, ઓળખ અને સ્વાતંત્ર્યચેતના

આજે પાંચમી મે 2026ના રોજ આપણે સૌ સોનેરી સંગતમાં ‘ગુજરાત સમાચાર’ના 54મા સ્થાપના દિનની ઉજવણી માટે ભેગા થયા છીએ. સી.બી. આપની આ યાત્રા ‘સંગ સંગ ભેરુ તો સર થાય મેરુ’ના મંત્રથી શરૂ થઈ હતી. બહુજન હિતાય, બહુજન સુખાયની ભાવના સાથે આપ અને આપની ટીમે જે...

ટ્રમ્પનું પાગલપણું સમગ્ર વિશ્વતખ્તા પર દેખાઈ-છવાઈ રહ્યું છે. ટ્રમ્પને સત્તા પર આવ્યાને તો હજું એક વર્ષ પણ થયું નથી, પરંતુ તેમણે માત્ર અમેરિકામાં જ નહિ,...

ગુજરાતી કવિતાનું પ્રભાત નરસિંહના ‘પદે પદે ઊઘડે છે’ માત્ર નરસિંહની જ નહીં પણ સમગ્ર ગુજરાતી મધ્યકાલીન કવિતા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનાં પદોથી ધબકે છે. નરસિંહે...

ભારતની આઝાદીના આંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું, પરંતુ જ્યારે દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી તો તેઓ તેની ઉજવણીમાં સામેલ થયા નહોતા. સ્વતંત્રતા...

હા. આજકાલ શ્રાવણ મહિનો ચાલે છે. શિવ, શ્રીગણેશ, શ્રીકૃષ્ણ અને બીજા દેવી-દેવતાઓ પ્રત્યે ભક્તિનું ઘોડાપૂર દેખાય છે. મંદિરોમાં ભીડ, યજમાન પંડા-પૂજારીઓની મોસમ,...

પેરિસની સાંકડી ગલીઓમાં છાપું વેચતો ફેરિયો બૂમો પાડે છે ‘આજની તાજા ખબર! યુદ્ધ પૂરું થયું... પુતિને માફી માંગી’ આમ પોતાની વ્યંગાત્મક આગવી રીતે છાપું વેચતા...

ટેરિફ ટ્રમ્પ હવે સતત મગજનું સંતુલન ગુમાવી રહ્યા છે. આપણે એક બાબતે સ્પષ્ટ થવું રહ્યું કે ટેરિફ્સની બાબતે તેમજ અમેરિકા અને કેટલાક દેશો વચ્ચે રહેલી મોટી ખાઈ...

ઓગસ્ટમાં ‘વંદે માતરમ’નું સ્મરણ કોને ના થાય? એક સરસ નવલકથા, એક જીવંત સૂત્ર, એક ઐતિહાસિક રાષ્ટ્રીય ગીત અને ‘વંદે માતરમ્’ નામે, એક નહિ, ચાર અખબારો. તેમાંના...

રક્ષાબંધન, આ શબ્દ સાંભળતાં જ મનમાં એક મીઠી લાગણી ઉભરી આવે છે. આ ફક્ત એક તહેવાર નથી, પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, મસ્તી અને બાળપણની યાદોનું એક જીવંત કનેક્શન...

241 વર્ષ અગાઉ બ્રિટિશ રાજની છળકપટ લીલાનો આરંભ જ ન હતો થયો, પરંતુ, કોઈ પણ અટકળ કરી શકે તેમ તે સંપૂર્ણ થઈ હતી. બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિલિયમ પીટ, ધ...

મહર્ષિ અરવિંદને કેટલાક યોગી અરવિંદ પણ કહે છે. દેશ-વિદેશમાં તેમની યોગ સાધના અને ભારતની આઝાદી માટે ક્રાંતિકારી વિચારો અને પ્રવૃત્તિ માટે શ્રી અરવિંદ જાણીતા...



to the free, weekly Gujarat Samachar email newsletter