
હું એક દાયકા કરતાં વધુ સમયથી યુકેમાં ઈસ્લામિસ્ટ સત્તાનો પાયો સુનિયોજિતપણે અને અવિરતપણે આગળ વધી રહ્યો હોવાનો પર્દાફાશ કરતો આવ્યો છું. શરૂઆતના દિવસોમાં જ્યારે...
‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...
પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...
હું એક દાયકા કરતાં વધુ સમયથી યુકેમાં ઈસ્લામિસ્ટ સત્તાનો પાયો સુનિયોજિતપણે અને અવિરતપણે આગળ વધી રહ્યો હોવાનો પર્દાફાશ કરતો આવ્યો છું. શરૂઆતના દિવસોમાં જ્યારે...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા અને આપ સહુના આશીર્વાદથી આજે આપની સમક્ષ જીવંત પંથનો વધુ એક મણકો રજૂ કરી રહ્યો છું. જગતનિયંતાની...
તમે કેટલો લાંબો કૂદકો મારી શકો છો ? ના કૂદયા હો તો કૂદી જોજો. પાંચ ફૂટથી માંડીને દોઢબે મીટર જેટલું તો માંડ કૂદી શકશો. જો ખેલકૂદમાં રસ ધરાવતા હશો તો થોડી...
ભાવનગરમાં 14 ફેબ્રુઆરીની એ સાંજ જાણે વાસંતી વાતાવરણમાં પુરુષોત્તમ પર્વ ઉજવાયું હતું. સ્વરસંગતિ અને કવિતા કક્ષ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમ ‘ને... તમે...
માનનીય તંત્રીશ્રી, માદરે વતન ગુજરાતથી પાંચ વર્ષ પૂર્વે રોજગારીના કારણસર અહીં લંડનમાં આવીને વસવાટ કરવાનું બન્યું છે ત્યારથી આપના સમાચાર સાપ્તાહિકો ગુજરાત...
અશક્ય એટલે હિંદીમાં નામુમકિન અને નામુમકિન એટલે ગુજરાતીમાં અશક્ય.... પણ આ બે નામ ગુજરાતી સાહિત્યની એક લેખિકાના તખલ્લુસ છે. જાણો છો એ લેખિકાનું નામ ? નકારમાં...
સર્જક રાજેન્દ્ર એમ. જાની વ્યવસાયે એડવોકેટ અને આરાસુરી અંબાજી માતા મંદિરના નિવૃત્ત અધિકારી છે. તેઓ નિજાનંદ માટે વાર્તા-કવિતાના સર્જન ઉપરાંત રાજકીય વિશ્લેષણ,...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગુજરાતી ભાષા સાથે કે પછી તળપદી ભાષા કે કહેવતો સાથે જરાક લગાવ ઓછો હોય તો પણ આ કોલમના મથાળામાં લખેલા શબ્દો વિશે વધુ કંઇ ફોડ પાડીને...
ભારતમાં અને ખાસ કરીને દિલ્હીમાં 8 ફેબ્રુઆરી 2025નો દિવસ લાંબા સમયગાળા સુધી યાદ રાખવામાં આવશે. આ એ દિવસ હતો જ્યારે ધોખેબાજ અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં તેની...
શેખાદમ આબુવાલાનો પહેલો પરિચય ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ના અંકોમાં આવતી ગઝલ દ્વારા થયો. વાતોનો અને પ્રેમનો પાતાળકૂવો. ગઝલ એમને હથેળીમાં. પૃથ્વી છંદમાં પણ ગઝલ...