
વિશ્વમાં એવી અનેક વ્યક્તિઓ છે, જે તર્કપ્રધાન હોય, કર્મપ્રધાન હોય છે. જે જે કર્મનું પૂજન કરે અને સ્વાનુભવને જ સત્ય માને, પરંતુ તેઓના જીવનમાં જ્યારે અણધારેલી,...
પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...
હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ ફેંકાયા હતા. ગુજરાતને નિસબત છે ત્યાં સુધી, દ્વારિકા, જામનગર અને કચ્છમાં આમ બન્યું હતું....
વિશ્વમાં એવી અનેક વ્યક્તિઓ છે, જે તર્કપ્રધાન હોય, કર્મપ્રધાન હોય છે. જે જે કર્મનું પૂજન કરે અને સ્વાનુભવને જ સત્ય માને, પરંતુ તેઓના જીવનમાં જ્યારે અણધારેલી,...
પ્રિયકાન્ત મણિયારનો જન્મ વીરમગામમાં. જ્યારે વસવાટ અમદાવાદમાં. એક જમાનો એવો હતો કે જ્યારે કાવ્યસંગ્રહનાં નામ ‘ગંગોત્રી’, ‘વસુધા’, ‘આરાધના’, ‘અર્ધ્ય’, ‘ઈન્દ્રધનુષ’...
‘હાફેશ્વર ગામ વિશે અમે ડોક્યુમેન્ટરી બનાવવા ગયા હતા, અને થયું કે પ્રકૃતિએ ચારેબાજુ અણમોલ પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું છે. અહીં તો બે-ત્રણ દિવસ રહીને બધો થાક...
આજથી લગભગ એક જ મહિનામાં પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક વખત દેશનું પ્રમુખપદ સંભાળવા માટે વ્હાઈટહાઉસનો કબજો લેવાના છે. તમને ગમે કે ના ગમે, આના પરિણામે...
પીડા સહન કરનારાઓ સાથે આપણું કશું સામ્ય હોય તેના કારણે જ આપણે કોઈ બાબતની ચિંતા કે કાળજી નથી કરતા. પરંતુ, વિશ્વ આમ જ કરે છે અને જો આપણે નહિ કરીએ તો કોણ કરશે...
આ હરવિલાસ શારદા (અંગ્રેજીમાં સારડા) કોણ હતા એ સવાલ અચાનક પૂછાવા લાગ્યો છે. તેનું મોટું કારણ એ છે કે તેમણે 1911માં લખેલા પુસ્તક “અજમેર: એ હિસ્ટોરિકલ નેરેટિવ...
આ સપ્તાહે વાંચો ગેમલનું અમર સર્જન... ગેમલ એટલે જાણે કે એક જ પદથી પ્રસિદ્ધ હોય એવા કવિ. લોકો આ પદને જાણે છે, માણે છે. આ પદ એટલું પ્રચલિત છે કે પંક્તિ યાદ...
માંગ્તે ચુંગનેઈજંગને ઓળખો છો ? આ પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ નકારમાં જવાબ વાળશે, પરંતુ જો કોઈ એમ કહે કે મેરી કોમનું નામ સાંભળ્યું છે, તો જવાબ હકારમાં જ મળશે....
એવું લાગ્યું ને કે આ વળી એકબીજાથી સાવ અલગ યુગના અને સ્થાનોના લોકો વચ્ચે વળી શો સંબંધ? મારા મિત્રો, ઇતિહાસની આ જ મજા છે. ના જાણે , કોણ, ક્યાંથી એકબીજાંની...
યાદ કરીએ, 16 વર્ષ અગાઉ 2008ની 26 નવેમ્બરે પાકિસ્તાની રાજ્યપ્રાયોજિત ત્રાસવાદીઓએ ઘૃણાના કાયરતાપૂર્વક કાર્યમાં મુંબઈના નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો. આ...