
ગણેશજી પધાર્યા અને હવે એમને પધરાવવાની (વિસર્જન)ની તૈયારી... જે ઋષિઓએ ગણપતિ-પૂજન દ્વારા જીવનનું આવું અલૌકિક દર્શન આપ્યું તેમજ જીવનમાં સાકારિત થતાં અનંત...
ફિલ્મઉદ્યોગમાં શિરમોરસમાન ગણાતા 98મા ઓસ્કર એવોર્ડની જાહેરાત કરાઇ છે. જેમાં પોલ થોમસ એન્ડરસનની ‘વન બેટલ આફ્ટર અનધર’ ફિલ્મે 13 નોમિનેશનમાંથી 6 એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. બીજી તરફ, રયાન કુગલરની ફિલ્મ ‘સિનર્સ’ને ઓસ્કરમાં આ વર્ષના સૌથી વધુ 16 નોમિનેશન...
સાચો ઈતિહાસ અને વ્યક્તિઓનું વારંવાર સ્મરણ થવું જોઈએ. સમાજને તે શક્તિશાળી બનાવે છે. હમણાં ભુજના વિજયરાયજી ગ્રંથાલયમાં પત્રકાર હરીન્દ્ર દવે વિશેના વ્યાખ્યાનમાં જવાનું થયું. આપણાં ત્રણ સમર્થ લેખકો - કૃષ્ણલાલ શ્રીધરાણી, ઝવેરચંદ મેઘાણી, જયંતી દલાલ....

ગણેશજી પધાર્યા અને હવે એમને પધરાવવાની (વિસર્જન)ની તૈયારી... જે ઋષિઓએ ગણપતિ-પૂજન દ્વારા જીવનનું આવું અલૌકિક દર્શન આપ્યું તેમજ જીવનમાં સાકારિત થતાં અનંત...

ભારતની કૂટનીતિની સાથે સાથે આર્થિક નીતિ પણ જટિલ પરીક્ષામાંથી પસાર થઇ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાતો પર 50 ટકા ટેરિફ લદાયા બાદ સ્થિતિ વધુ ગંભીર...

પીટર નવારો તેનું નામ છે. આમ તો તેને અમેરિકા સિવાય કોઈ જાણતું નહોતું, પણ તેના એક બાલિશ, પૂર્વગ્રહીત અને ઇરાદાપૂર્વકનું વિધાન થોડી ચર્ચા જગવી ગયું છે. તેણે...

જૈન આધ્યાત્મિક વડા, દાર્શનિક અને લેખક ગુરુદેવ શ્રી ચિત્રભાનુ JAINA (ફેડરેશન ઓફ જૈન એસોસિએશન્સ ઇન નોર્થ અમેરિકા)ના સહ-સ્થાપકોમાંના એક. બેંગ્લૂરુમાં મનોવિજ્ઞાનનો...

દિવસો પસાર થતાં જાય છે ત્યારે યુક્રેન માટે હવે ખેલ ખતમ થઈ ગયો હોવાં સિવાય કશું લાગતું નથી. રશિયા વિરુદ્ધ યુક્રેનને સપોર્ટ મજબૂત બનાવવાની બાહેંધરી આપનારા...

ખબર છે? કેટલાક ગુજરાતી શબ્દો અને શબ્દસમૂહો એવા તો છે, જાણે કોઈ રહસ્યમય કોડ! તમે એમને સીધેસીધા અંગ્રેજીમાં ઉતારો તો એમનો અર્થ તો બદલાઈ જ જાય, પણ સાથેસાથે...

શેખાદમ આબુવાલાનો પહેલો પરિચય ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ના અંકોમાં આવતી ગઝલ દ્વારા થયો. વાતોનો અને પ્રેમનો પાતાળકૂવો. ગઝલ એમને હથેળીમાં. પૃથ્વી છંદમાં પણ ગઝલ...

ગણપતિ બાપ્પા મોરિયા... આ જયઘોષ હવે ભારતમાં અને ભારતીય સમુદાય જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં આવનારા દસ દિવસ ગુંજશે. ભાદરવા મહિનાની સુદ ચોથનો દિવસ ગણેશ ઉત્સવ...
ક્ષમા એ ધર્મ છે, ક્ષમાનો વિરોધીભાવ તે ક્રોધ. દ્વેષ, ઈર્ષા, નિંદા આ બધા ક્રોધના નાતીલા છે. આ અધર્મ છે. ક્ષમા એ આત્માનો ભાવ છે, આત્મ જનિત છે તે ગુણ છે. નિત્ય છે. જ્યારે ક્રોધ કર્મજનિત ભાવ છે. માટે તે અનિત્ય છે. ક્ષમા એ ચૈતન્યનો આવિર્ભાવ છે.

પ્રિય સાધક, ધર્મલાભ. પત્ર મળ્યો. આ વખતે તારા એકસાથે બે પત્ર મળ્યા. આ પત્રમાં તારા ભીતરનું સ્વરૂપ પ્રગટ થાય છે. હૃદય વ્યક્ત કરવા માટેનું શ્રેષ્ઠ સાધન પત્ર...