
આપણા પ્રાઈમ મિનિસ્ટર સર કેર સ્ટાર્મર પોતાના માટે નવી રસપ્રદ પ્રતિષ્ઠા સર્જી રહ્યા છે. કમનસીબે, તે ભારે નકારાત્મક છે. તેમણે ગત જનરલ ઈલેક્શનના પ્રચારકાળમાં...
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...
વર્ષ 1992ની 6 ડિસેમ્બરે, સમગ્ર વિશ્વે ન્યાય મેળવવા માટે યાત્રા પર નીકળેલા બહાદુર હિન્દુઓને નિહાળ્યા. સેંકડો વર્ષોથી તેમને ન્યાય આપવાનો ઈનકાર કરાતો રહ્યો હતો. ભારત સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બન્યાં પછી પણ ન્યાયનો ઈનકાર કરાતો રહ્યો. દાયકાઓ...

આપણા પ્રાઈમ મિનિસ્ટર સર કેર સ્ટાર્મર પોતાના માટે નવી રસપ્રદ પ્રતિષ્ઠા સર્જી રહ્યા છે. કમનસીબે, તે ભારે નકારાત્મક છે. તેમણે ગત જનરલ ઈલેક્શનના પ્રચારકાળમાં...

આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરતા લાલ રક્તકણોના ઉત્પાદન સહિત મોટા ભાગના શારીરિક કાર્યો માટે અતિ સુક્ષ્મ પોષક તત્વ આયર્ન એટલે કે લોહતત્વની જરૂર પડે છે. શરીરમાં...

પરમેશ્વર જીવન આપે છે. જીવન જીવવા માટે હવા, પાણી, ખોરાક અને પ્રકાશ વિનામૂલ્યે પુરા પાડે છે. માતાપિતા જન્મ આપે છે અને ગુરુ આધ્યાત્મિક જન્મ આપે છે. મનુષ્ય...

ઈ. 18મી સદી ઉત્તરાર્ધમાં થઇ ગયેલાં ગંગાસતીના મોટા ભાગનાં પદો પાનબાઈને સંબોધીને લખાયાં છે. લખાયાં છે એ તો કહેવા ખાતર કહીએ છીએ બાકી આપમેળે ઊલટથી ગવાયાં હોય...

મને તાજેતરમાં જ બલહામ મંદિર મારફત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા આયોજિત સ્થાનિક ઈવેન્ટમાં હાજરી આપવાનો આનંદ પ્રાપ્ત થયો હતો અને મારે કહેવું જોઈએ કે...

ના, આ કોઈ ડિટેક્ટિવ કે હોરર કથા નથી. લોકતંત્ર પર જ્યારે સત્તાની આપત્તિનો અંધાર આવે ત્યારે શું બને, અને શું બની શકે તેની નજર સામે રચાયેલી ઘટના છે. આજે 25...

જેમ જેમ ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય છે, ત્યારે આપણામાંથી ઘણા કદાચ ફક્ત એટલું જ કહેશે, ‘વરસાદ પડી રહ્યો છે.’ પરંતુ ગુજરાતીમાં નિપુણ લોકો માટે, એક સામાન્ય...

બારમીની બપોરથી જ એક પછી એક અને એકસામટા અહેવાલો મીડિયા પર આવી રહ્યાં હતા, ત્યારથી 16 જૂનની સાંજે અંતિમ વિદાય સુધીની ઘટનાઓને માત્ર સાક્ષી સ્વરૂપે જોઈ રહ્યો...

અમદાવાદ એરપોર્ટ પરથી ટેઈક ઓફ કરતી વેળાએ જ એર ઈન્ડિયાની ફ્લાઈટ તૂટી પડ્યાની કરૂણાંતિકાએ આપણા બધાની હવા કાઢી નાખી છે. ગુમાવાયેલી પ્રત્યેક જિંદગી પરિવાર, મિત્રો, કોમ્યુનિટી...

મંજિલ એને જ મળે છે જેનાં સપનાં જીવંત હોય છે એમ કંઇ અમસ્તું નથી કહેવાયું. લોકો યુવાનીમાં પણ સપનાં જોવાનું છોડી દેતા હોય છે, પણ અમુક લોકો એવા છે જે નેવું...