
ખારા સાગરમાં નદીનું ઠલવાતું પાણી અંતે ખારું થઈ જાય છે છતાં રણવીરડી જેવો અપવાદ છે, ડો. ભરત પટેલનો. સાડા ચાર દસકાથી અમેરિકામાં વસવા છતાં એમનો ભારતપ્રેમ અને...
બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રયોગ કરીને સ્વદેશ પાછા ફર્યા ત્યારે શું કરવું, કઈ રીતે કરવું તેની દ્વિધા હતી એટલે પૂણે ગયા. ગોપાલકૃષ્ણ ગોખલે તે સમયના ખ્યાત નેતા, તેમને મળ્યા. ગોખલે પાસે યુવા વકીલ મોહનદાસ કરમચંદ...
દરેક વ્યક્તિના જીવનનું અંતિમ ધ્યેય તો એ જ હોય છે કે સુખી થવું. સુખની પ્રાપ્તિ માટે એ તનતોડ મહેનત કરે છે. પૈસા, સ્ટેટસ અને સત્તા મેળવવા પાછળ જિંદગીના અમૂલ્ય વર્ષો વિતાવી દે છે. આ વિચાર સાથે કે જો આટલા પૈસા કમાવી લેવાય અને આ પોઝિશન પર પહોંચી જવાય...

ખારા સાગરમાં નદીનું ઠલવાતું પાણી અંતે ખારું થઈ જાય છે છતાં રણવીરડી જેવો અપવાદ છે, ડો. ભરત પટેલનો. સાડા ચાર દસકાથી અમેરિકામાં વસવા છતાં એમનો ભારતપ્રેમ અને...
दिव्यमाम्ररसं पीत्वा गर्वं नायाति कोकिलः ।पीत्वा कर्दमपानीयं मेको रटरटायते ।।(ભાવાર્થઃ દિવ્ય એવો કેરીનો રસ પીને (પણ) કોયલને ગર્વ થતો નથી, જ્યારે ખાબોચિયાનું ડહોળું પાણી પીને દેડકો સતત ડ્રાઉં ડ્રાઉં કરતો રહે છે.)

સમગ્ર ઓમાનમાં કનકશી શેઠ ખજૂર અને ખારેકના મોટા વેપારી છે. જેમ ભગવાન વ્યાસ વિશે કહેવાયું છે કે, તેમણે કોઈ વિષય બાકી રાખ્યો નથી એમ તેમની ખીમજી રામદાસની પેઢીએ...
बलवानपि निस्तेजाः कस्य नामिभवास्पदम् ।निःशंक दीपते लोकै पश्य भस्मचये पदम् ।।(ભાવાર્થઃ બળવાન હોય પણ નિસ્તેજ હોય તેવો માણસ કોના તિરસ્કારનું પાત્ર નથી બનતો? (અગ્નિ વગરના) રાખના ઢગલા ઉપર લોકો બેધડક પગ મુકે છે.)
कालो वृथा न हातव्यः कर्तव्यं कर्म सर्वथा ।पिपीलोडपि शिखरमद्रेरारोहते शनैः ।।(ભાવાર્થઃ સમયને ફોગટ વેડફવો નહીં, બધી રીતે કામ કર્યા કરવું. કીડી પણ ધીમે ધીમે પર્વતની ટોચ ઉપર ચડી જાય છે.)

ગુજરાતના સુરત શહેર જેટલી વસ્તી અને સમગ્ર ગુજરાત કરતાં દોઢો વિસ્તાર ધરાવતો ઓમાન દેશ સેંકડો વર્ષથી ગુજરાત સાથે વેપારી સંબંધો ધરાવે છે. સાઉદી અરબસ્તાન પછી...

માનવસર્જિત કૃત્રિમ બુદ્ધિ એટલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઇ). આજકાલ દુનિયામાં એઆઇની બોલબાલા છે. રોબોટ માનવનું કામ કરે પણ એ કામ થાય એમાં મુકેલી આર્ટિફિશ્યલ...
असफलानि दूरन्तानि समव्यय फलानि च ।अशक्यानि च वस्तूनि नारमेत विचक्षणः ।।(ભાવાર્થઃ જેનું (કર્મનું ફળ) ફળ ન મળવાનું હોય, જેનું ફળ મુશ્કેલીથી મળવાનું હોય, જેમાંથી મળતો લાભ એ માટે ખર્ચ કરવા જેટલો જ હોય, જે વાત અશક્ય હોય તેનો ચતુર માણસે આરંભ કરવો...

જમીનદાર એવા શિવાભાઈના દીકરા દીનુભાઈનું લગ્ન ગોઠવાયેલું. સગાં-વ્હાલાનો પથારો. ઘેર અવરજવર થવા લાગી. ગાંધીવાદી વિચારોને વરેલા શિવાભાઈ. રેશનિંગનો જમાનો અને...
आपदां कथितः पन्थाः इन्द्रियाणाम् असंयमः ।तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम् ।।(ભાવાર્થઃ (જ્યાં) ઇન્દ્રિયો ઉપર સંયમ ન હોય તે આપત્તિઓનો માર્ગ કહ્યો છે. (ઇન્દ્રિયો ઉપર) જયને સંપત્તિનો માર્ગ કહ્યો છે. તેમાંથી જે માર્ગ ઇષ્ટ છે તે માર્ગે જાઓ.)