સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...

નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરાષ્ટ્ર-સંગ્રામ

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

ભારતના રાષ્ટ્રપિતાની જનસેવાને લાખ-લાખ સલામ, પણ લગ્નો વિશેના એમના વિચારોને સમાજનો મોટા ભાગનો વર્ગ ગ્રાહ્ય રાખી શકે નહીં એટલી હદે એ રૂઢિચુસ્ત હતા. હિંદુ અને મુસ્લિમનાં લગ્નને એ અધર્મ લેખતા હતા એટલું જ નહીં, આંતરજ્ઞાતીય લગ્નો અંગે પણ એમનો મત પ્રતિકૂળ...

વર્ષ ૨૦૦૭માં બીએપીએસના શતાબ્દી વર્ષની ઊજવણીમાં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી કમલેશ અને કિન્નરી અમદાવાદમાં આવ્યાં. ખંભાતના વતની અને અમદાવાદમાં વસેલા બ્રહ્મભટ્ટ...

થાઈલેન્ડ રાજાશાહી અને બૌદ્ધધર્મી દેશ. એમાં સૌપ્રથમ પટેલ અટકધારી થાઈ નાગરિક તે સુરેન્દ્ર પટેલ. થાઈલેન્ડનો કાયદો દરેક પરિવારની આગવી ઓળખ સાચવવાનો, એટલે કે...

જથ્થાબંધ આશીર્વાદ આપીને જથ્થાબંધ દાન મેળવીને રંગરાગમાં જીવતી, સીધી કે આડકતરી રીતે પોતાના પ્રચારમાં ડિમડિમ પીટતી જમાતથી ‘પાપડી ભેગી ઈયળ બફાય’ તેમ સાચા સાધુઓમાં...

વડોદરાનું રામજી મંદિર છાત્રાલય. મોતીભાઈ અમીને ગરીબ વિદ્યાર્થીઓ એમાં રહીને જાતે બનાવીને જમે એવી સગવડ કરેલી. વિદ્યાર્થીઓ માટે આ સુંદર સગવડ. આમાં ૧૭ વર્ષના...

૧૯૧૩માં લંડનના છાપામાં એક તેજસ્વી હિંદી વિદ્યાર્થીની કારકિર્દીના સમાચાર આવ્યા. આ હિંદી વિદ્યાર્થી ગુજરાતી હતો અને તે બેરિસ્ટરની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવીને...



to the free, weekly Gujarat Samachar email newsletter