ભારત-ભ્રમણ: ભારતને ઓળખવાનો એક શાશ્વત માર્ગ...

બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રયોગ કરીને સ્વદેશ પાછા ફર્યા ત્યારે શું કરવું, કઈ રીતે કરવું તેની દ્વિધા હતી એટલે પૂણે ગયા. ગોપાલકૃષ્ણ ગોખલે તે સમયના ખ્યાત નેતા, તેમને મળ્યા. ગોખલે પાસે યુવા વકીલ મોહનદાસ કરમચંદ...

ગમતાનો ગુલાલઃ એક નાની સરખી વાત

દરેક વ્યક્તિના જીવનનું અંતિમ ધ્યેય તો એ જ હોય છે કે સુખી થવું. સુખની પ્રાપ્તિ માટે એ તનતોડ મહેનત કરે છે. પૈસા, સ્ટેટસ અને સત્તા મેળવવા પાછળ જિંદગીના અમૂલ્ય વર્ષો વિતાવી દે છે. આ વિચાર સાથે કે જો આટલા પૈસા કમાવી લેવાય અને આ પોઝિશન પર પહોંચી જવાય...

अविद्यं जीवनं शून्यं दिकशून्य वेद बान्धवा ।पुत्रहीनं गृहं शून्यं सर्वशून्या दरिद्रता ।।(ભાવાર્થઃ વિદ્યા વગરનું જીવન નકામુ છે. બંધુઓ વગર બધી દિશાઓ નકામી છે. પુત્ર વગરનું ઘર ખાલીખમ છે અને ગરીબી તો બધી જ રીતે ખાલી (શૂન્ય) છે.)

‘હાથી જીવતો લાખનો, મરે તો સવા લાખનો’ એવી કહેવત આપણે ત્યાં જાણીતી છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ એમ જ કહી શકાય. સરદાર પટેલ જીવતા હતા ત્યારે એમનું જે માન...

धनमस्ति वाणिज्यं किंचिदस्तीति कर्षणम् ।सेवा न किंचिदस्तीति भिक्षा नैव च नैव च ।।(ભાવાર્થઃ જો ધન હોય તો વેપાર કરવો. જો ધન થોડું હોય તો ખેતી કરવી અને જો કાંઈ પણ ન હોય તો નોકરી કરવી, પરંતુ ભીખ તો ન જ માગવી.)

મોમ્બાસા હાઈસ્કૂલમાં ભણેલી યુવતીનું ૨૦ વર્ષની વયે ૨૫ વર્ષના યુવક મુકુંદ મહેતા સાથે લગ્ન થયું. પતિને યુનેસ્કોની વધુ અભ્યાસ માટે સ્કોલરશિપ મળતાં પતિ સાથે લગ્ન પછી લંડન જવાનું થયું. ત્રણ વર્ષ લંડનમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું ભણીને જ્ઞાન, હિંમત,...

यः स्तोकेनापि संतोषं कुरुते मन्दधीर्जनः।तस्य भाग्यविहीनस्य दत्ता श्रीरपि मार्ज्यते ।।(ભાવાનુવાદઃ જે મંદબુદ્ધિવાળો માણસ થોડાંથી પણ સંતોષ પામે છે, તે અભાગિયાની (નસીબે) આપેલી લક્ષ્મી પણ ધોવાઈ જાય છે.)

મોસંબી શબ્દ મોઝામ્બિકથી આવ્યો. મોઝામ્બિકથી આવેલ ફળ તે મોસંબી. આપણે ત્યાં દીવ, દમણ, ગોવામાં પોર્ટુગીઝ શાસન હતું. પોર્ટુગીઝો ગોવાથી મોઝામ્બિક પર શાસન ચલાવતા....

આમ તો નવા વર્ષે ઘણાય લોકો નવો સંકલ્પ લેતા હોય છે જોકે એ સંકલ્પ નિભાવનારાની સંખ્યા વર્ષના અંતે ઓછી જ થઈ હોય, પણ પોતાના સંકલ્પ પર અડગ રહેવા માટે તમે કઈ રીતે...

લંડનમાં ભણીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવક કૌશિક સાઉથ આફ્રિકામાં જ્હોનિસબર્ગની બેંકમાં ઊંચા હોદ્દા પર. બેંકમાં ગોરા ગ્રાહકો આવે, જેમના મોટા મોટા એકાઉન્ટ હોય....

स्थान एव नियोज्यन्ते मृत्यान्वामरणानि च ।न हि चूडामणिः पादे नूपुरं मूर्घ्नि धार्यते ।।(ભાવાર્થઃ નોકરચાકરો તેમજ ઘરેણાંને યોગ્ય સ્થાને ઉપયોગમાં લેવાય છે. મસ્તકે ધારણ કરવાનો મણિ પગમાં પહેરાતો નથી અને પગનું ઝાંઝર મસ્તકે ધારણ કરાતું નથી.)

वनानि दहतो वहनि सखा भवति मारुतः ।स एव दीपनाशनाय कृशे कस्यास्ति सौहदृयम् ।।(ભાવાર્થઃ પવન, વનોને બાળતા અગ્નિનો મિત્ર બને છે, (પરંતુ) તે જ પવન દીવાને ઓલવી નાખે છે. નબળાની સાથે કોની મિત્રતા હોય?)



to the free, weekly Gujarat Samachar email newsletter