
શ્રૃંગેરી શંકરાચાર્યની પ્રેરણાથી ફરી હિંદુ બનેલા હરિહર અને બુક્કારાયે ભવ્ય સામ્રાજ્ય સ્થાપ્યું
ઈસ્વી સન 16મી સદીમાં થઇ ગયેલાં મીરાંબાઈ એટલે પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ. મીરાંએ ગાયું નથી પણ એનાથી ગવાઈ ગયું છે. રજનીશજીનું નિરીક્ષણ સાચવવા જેવું છે. ટેબલ-ખુરશી પર બેસીને મીરાંએ ગીતો નથી લખ્યાં. રાણીપદ છોડ્યું એટલે એમના કૃષ્ણના પદ પ્રાપ્ત...
દર વર્ષે 26 જુલાઈએ આપણે આપણા વીર નાયકોને યાદ કરવા સમય કાઢીએ છીએ જેમણે પોતાની આજનું બલિદાન આપ્યું જેથી અન્યોને આવતી કાલ મળી રહે. આ વર્ષની 26 જુલાઈ પાકિસ્તાન પર ભારતના વિજયને યાદ કરવાની 26મી વર્ષગાંઠ હતી.
શ્રૃંગેરી શંકરાચાર્યની પ્રેરણાથી ફરી હિંદુ બનેલા હરિહર અને બુક્કારાયે ભવ્ય સામ્રાજ્ય સ્થાપ્યું
ઈન્ડોનેશિયાનો સૌથી ગીચ વસતિવાળો મોટો ટાપુ તે જાવા. જાવા સાથે ગુજરાતનો હજારો વર્ષ જૂનો સંબંધ. કહેવત વપરાતી ‘જે કોઈ જાવા જાવે તે પાછો ના આવે, આવે તો પરિયાંના પરિયાં ખાવે એટલું તે લાવે.’ જાવામાં હીરા અને કાપડના વેપારમાં ગુજરાતીઓ જાણીતા છે. ઈન્ડોનેશિયાના...
વેદગ્રંથો મૃત પતિ સાથે વિધવાને બળવા કે દફન થવાને માન્ય રાખતા નથી
ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે પોતાની જીંદગીના અમૂલ્ય વર્ષો સમર્પિત કરનાર નિરંજનાબહેન દેસાઈ, ટૂંકમાં ‘સેતુ’ના નામે અોળખાતા હેરો વિમેન્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ...
જનેતા અને જ્ન્મભૂમી કદી ભુલાય ખરી? બન્ને અપાર હેત વરસાવે છે અને તેની યાદ આવતાં જ દિલમાં એક અનેરો આનંદ, લાગણી અને પ્રેમ ધબકવા માંડે. હંમેશા મારા મનમાં સુષુપ્ત...
સહજાનંદ સ્વામી, કાકાસાહેબ કાલેલકર, સયાજીરાવ ગાયકવાડ, ફાધર વાલેસ વગેરે ગુજરાત બહાર જન્મ્યા છતાં પ્રવૃત્તિઓથી સવાયા ગુજરાતી બની રહ્યા. તેમણે ગુજરાતને ગરવું,...
આપબળે વિશાળ શીખ સામ્રાજ્ય સ્થાપ્યા પછી સર્વધર્મનો વિશ્વાસ સંપાદિત કરનાર રણજિત સિંહ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી રાજવીને ભારતની સૌપ્રથમ મસ્જિદની પ્રતિકૃતિ ભેટ આપી હતી
હસમુખો ચહેરો, બીજાને મદદ કરવાની સદા તત્પરતા અને વાણીની મીઠાશ આ ત્રણેય ભેગાં થયાં છે સલિલ શાહમાં. એમને જોનાર અને મળનારને પ્રથમ મુલાકાતે એમની બીજી વિગતો...
લંડન, લેસ્ટર, બર્મિંગહામ અને પ્રેસ્ટનમાં ગત માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન યોજાયેલા શાનદાર "માતૃ વંદના" કાર્યક્રમોની ઝળહળતી સફળતા અને મનનીય માહિતી ધરાવતા...