ભારતનો સૌથી મોટો રિયલ્ટી સોદોઃ નેહરુનો બંગલો રૂ. 1100 કરોડમાં વેચાયો

 દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો અને દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ ઝોનમાં મોતીલાલ નેહરુ માર્ગ પર આવેલા બંગલાનો રૂ. 1100 કરોડની વિક્રમજનક કિંમતે સોદો થયો છે. 3.7 એકરમાં પથરાયેલો આ બંગલો વર્તમાન માલિકો...

સોનાનો ભાવ રૂ. 1.50 લાખને પણ કુદાવી જશેઃ ગોલ્ડમેન સાક્સનો અંદાજ

વૈશ્વિક સ્તરે 2025નું વર્ષ ટેરિફ, કરન્સી વોર સાથે જિયો પોલિટિકલ ટેન્શન ભર્યું રહ્યું હોવાથી રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે પરંતુ સોના-ચાંદીમાં બમ્પર રિટર્ન મેળવ્યું છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા...

કોરોના લોકડાઉનમાં કામચલાઉ બંધ કરાયેલી ત્રણમાંથી એક કંપની ફરી ખુલે નહિ તેવો ભય વર્તાય છે. બ્રિટનના સૌથી મોટા એમ્પ્લોયર્સ ગ્રૂપ ધ ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસીસ (FSB)ના સર્વેમાં આ તારણો બહાર આવ્યાં છે. ત્રણમાંથી એક નાની કંપનીઓએ જણાવ્યું છે કે તેમણે...

એક તરફ દેશમાં લોકડાઉન આગળ ધપી રહ્યું છે ત્યારે બીજી તરફ રિલાયન્સ જિયોને સતત જંગી વિદેશી મૂડીરોકાણ આવી રહ્યું છે. મુકેશ અંબાણીએ આ લોકડાઉનમાં કંપનીમાં રોકાણ...

બ્રિટનમાં ‘ધ સન્ડે ટાઇમ્સ’ દ્વારા જાહેર ‘ધ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ’ સૌથી ધનવાનોની યાદીમાં ભારતીય મૂળના હિન્દુજા પરિવારે તેમનો પ્રથમ ક્રમ ગુમાવી બીજું સ્થાન...

કેન્દ્ર સરકારના ૨૦ લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત રાહત પેકેજથી લઘુ અને મધ્યમ ઉદ્યોગો - એમએસએમઇ સેક્ટરને બૂસ્ટર ડોઝ મળી જશે. સવિશેષ તો એમએસએમઇ સેક્ટરને...

વિશ્વ ભલે કોરોના મહામારીમાં લપેટાયું હોય, આર્થિક મંદીના મોજાની ચિંતા કરતું હોય, પરંતુ બહુમતી ભારતીયોને ભરોસો છે કે આગામી બે-ત્રણ માસમાં જ બધું ઠીકઠાક થઇ...

યુકેને કોરોના મહામારીથી સર્જાયેલી આર્થિક બેહાલીમાંથી બહાર કાઢવા ૩૦૦ બિલિયન પાઉન્ડના સહાય પેકેજ તો જાહેર કરી દેવાયા છે. પરંતુ, બ્રિટિશરોને તેની આકરી કિંમત પણ ચૂકવવી પડશે. સરકારનું ધ્યાન પરિવારો અને બિઝનેસીસને સપોર્ટ કરવામાં જ કેન્દ્રિત છે ત્યારે...

ભાગેડુ લીકરકિંગ વિજય માલ્યાનું બ્રિટનમાંથી પ્રત્યર્પણ હાથવેંતમાં છે. બ્રિટિશ હાઈ કોર્ટે તેની અરજી ફગાવી દીધા સાથે ૬૪ વર્ષીય માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં અરજી...

 ભારતમાં પંજાબ નેશનલ બેન્ક સાથે બે બિલિયન ડોલરની છેતરપીંડી અને મનીલોન્ડરિંગ કેસના મોસ્ટ વોન્ટેડ ભાગેડુ આર્થિક અપરાધી અને ડાયમન્ડ કિંગ નિરવ મોદીના પ્રત્યર્પણ...

કોવિડ-૧૯ની ખતરનાક અસરો સ્પષ્ટ થતી જાય છે તેમ પરિવારોને અત્યાર સુધીની સૌથી ખરાબ મંદી માટે તૈયાર રહેવા ચેતવણી અપાઈ છે. વડા પ્રધાન લોકો ફરી કામે વળગે તેની...

સમગ્ર યુકેમાં પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરનાર મોરિસન્સ પ્રથમ મુખ્ય રીટેઈલર છે. તેમણે પેટ્રોલની પ્રતિ લિટરે એક પાઉન્ડથી નીચી વેચાણકિંમત જાહેર કરી છે. કોરોના મહામારીના કારણે ગયા મહિને ઇંધણની વૈશ્વિક કિંમતોમાં છેલ્લાં ૧૮ વર્ષનો સૌથી મોટા ઘટાડો નોંધાયો...



to the free, weekly Gujarat Samachar email newsletter