
નેવાર્કના 51 વર્ષીય ભારતીય-અમેરિકન ફીઝિશિયન સૌરભ પટેલે તબીબી દૃષ્ટિએ જરૂરી ન હોય તેવી દવાઓ માટે પ્રીસ્ક્રિપ્શન્સ લખી ખોટાં ક્લેઈમ્સ કરી ન્યૂ જર્સી સ્ટેટ...
ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.
મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...

નેવાર્કના 51 વર્ષીય ભારતીય-અમેરિકન ફીઝિશિયન સૌરભ પટેલે તબીબી દૃષ્ટિએ જરૂરી ન હોય તેવી દવાઓ માટે પ્રીસ્ક્રિપ્શન્સ લખી ખોટાં ક્લેઈમ્સ કરી ન્યૂ જર્સી સ્ટેટ...

વિશ્વનાં ટોચના બિલિયોનેર અને માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સે ભારતનાં આર્થિક અને સામાજિક વિકાસની ઝડપ જોયા પછી કહ્યું છે કે, સંકટગ્રસ્ત વિશ્વમાં ઉજ્જવળ...

યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઇસી)એ ભારતીય અમેરિકન અને મૂળે ગુજરાતી મિલન વિનોદ પટેલ પર ગેરકાયદે ટ્રેડિગ દ્વારા 10 લાખ ડોલરથી વધુનો નફો મેળવવાના...

સાઉથ કેરોલિનામાં રહેતા એક 22 વર્ષીય ગુજરાતી - અમેરિકન યુવકને ભારતમાં કોલ સેન્ટરોનો ઉપયોગ કરીને અમેરિકી સિનિયર સિટિઝનને છેતરવાનું કાવતરું ઘડવા બદલ 51 માસ...

આઇઆઇએમ-અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી ભારતવંશી અજય બાંગાને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કરાયા છે. આ મહત્ત્વના હોદા પર ભારતવંશીનું નામાંકન દર્શાવે છે કે...

ભારતીય અમેરિકન ડો. સંગીતા પટેલને મેડિકેર સંબંધિત 1 મિલિયન ડોલરથી વધુ રકમના બોગસ ક્લેઈમ્સ નોંધાવવાની યોજના ચલાવવા સંદર્ભ દોષી ઠરાવાયા છે. તેમના વિરુદ્ધ 10 વર્ષની...

ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) દ્વારા જાહેર આંકડાઓ મુજબ યુએસમાં 2021માં ધર્મસંબંધી કુલ 1005 હેટ ક્રાઈમ્સ નોંધાયા હતા જેમાં શીખ ધર્મના જૂથોને સૌથી...
નેવાર્કના 51 વર્ષીય ભારતીય- અમેરિકન ફીઝિશિયન સૌરભ પટેલે તબીબી દૃષ્ટિએ જરૂરી ન હોય તેવી દવાઓ માટે પ્રીસ્ક્રિપ્શન્સ લખી ખોટાં ક્લેઈમ્સ કરી ન્યૂ જર્સી સ્ટેટ અને અન્ય વીમેદારોના સરકારી અને સ્થાનિક હેલ્થ બેનિફિટ પ્રોગ્રામ્સ સાથે છેતરપિંડી કરી હોવાની...

અમેરિકામાં મલ્ટિનેશનલ કંપનીઓ જેવી કે માઇક્રોસોફ્ટ, મેટા, એમેઝોન અને ટ્વિટ૨માંથી આશરે 70 હજાર ભારતીય ટેક્નોક્રેટ્સની છટણી થઇ છે. તેમાં મોટા ભાગના ભારતીય...

વિશ્વના જાણીતા રોકાણકાર જ્યોર્જ સોરોસે અદાણી મુદ્દે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંકળતું અને ભારતીય લોકશાહીને લગતું નિવેદન આપીને મોટો વિવાદ ઊભો કર્યો...