
અમેરિકાની બાઈડેન સરકારે H1-B વિઝામાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં લાયકાત સંબંધી જોગવાઇ, F-1 વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ માટે...
અમેરિકાની ફેડરલ કોર્ટે ઓકલાહોમાના એડમન્ડમાં રહેતા 31 વર્ષના ભારતીય સાઇ કુમાર કુરરેમુલાને અનેક બાળકોના યૌન શોષણમાં દોષિત ઠરાવીને 35 વર્ષ કેદની સજા સંભળાવી છે. સાઇ કુમાર પર આરોપ છે કે તે સોશિયલ મીડિયા એપ મારફત પોતાની ઓળખ ટીનેજર તરીકે આપીને ટીનેજર...
અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....
અમેરિકાની બાઈડેન સરકારે H1-B વિઝામાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં લાયકાત સંબંધી જોગવાઇ, F-1 વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ માટે...
અમેરિકી મહાનગર ન્યૂ યોર્ક શહેરમાં લોકોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે હવે નવા મકાન બનાવવા માટે પણ જગ્યા નથી બચી. એટલું જ નહીં, બધી હોટેલો ફૂલ રહે...
અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (‘નાસા’)નું પાર્કર સોલાર પ્રોબ (અવકાશયાન) સૂર્યથી સૌથી નજીકના અંતરે પહોંચી ગયું છે. સાથોસાથ સૂર્ય...
કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. છેલ્લાં બે જ મહિનામાં કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં હિન્દુઓના છ મંદિરોમાં તોડફોડ કરવામાં...
યુએસ સરકારે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકો માટે રાહતભર્યો નિર્ણય કર્યો છે. સરકારે પાંચ વર્ષની સમયમર્યાદાના ઈએડી એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટની...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાબતે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે એવામાં ભારતીય-કેનેડિયન સમુદાયના એક મુખ્ય સભ્યે દેશમાં પ્રવર્તમાન...
ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બી.આર. આંબેડકરની ભારત બહારની સૌથી ઊંચી પ્રતિમાનું અમેરિકાના પાટનગર વોશિંગ્ટનના સબર્બ મેરિલેન્ડ ખાતે 14 ઓક્ટોબરે અનાવરણ કરાયું...
રોબિન્સવિલેમાં સાકાર થયેલું શાનદાર અક્ષરધામ સંકુલ તેના મહામંદિર સાથે યુએસ - કેનેડાથી આવેલા 12,500 કુશળ સ્વયંસેવકોની 12 વર્ષની અથાક મહેનતથી તૈયાર થયું છે,...
હેડિંગ વાંચીને ભલે તમારા દિમાગમાં વિચાર ચમકી ગયો હોય કે આ કિસ્સો કોઇ પછાત દેશનો હશે, પણ વાત પશ્ચિમીજગતમાં મોખરાનું સ્થાન ધરાવતા અમેરિકાની છે. કાયદાની આંટીઘૂંટીને...
ન્યૂ જર્સીના રોબિન્સવિલેની ધરતી પર સાકાર થયેલા ભવ્યાતિભવ્ય અક્ષરધામ મંદિરના લોકાર્પણ સાથે જ અમેરિકાના ભાવિકો-ભક્તોની 12 વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો...