
ઘણા લોકો શોખને સાકાર કરવાની જીદમાં કંઈક નોખું-અનોખું કરી બતાવે છે. આવા લોકોમાંથી એક છે અમેરિકાના રહેવાસી બ્રુસ કેમ્પબેલ. 74 વર્ષના બ્રુસ છેલ્લાં 20 વર્ષથી...
અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ આ અંગેનો પ્રસ્તાવ યુએસ સંસદમાં રજૂ કર્યો છે.
ટ્રમ્પ વહિવટી તંત્રે નવા પગલામાં H1-B અને H-4 વિઝા હોલ્ડર્સના વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા છે. વિઝા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસવાની જોગવાઇ લાગુ થઇ છે તેવા સમયે જ વિદેશ વિભાગે નવા નિર્ણયની જાણ કરતો મેઇલ મોકલતાં H1-B અને H-4 વિઝાધારકોની...

ઘણા લોકો શોખને સાકાર કરવાની જીદમાં કંઈક નોખું-અનોખું કરી બતાવે છે. આવા લોકોમાંથી એક છે અમેરિકાના રહેવાસી બ્રુસ કેમ્પબેલ. 74 વર્ષના બ્રુસ છેલ્લાં 20 વર્ષથી...

આવતા વર્ષે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આવી રહી છે. 2016 અને 2020ની ચૂંટણીની માફક આ વખતે પણ ચૂંટણી પહેલાં રાજકીય કુપ્રચાર કરતાં ફેસબુક એકાઉન્ટ ખૂલી ગયાં...

આ સાથેની તસવીર 11 નવેમ્બર 1966ની છે, જ્યારે એડવિન રઈ બઝ એલ્ડ્રિન જુનિયરે રાત્રે 11 વાગ્યે 1 મિનિટે અવકાશમાં પ્રથમ સેલ્ફી લીધી હતી.

અમેરિકાએ ભારતીય નાગરિક ગુપ્તા વિરુદ્ધ ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના કાવતરાં બદલ આરોપનામું ઘડયા પછી ફરી એક વખત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની...

અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાન અને નોબેલ પારિતોષિક વિજેતા હેન્રી કિસિન્જરનું અવસાન થયું છે. તેમણે 29 નવેમ્બરે કનેક્ટિકટ સ્થિત પોતાના નિવાસસ્થાને 100 વર્ષની...

કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો કથળીને તળીયે પહોંચ્યા છે ત્યારે અમેરિકાની ભૂમિ પર ખાલિસ્તાની...

વિશ્વના સફળતમ રોકાણકાર વોરેન બફેટ (93)ના ‘ચાણક્ય’ તરીકેની ઓળખ ધરાવતા ચાર્લી મંગેરનું 99 વર્ષની વયે નિધન થયું છે. તેઓ પહેલી જાન્યુઆરી, 2024ના રોજ શતાયુ...
અમેરિકા-ભારત વચ્ચે અનેકવિધ ક્ષેત્રે સહકાર વધી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેક્નૉલોજી (આઇસીઈટી) સમજૂતી હેઠળ અમેરિકાની 24 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ ભારતીય યુનિવર્સિટીઓ સાથે રૂ. 250 કરોડના ફંડવાળી રિસર્ચ પાર્ટનરશિપ શરૂ કરી...

અમેરિકામાં અંદાજે 7.25 લાખ ભારતીય ગેરકાયદે વસે છે. અમેરિકામાં વસતાં સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની બાબતમાં મેક્સિકો અને અલ સાલ્વાડોર બાદ ભારતીયો ત્રીજા...

ખાલિસ્તાનીઓને ભડકાવવા અને તેમને આશરો આપવા માટે કેનેડા કુખ્યાત છે. એક ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મુદ્દે કેનેડાએ ભારત પર આરોપો લગાવી દીધા હતા. આ મામલે...