ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યુટ દ્વારા જારી કરાયેલા એક અભ્યાસ અનુસાર અમેરિકામાં હાલ 49 લાખ ભારતીયો વસવાટ કરી રહ્યાં છે. અમેરિકામાં વસતા આ 49 લાખ ભારતીયો...

અમેરિકામાં બીજી વાર ગેરકાયેદસર રીતે ઘૂસણખોરી માટે પકડાયેલ ભારતીય નાગરિક અશોક પટેલને બે વર્ષ કેદની સજા થઇ શકે છે. બે વર્ષ પહેલાં અશોક પટેલ અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ માટે ઝડપાતાં તેને દેશનિકાલ કરાયો હતો.

અમેરિકાની ટોચની તપાસ સંસ્થા એફબીઆઈએ ભારતની ઇન્વેસ્ટિગેશન એજન્સી સીબીઆઈ અને દિલ્હી પોલીસ સાથે એક સંયુક્ત ઓપરેશનમાં લગભગ એક દાયકામાં ૨૦,૦૦૦થી વધુ અમેરિકનો, વિશેષરૂપે વૃદ્ધો, સાથે ટેકનિકલ સહાયના નામે આચરાયેલા અંદાજે એક કરોડ ડોલરનું કૌભાંડ ખુલ્લુ...

કેનેડાની રાજધાની ટોરોન્ટો નજીક વોઘન શહેરમાં આવેલી ઇમારતમાં સોમવારે એક વ્યક્તિએ ખુલ્લેઆમ ગોળીબાર કરતાં પાંચ લોકોનાં મૃત્યુ નોંધાયા છે. પોલીસ સાથેની અથડામણમાં...

અમેરિકામાં રહેતા ભારતીયોને ગ્રીનકાર્ડ મળવાનું સપનું ફરી તૂટી ગયું છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સ્પીકર નેન્સી પેલોસીએ ઈગલ એક્ટને વોટિંગથી પહેલાં જ ફગાવી...

અમેરિકામાં ભારતીય મૂળના એક લેબ માલિકને 463 મિલિયન ડોલરના મેડિકેર ફ્રોડમાં દોષી ઠેરવાયા છે. તેમના પર દર્દીઓ માટે જરૂરી ન હોય તેવા ટેસ્ટ કરાવીને નાણા પડાવવાનો આરોપ મૂકાયો હતો.

યુટ્યુબના સીઈઓ સુજૈનનાં માતા એસ્થર વોજસ્કીનું માનવું છે કે બાળકોની સફળતા માટેની પૂર્વશરત છે તેમનામાં શિસ્તબદ્ધતા. એસ્થર વોજસ્કી જાણીતાં અમેરિકી પત્રકાર...

કેનેડામાં ઇચ્છામૃત્યુની મંજૂરી હવે મુશ્કેલી બની રહી છે. અહીં ગયા વર્ષે એટલે કે 2021માં જ 10 હજારથી વધુ લોકોએ ઇચ્છા મૃત્યુ મારફતે પોતાના જીવનનો અંત આણ્યો...

અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતાને લગતા એક અહેવાલથી હોબાળો મચ્યો છે. અમેરિકાના અહેવાલમાં કહેવાયું હતું કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની બાબતે ખૂબ જ ચિંતાજનક...



to the free, weekly Gujarat Samachar email newsletter