જોહાનિસબર્ગમાં નીલકંઠવર્ણીની 42 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાની સ્થાપના

સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BAPS મંદિર કોમ્પ્લેક્સ ખાતે 18મી સદીના યોગી અને આધ્યાત્મિક સ્વામી નીલકંઠ વર્ણીનું 42 ફૂટ ઊંચાઈની કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સાઉથ આફ્રિકામાં આ સૌથી ઊંચી કાંસ્યપ્રતિમા છે. સમગ્ર આફ્રિકા ખંડમાં આ ચોથા ક્રમની...

SCLPS નાઈરોબી યુથ લીગ દ્વારા સાંસ્કૃતિક સાંજ ઈવેન્ટ

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ (SCLPS) નાઈરોબી યુથ લીગ દ્વારા ડિસેમ્બરના અંત ભાગમાં SCLPS સમાજ ગ્રાઉન્ડ ખાતે ‘ધ સાઉન્ડ ઓફ ડિસેમ્બર’ નામે સાંસ્કૃતિક સાંજનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં જીવંત બોલીવૂડ લાઈવ કોન્સર્ટ પછી ઉત્સાહપૂર્ણ ગરબાની રાત્રિરંગત...

કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા અહીં ૨૩મા સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

અશ્વેત આંદોલનના પ્રણેતા અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના પૌત્રની એક સગીરા પર દુષ્કર્મ કરવાના આરોપમાં ધરપકડ થઇ છે.

આફ્રિકાના વિવિધ દેશોમાં કચ્છીઓએ વેપાર-ઉદ્યોગમાં કાઠું કાઢ્યું છે. યુગાન્ડામાં વેપાર-ઉદ્યોગના સ્થાપક અને આફ્રિકામાં વેપારના અગ્રણી તરીકે ઓળખાયેલા કચ્છી...

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમવાર વખત તેમના પૈતૃક ભૂમિ કેન્યાની મુલાકાત લઇને ગૌરવ અનુભવી રહ્યા છે. તેમના પિતા અહિંના વતની હતા....

કચ્છીઓના હિજરતી ઈતિહાસ પછી સામાજિક-ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે કેન્યાનું નાઈરોબી શહેરનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. અહિના લેઉવા પાટીદાર સમાજના...

ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામના વતની અને દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં રોજગારી માટે ગયેલાં યુવાનની અશ્વેત લોકોએ લૂટના ઇરાદે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter