ટાન્ઝાનિયામાં ગત વર્ષની ચૂંટણી હિંસામાં 500થી વધુના મોત

ટાન્ઝાનિયામાં ગત વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી દરમિયાન હિંસામાં ઓછામાં ઓછાં 518 લોકોના મોત થયા હોવાનું સરકારી ઈન્ક્વાયરી કમિશનના અહેવાલમાં જણાવાયું છે. કમિશને વધુ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશનની ભલામણ કરી છે. વિરોધ પક્ષ ચાડેમાએ કમિશનના તારણોને...

માલીના અનેક શહેરો પર આતંકવાદી હુમલાઃ સંરક્ષણ પ્રધાન સાદિયોનું મોત

પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં વિવિધ આતંકી સંગઠનોના આતંકવાદીઓએ સંયુક્તપણે માલીની રાજધાની બામાકો સહિત કાટી, કિડાલ અને અન્ય શહેરો પર ભારે હુમલાઓ કર્યા હતા. માલીમાં અનેક સ્થળોએ બોમ્બવિસ્ફોટો અને ગોળીબારની ઘટનાઓ સામે આવી છે. આતંકવાદીઓએ એક-બે શહેરો...

ભારતના અગ્રણી અખબાર 'ધ હિન્દુ'નું ૫૦ કરતા વધારે વર્ષો સુધી પ્રતિનિધિત્વ કરનાર જાણીતા પીઢ પત્રકાર બટુકભાઇ ગઠાણીનું ૮૨ વર્ષની વયે લંડનમાં ગયા અઠવાડિયે અવસાન થયું હતું. તેઅો ઇન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશનના સભ્ય હતા અને ત્રણ વખત પ્રમુખ તરીકે સેવા...

દારેસલામ, ટાન્ઝાનીયા ખાતે રહેતા અને સ્વ. સર શ્રી જે.કે. ચાંદેના ધર્મપત્ની શ્રીમતી લેડી જયાલક્ષ્મીબેન ચાંદેનું ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની વયે ગત શુક્રવારે...

વતન નરસંડાથી નડિયાદમાં વસેલા પાટીદાર પરિવારના કેન્યામાં એલ્ડોરેટમાં ત્રણ વર્ષ પહેલાં પરિવાર સાથે સ્થાયી થયેલા દીકરા અલ્પેશ પટેલની લૂંટના ઈરાદે કેન્યામાં...

૩૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી ચાલેલા ઘનશ્યામ જન્મસ્થાન ઉદ્ઘાટન મહોત્સવની સમાપ્તિ દિને ધર્મકુળ પરિવાર દ્વારા અમદાવાદમાં હોસ્પિટલ શરૂ કરવા સંકલ્પ લેવાયો...

કેન્યામાં વિરોધ પક્ષના બહિષ્કાર વચ્ચે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ઉહુરુ કેન્યાટા સતત બીજી મુદત માટે ચૂંટાયા છે. સુપ્રીમ કોર્ટના આદેશથી યોજાયેલી આ ફેરચૂંટણી...

આફ્રિકામાં એશિયન બિઝનેસમેનની લૂંટ અને તેમની ગોળી મારીને હત્યાના સમાચારો વધી રહ્યા છે. જોકે સેન્ટ્રલ આફ્રિકના કેન્યાની રાજધાની નૈરોબીમાં તાજેતરમાં નિર્દોષ...

આણંદથી વડોદરા સ્થાયી થયા બાદ બ્રિજેશ પ્રજાપતિ તથા વાપીના હિતેશ શ્રીમાળી એપ્રિલ, ૨૦૧૭માં ઉજ્જવળ ભાવિ નિર્માણ કરવા પરિવાર સાથે આફ્રિકાના માડાગાસ્કરના ફોર્ટુફુહેન કે જે તોલંગારો નામથી પણ ઓળખાય છે તે ગામમાં ગયા હતા. ત્યાં ખાનગી કંપનીમાં નોકરી મેળવી...

કેન્યાના પ્રમુખપદ માટે ૨૬ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિરોધપક્ષના નેતા રાઈલા ઓડિંગાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ઓડિંગાએ...

ભારતીય અને ઝૂલુ સમુદાય વચ્ચે તાજેતરમાં ઊભી થયેલી તંગદિલીને દૂર કરવાના પ્રયાસના એક ભાગરૂપે પહેલી જ વાર ઝૂલુ કિંગ પોતાના મહેલમાં દિવાળી ઊજવણી કરશે. સાતમી...

કેન્યામાં વસતા બારેક હજાર કચ્છી લેવા પટેલ જ્ઞાતિજનોની સ્થાનિક સંસ્થા નાઇરોબી સમાજના ૨૩મા સમૂહલગ્નમાં છ નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડયાં હતાં. આ પ્રસંગે...



to the free, weekly Gujarat Samachar email newsletter