શ્રી અયપ્પા સેવા સમાજ દ્વારા 24મા પ્રતિષ્ઠા દિવસની વાર્ષિક ઉજવણી

કેન્યામાં નાઈરોબીસ્થિત શ્રી અયપ્પા સેવા સમાજ દ્વારા 24મેથી 31 મે 2026 સુધી 24મા પ્રતિષ્ઠા દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી અયપ્પા મંદિર 24 વર્ષના ગાળામાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતીક તરીકે સમર્પણ, સેવા, પરંપરા અને સંસ્કૃતિની જાળવણી...

ફર્સ્ટ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના ડો. કલ્પના કારીઆનું સન્માન

ભારતના અમદાવાદમાં યોજાએલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના કિસુમુના ડો. કલ્પના કારીઆનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 4થી 8જૂન દરમિયાન યોજાએલી ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. વર્લ્ડ...

કેન્યામાં પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની સરકાર સામે વિરોધી દેખાવો ચાલી રહ્યા છે ત્યારે મનસ્વી ધરપકડો અને સરકારી હિંસાનો તત્કાળ અંત લાવવાની માગણી સાથે રવિવાર...

કેન્યામાં સિગારેટના કાળાબજારમાં વેચાણમાં ભારે ઉછાળો આવતા દેશને દર વર્ષે 9 બિલિયન શિલિંગ્સ ગુમાવવા પડે છે. કેન્યાના કુલ તમાકુ વેપારમાં સિગારેટનું ગેરકાયદે વેચાણ 37 ટકા જેટલું થઈ ગયું છે. ગયા વર્ષે આંકડો 27 ટકાનો હતો.

સામાન્યપણે કોસ્મેટિક અથવા તો સૌંદર્યપ્રસાધક સર્જરી સ્ત્રીઓ કરાવતી હોય છે, પરંતુ હવે પુરુષોમાં પણ સુંદર અને આકર્ષક દેખાવાનો ટ્રેન્ડ આગળ વધી રહ્યો છે અને...

 યુગાન્ડામાં સૌથી લાંબા શાસન સાથે 80 વર્ષીય પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની તેમની સત્તાના લગભગ 40 વર્ષના કાર્યકાળને લંબાવવા મક્કમ છે. શાસક પાર્ટી નેશનલ રેસઝિસ્ટન્સ...

ભારતીય મૂળના વિખ્યાત ફિલ્મસર્જક મીરાં નાયરના દીકરા ઝોહરાન મામદાની ડેમોક્રેટિક પાર્ટીનું પ્રાઈમરી ઈલેક્શન જીતીને ન્યૂ યોર્ક શહેરના મેયર બનવાની સ્પર્ધામાં...

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ...

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની...

સાઉથ આફ્રિકાના ઈસ્ટર્ન કેપ પ્રોવિન્સમાં ગત સપ્તાહે ભારે વરસાદ અને હિમવર્ષાથી સર્જાયેલા ભારે પૂરના કારણે 30 બાળકો સહિત 90થી વધુ લોકોના મોત નીપજ્યા છે. પૂરમાં સ્કૂલ બસ તણાઈ જવાથી 6 વિદ્યાર્થી મોતને બેટ્યા હતા. હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી...

કેન્યાના નાઈરોબીથી 150 કિલોમાટરના અંતરે ન્યારુરુ નજીક 9 જૂને સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માતમાં કેરળના પાંચ રહેવાસીના મોત નીપજ્યા હતા અને ઘણાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્રણ મહિલા અને તેમના બે બાળકો સહિત પાંચ મૃતકોના અવશેષોને 15 જૂન, રવિવારે કોચી...

ભારત અને વિશ્વ માટે પ્રેરણાસ્રોત બની રહેલા મહાત્મા ગાંધીના નામ અને પ્રતિષ્ઠાને તેમની 56 વર્ષીય પ્રપૌત્રી આશિષલતા રામગોબિને ડૂબાડ્યાં છે. ગાંધીજીના પૌત્રી...



to the free, weekly Gujarat Samachar email newsletter