કેન્યામાં વરસાદ અને પૂરથી ખાનાખરાબીઃ 100ના મોત

કેન્યામાં મૂશળધાર વરસાદ અને પૂરના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. રાજધાની નાઈરોબી અને મુખ્ય શહેરોમાં માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કેન્યામાં માર્ચ મહિનાથી પડી રહેલા વરસાદ અને પૂરનાં લીધે ઓછામાં ઓછાં 100 લોકોએ જાન ગુમાવ્યા...

ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

સુદાનના પાટનગર ખાર્તુમમાં નાઈલ નદીમાં બોટ ડૂબી જતાં તેમાં સવાર સુદાનના પાંચ ફૂટબોલ ખેલાડીઓનું મૃત્યુ થયું હતું. થર્ડ ડિવિઝન થર્ડ ડિવિઝન  ટીમ નેવિગેશનના ખેલાડીઓ શેન્ડીનથી બોટમાં અલ મતામા શહેરમાં થર્ડ ડિવિઝન લીગમાં મેચ રમવા જઈ રહ્યા હતા ત્યારે...

ઇન્ટરપોલે દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયેલા ભારતીય મૂળના ત્રણ ગુપ્તા બંધુઓ પૈકી બે ભાઇઓ અતુલ અને રાજેશ ગુપ્તા સામે રેડ કોર્નર નોટીસ જારી કરી છે. ગુપ્તા બંધુઓ...

કોવિડ – ૧૯ મહામારી, તોફાનો અને ભ્રષ્ટાચારથી બેહાલ બની ગયેલા દક્ષિણ આફ્રિકાના અર્થતંત્રને ફરી પાટે ચડતાં ખૂબ મુશ્કેલી પડશે તેમ નાણાં પ્રધાન એનોક ગોડોન્ગ્વાનાએ જણાવ્યું હતું. સરકારનું વાર્ષિક બજેટ નિવેદન રજૂ કરતા તેમણે ઉમેર્યું હતું કેઆ વર્ષે...



to the free, weekly Gujarat Samachar email newsletter