નાઈરોબીમાં નદીઓ પાસેની વસાહતો તોડી પડાઈ

કેન્યાની સરકારે નાઈરોબીના મુકુરુ વિસ્તારમાં નદીની નજીકમાં આવેલી બિનસત્તાવાર વસાહતોમાંથી લોકોને હાંકી કાઢી મકાનોને બૂલડોઝર્સથી તોડી પાડવાની કામગીરી યથાવત રાખી છે. રાજધાની નાઈરોબીથી 50 કિલોમીટર પૂર્વમાં મૂશળધાર વરસાદ અને પૂરથી સંખ્યાબંધ લોકો તણાઈ...

કેન્યાના પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોની રાષ્ટ્રીય હડતાળનો અંત

કેન્યાની પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોએ સરકાર સાથે ગત બુધવાર 08 મેએ કામ પર પરત ફરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા સાથે તેમની લગભગ બે મહિનાની રાષ્ટ્રીય હડતાળનો અંત આવ્યો હતો. હડતાળનો અંત આવવાથી આરોગ્ય સેવાઓ માટે સરકારી હોસ્પિટલો પર આધાર રાખતા લાખો...

સારા ગ્રેડના બદલામાં વિદ્યાર્થીનીઓ સામે સેક્સ્યુઅલ બ્લેકમેઈલના એક કેસમાં અશિષ્ટ હિંસક હુમલો કરવા બદલ મોરોક્કોના સેટ્ટાટની હસન આઈ યુનિવર્સિટીના ઈકોનોમિક્સના...

કેન્યામાં એવોકાડો ક્ષેત્રમાં ખૂબ જ સારું વળતર મળતું હોવાથી ગુનેગારોની ટોળકીઓ તે ઉગાડનારાને લક્ષ્ય બનાવવા લાગી છે. માત્ર એક જ વૃક્ષના એવોકાડો વાર્ષિક ૪૫૦...

એરપોર્ટ બહાર વિસ્ફોટમોગાદિશુઃ સોમાલિયાના પાટનગર મોગાદિશુમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર બુધવારે કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા...

DR કોંગોની પાર્લામેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ જીન - માર્ક કાબુન્ડે શુક્રવારે રાજીનામું આપ્યું હતું. તેમણે ગુંડાગીરી, અપમાન અને ત્રાસને લીધે આ પગલું લીધું હોવાનું જણાવ્યું હતું. કાબુન્ડ પ્રમુખ ફેલિક્સ ત્શિસેકેદીના ખૂબ નીકટના સાથી છે. રાષ્ટ્રપતિના...

દક્ષિણ આફ્રિકાની સરકાર હવે વ્યવહારિક દૃષ્ટિકોણ અપનાવીને કોરોનાને સીધી લડત આપવા કમર કસી રહી છે. દેશમાં હવે લોકડાઉન નહીં લાગે અને કોઇને ક્વોરન્ટાઇન કરવામાં...

દુનિયામાં સૌથી લાંબા સમયના સ્કૂલ શટડાઉનના અંતે લગભગ બે વર્ષ પછી યુગાન્ડાની સ્કૂલો ૧૦ જાન્યુઆરીને સોમવારથી ફરી શરૂ થઈ હતી. પરંતુ, બધી સ્કૂલો તેમના વિદ્યાર્થીઓને...

યુગાન્ડાના નવલકથાકાર અને કાર્યકર્તા કાકવેન્ઝા રુકિરાબાશાઈજાની બિનશરતી મુક્તિની માંગણીમાં યુરોપિયન યુનિયન(EU) અન્ય અધિકાર સંસ્થાઓ સાથે જોડાયું છે. કોર્ટે પોલીસને રુકિરાબાશાઈજાને મુક્ત કરવાનો આદેશ આપ્યો હોવા છતાં એક અઠવાડિયા કરતાં વધુ સમયથી તે...

જર્જરિત રેલ્વે લાઇનને કારણે રેલસેવા સ્થગિત કર્યાના ૧૦ વર્ષ કરતાં વધુ સમય પછી કિસુમુ સફારી ટ્રેનસેવા ફરી શરૂ કરવામાં આવી હતી. સ્ટેટ કોર્પોરેશનને આશા છે...

કેન્યાના દરિયાકાંઠાની લામુ કાઉન્ટીમાં ગયા સોમવારે થયેલા હુમલા અંગે કેન્યા પોલીસે આઠ લોકોની ધરપકડ કરી હતી. આ હુમલામાં છ લોકો માર્યા ગયા હતા અને ઘરો સળગી...

જીવનની જેમ મૃત્યુમાં પણ, આર્ચબિશપ ડેસમન્ડ ટુટુએ દફન કે અગ્નિસંસ્કાર કરતાં એક્વામેશનની તેમની પસંદગી સાથે પર્યાવરણીય મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે. નોબેલ પારિતોષિક...



to the free, weekly Gujarat Samachar email newsletter