કેન્યામાં વરસાદ અને પૂરથી ખાનાખરાબીઃ 100ના મોત

કેન્યામાં મૂશળધાર વરસાદ અને પૂરના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. રાજધાની નાઈરોબી અને મુખ્ય શહેરોમાં માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કેન્યામાં માર્ચ મહિનાથી પડી રહેલા વરસાદ અને પૂરનાં લીધે ઓછામાં ઓછાં 100 લોકોએ જાન ગુમાવ્યા...

ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

પશ્ચિમ કેન્યાના બુંગોમા ટાઉનમાં બાળકોના ૨૦ વર્ષીય સીરીયલ કિલર માસ્ટેન વન્જાલાનું લોકોના ટોળાએ માર મારીને મૃત્યુ નીપજાવ્યું હતું. તેણે પાંચ વર્ષના ગાળામાં દસથી વધુ બાળકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. થોડા દિવસ અગાઉ તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી...

રવાન્ડામાં કથિત રીતે બળવો શરૂ થવાની અફવા ફેલાવવાના આરોપસર રવાન્ડાના સત્તાવાળાઓએ એક પત્રકાર અને વિપક્ષના સભ્યો સહિત છ લોકોની ધરપકડ કરી હોવાનું ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ જણાવ્યું હતું.

વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી પણ ચીનમાં ગેરકાયદેસર રહેવા બદલ ૨૭ યુગાન્ડાવાસીઓને ચીનમાં ડિટેન્શન ફેસિલીટીઝમાં અટકાયત હેઠળ રખાયા હતા. યુગાન્ડા એમ્બેસીની નીકટના સૂત્રો મુજબ તેમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અને સ્વદેશ પાછા ફરવા માગતા પરંતુ, લોકડાઉનના...

યુગાન્ડામાં આતંકવાદીઓ હુમલો કરે તેવી શક્યતા હોવાની ચેતવણી યુકેએ યુગાન્ડાને આપી હતી. પરંતુ, પોલીસે ચેતવણીનું લેવલ વધારવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં એક નિવેદનમાં યુકે સરકારે ત્યાં રહેલા તેના નાગરિકોને ખાસ કરીને ભીડવાળા અને હોટલ, ટ્રાન્સપોર્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter