
કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટા અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ વિલિયમ રુટો વચ્ચે રાજકીય ખાઈ સર્જાયેલી છે ત્યારે રુટોએ જાહેરમાં કેન્યાટાની માફી માગી છે. નાઈરોબીમાં...
આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે.
વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...
કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટા અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ વિલિયમ રુટો વચ્ચે રાજકીય ખાઈ સર્જાયેલી છે ત્યારે રુટોએ જાહેરમાં કેન્યાટાની માફી માગી છે. નાઈરોબીમાં...
કેન્યામાં બુધવાર 1 જૂને સ્વદેશી શાસનના પ્રતીક માડારાકા ડે (Madaraka Day)ની ઉજવણી નાઈરોબીના ઉહુરુ ગાર્ડન્સ ખાતે કરવામાં આવી હતી. કેન્યામાં સ્વદેશી શાસનનું...
દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામફોસા વિરુદ્ધ અપહરણ અને ભ્રષ્ટાચારની સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. સાઉથ આફ્રિકન ઈન્ટેલિજન્સના પૂર્વ વડા આર્થર ફ્રેઝરે 2 જૂન, બુધવારે...
કેન્યાના પૂર્વ ભાગમાં કાજિઆડો કાઉન્ટીના માસિમ્બા વિસ્તારમાં વન્ય પ્રાણીઓનાં આક્રમણનો વિરોધ કરી રહેલા લોકો પર ગુરુવાર 2 જૂને પોલીસના ગોળીબારમાં 4 કેન્યાવાસીના...
સાઉથ આફ્રિકામાં આચરેલા કથિત ભ્રષ્ટાચારના સંદર્ભે ભારતવંશી ગુપ્તાબંધુઓ -રાજેશ અને અતુલ ગુપ્તાની દુબઈમાં ધરપકડ કરાઈ છે.સરકારી સંસ્થાઓમાં ભારે નાણાકીય કૌભાંડના...
Oxfam, ALIMA અને સેવ ધ ચિલ્ડ્રન સહિત મુખ્ય 11 આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ચેતવણી આપી છે કે પશ્ચિમ આફ્રિકામાં લગભગ 27 મિલિયન લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે અને તત્કાળ પગલાં નહિ લેવાય તો જૂન સુધીમાં આંકડો વધીને 38 મિલિયન થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય દાનનું...
કેન્યામાં 9 ઓગસ્ટે પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાઈલા ઓડિંગા અને વિલિયમ રુટો વચ્ચે ભારે હરીફાઈ જામશે તેમ મનાય છે. આ પરિસ્થિતિમાં અઝિમિઓ લા ઉમોજા (Azimio...
ટેક્સ અને ફાઈનાન્સિયલ ફ્રોડનો સામનો કરવા દેશના નાગરિકોના ડિજિટલ સાધનોમાંથી ડેટા મેળવવાની ટેક્સ ઓથોરિટીની યોજના જાહેર કરાયાના પગલે કેન્યાવાસીઓ દ્વારા તીવ્ર...
ઝિમ્બાબ્વે ડોલરના કાળા બજારના કારણે થતા નાણાંના અવમૂલ્યન અંગે જાગરૂકતા દાખવીને શનિવારે ઝિમ્બાબ્વે સરકારે ધિરાણ આપવાનું બંધ કરવા માટે બેન્કોને તાકીદ કરી...
ગુજરાતીઓ ધીમી ગતિએ થતા કામને ગોકળગાયનું નામ આપે છે, પરંતુ કેન્યામાં આ ગોકળગાય-સ્નેઈલની ખેતી ખેડૂતને ઝડપી ગતિએ માલામાલ કરી દેનારી સિદ્ધ થઈ રહી છે. આફ્રિકા-કેન્યાની...