બે પાંદડાવાળો અમર છોડ

આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે. 

વડા પ્રધાન મોદીની ઘાના મુલાકાત દ્વિપક્ષી સંબંધો માટે મહત્ત્વપૂર્ણ

વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...

મોરોક્કોના પાટનગર રબાતમાં મોરોક્કોના વિદેશ પ્રધાન નાસીર બૌરિતા અને ઈઝરાયલના વિદેશ પ્રધાન યૈર લાપીદ વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. ગયા વર્ષે મોરોક્કો અને ઈઝરાયલના સંબંધો સામાન્ય થયા તે પછી જ્યૂઈશ રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીની આ પ્રથમ મુલાકાત હતી. બેઠકના...

પુરુષો દ્વારા સ્તનપાનને લીધે તેમની પત્નીઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થતી હોવાથી સ્તનના દૂધની માગ કરતા પુરુષો સામે ટાન્ઝાનિયાની સરકારે કડક ચેતવણી જાહેર કરી હતી.

૧૪ વર્ષની એક કન્યા મેમરી મચાયા ચર્ચમાં બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામ્યા પછી સંયુક્ત રાષ્ટ્રે ઝિમ્બાબ્વેમાં બાળ લગ્ન પ્રથાને વખોડી કાઢી હતી. ઝિમ્બાબ્વેવાસીઓએ તેને ન્યાય અપાવવાની માગણી કરતી ઓનલાઇન પિટિશનમાં રોષ વ્યક્ત કર્યો હતો. આ પિટિશન પર...

પશ્ચિમ આફ્રિકામાં ઈબોલા જેવા ઘાતક વાયરસ મારબર્ગનો પ્રથમ કેસ નોંધાયો હતો. નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આ વાયરસનો ઘાતકતા દર ૮૮ ટકા છે અને તે ખૂબ લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે. WHO મુજબ અગાઉ આ વાઈરસ સાઉથ આફ્રિકા, અંગોલા, કેન્યા, યુગાન્ડા અને કોંગોમાં...

મોમ્બાસા ખાતે તાજેતરમાં મળેલી બેઠકમાં પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ હાલ નિષ્ક્રિય નેશનલ સુપર અલાયન્સ (Nasa) ગઠબંધનને ભૂતપૂર્વ વડા પ્રધાન રાઈલા ઓડિંગાને સમર્થન...

કોરોના મહામારીના નિયંત્રણો ઉઠાવી લેવાયા પછી દક્ષિણ આફ્રિકામાં ગેંડાની ગેરકાયદેસર હત્યાનું પ્રમાણ વધી ગયું છે. આ વર્ષના પ્રથમ છ મહિનામાં દક્ષિણ આફ્રિકામાં...

સેન્ટ્રલ બેંકના મલાગાસી કર્મચારી સાથે મળીને મડાગાસ્કરમાં બળવાના કથિત ષડયંત્ર બદલ બે ફ્રેંચ પુરુષ ફિલીપ એફ અને પોલ આરને હાઈ સિક્યોરિટી જેલમાં રિમાન્ડ પર રખાયા હતા. ૧૫ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રખાયા પછી તેમને જજ સમક્ષ રજૂ કરાતા તેમણે તેમને અટકમાં...

 નાઈજીરીયાના ઉત્તર – પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને લીધે પોતાના ઘર છોડીને ભાગી ગયેલા અને આજીવિકા ગુમાવનારા લોકોને ખૂબ વધી ગયેલા ફુગાવાને લીધે ભોજન મેળવવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે. નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ મુજબ આ વર્ષે માર્ચમાં ફુગાવાનો...

પ્રેસિડેન્ટ સિરીલ રામાફોસાએ તાજેતરના તોફાનો અને ભ્રષ્ટાચારના આરોપો બદલ તેમના કેટલાંક મિનિસ્ટર્સને છૂટાં કરી દીધા હતા. તોફાનોમાં ધીમી કાર્યવાહીને લીધે કેટલાંક દિવસો સુધી લૂંટફાટ ચાલતી રહી હતી. તે બદલ રામાફોસાની સરકારની વ્યાપક ટીકા થઈ હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter