ઇથિયોપિયામાં પૂર અને ભૂસ્ખલનના કારણે 30નાં મોત

દક્ષિણ ઇથિયોપિયાના ગામો ઝોનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 30 લોકોના મોત થયાં હતાં. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના મોત પર્વતીય વિસ્તારોમાં થયાં હતાં. 

રોસ્તમ અઝિઝીનું તારીફા ગ્રુપ નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદશે

રોસ્તમ અઝિઝીના તારીફા ગ્રુપે તાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડામાં અગ્રણી અખબારોની માલિકી ધરાવતા નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા, રોજગારીની તકો ઉભી કરવા અને ૨૦૨૨ની સામાન્ય ચૂંટણી પહેલા પોતાનો રાજકીય પાયો મજબૂત કરવા માટે પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ  ૨૨૫ મિલિયન ડોલરનું આર્થિક પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યું હતું.  આ પેકેજ મુખ્યત્વે લોકોની ખરીદશક્તિ...

પશ્ચિમ કેન્યાના બુંગોમા ટાઉનમાં બાળકોના ૨૦ વર્ષીય સીરીયલ કિલર માસ્ટેન વન્જાલાનું લોકોના ટોળાએ માર મારીને મૃત્યુ નીપજાવ્યું હતું. તેણે પાંચ વર્ષના ગાળામાં દસથી વધુ બાળકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. થોડા દિવસ અગાઉ તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી...

રવાન્ડામાં કથિત રીતે બળવો શરૂ થવાની અફવા ફેલાવવાના આરોપસર રવાન્ડાના સત્તાવાળાઓએ એક પત્રકાર અને વિપક્ષના સભ્યો સહિત છ લોકોની ધરપકડ કરી હોવાનું ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ જણાવ્યું હતું.

વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી પણ ચીનમાં ગેરકાયદેસર રહેવા બદલ ૨૭ યુગાન્ડાવાસીઓને ચીનમાં ડિટેન્શન ફેસિલીટીઝમાં અટકાયત હેઠળ રખાયા હતા. યુગાન્ડા એમ્બેસીની નીકટના સૂત્રો મુજબ તેમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અને સ્વદેશ પાછા ફરવા માગતા પરંતુ, લોકડાઉનના...

યુગાન્ડામાં આતંકવાદીઓ હુમલો કરે તેવી શક્યતા હોવાની ચેતવણી યુકેએ યુગાન્ડાને આપી હતી. પરંતુ, પોલીસે ચેતવણીનું લેવલ વધારવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં એક નિવેદનમાં યુકે સરકારે ત્યાં રહેલા તેના નાગરિકોને ખાસ કરીને ભીડવાળા અને હોટલ, ટ્રાન્સપોર્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter