- 10 Mar 2021

સંસ્કારનગરીની ઓળખ ધરાવતા વડોદરામાં અંધશ્રદ્ધામાં ઓતપ્રોત લોકોની આંખ ઉઘાડી નાંખે તેવો કરુણ કિસ્સો નોંધાયો છે. શહેરના ન્યૂ સમારોડ પર આવેલી સ્વાતિ સોસાયટીમાં...
‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

સંસ્કારનગરીની ઓળખ ધરાવતા વડોદરામાં અંધશ્રદ્ધામાં ઓતપ્રોત લોકોની આંખ ઉઘાડી નાંખે તેવો કરુણ કિસ્સો નોંધાયો છે. શહેરના ન્યૂ સમારોડ પર આવેલી સ્વાતિ સોસાયટીમાં...

ચરોતર પ્રદેશના વતની અક્ષર પટેલે તેની કારકિર્દીની પહેલી જ ટેસ્ટમાં ઝમકદાર દેખાવ કરતાં એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપીને ટીમ ઇંડિયાના વિજયમાં નિર્ણાયક યોગદાન...
ચકલાસીમાં પ્રણામીનગરમાં રહેતા કાંતિભાઇ બુધાભાઇ વાઘેલા સગીર વયની પ્રેમિકાને ૩૧મી ઓગસ્ટ ૧૯૮૫માં ભગાડી ગયા હતા. તેઓએ સગીરા સાથે લગ્ન કરીને સંસાર વસાવ્યો હતો. બંનેને સંતાનમાં બે દીકરીઓ પણ થઈ અને દીકરીઓને લગ્ન કરીને સાસરે પણ વળાવી છે. એકાએક ચકલાસી...

વડોદરા શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદી જાણે મગરોનું ઘર છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં રહેતા મગરોની વસતીમાં ભારે વધારો નોંધાયો છે. લોકડાઉન લાગુ થયા...

હવે સમગ્ર ગુજરાતભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જનજીવન હવે સામાન્ય થઈ રહ્યું છે. કોરોનાને કારણે બંધ થયેલા અનેક ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો...
એલેમ્બિક ફર્માસ્યુટિકલ્સની રિસર્ચ ફર્મ રાઇઝેન ફર્માસ્યુટિકલ્સ એજી દ્વારા કેન્સરની નવા દવા અંગે સંશોધન ચાલી રહ્યું હતું. આ અંગે વધુ સંશોધન યુએસની ટીજી થેરાપેટિક્સ દ્વારા કરાયું હતું. ટીજી થેરાપેટિક્સ દ્વારા તે દવાને મંજૂરી માટે યુએસ એફડીએ સમક્ષ...
બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા ૬ લેન રોડ પર અવરજવર માટે એન્ટ્રી પોઇન્ટ ન હોવાથી ગ્રામજનોએ પ્રવેશ પોઈન્ટ આપવાની માગ સાથે છઠ્ઠીએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે ચક્કાજામ કરતા ગ્રામજનો ઉપર લાઠીચાર્જ કરતાં મામલો બિચક્યો હતો. ડભાસી પાટિયા...

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ મૂળ મહેળાવના અને અમેરિકા નિવાસી દાનવીર સ્વ. પનુભાઈબી. પટેલની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી.આ...

ગુજરાત સરકાર રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, રાજ્યની પ્રજામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ તંદુરસ્ત અને વ્યસન મુક્ત સમાજનું...

ચાર દરવાજા વિસ્તારમાં રહેતો ૬૦ વર્ષીય પુત્ર ૭૮ વર્ષની માતાને ૧૦ વર્ષથી વ્હીલચેરમાં બેસાડીને વડોદરાથી ૫૦૦ કિમી દૂર દ્વારકા પગપાળા લઈ જાય છે. ઉપરાંત વડોદરાથી...