બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા ૬ લેન રોડ પર અવરજવર માટે એન્ટ્રી પોઇન્ટ ન હોવાથી ગ્રામજનોએ પ્રવેશ પોઈન્ટ આપવાની માગ સાથે છઠ્ઠીએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે ચક્કાજામ કરતા ગ્રામજનો ઉપર લાઠીચાર્જ કરતાં મામલો બિચક્યો હતો. ડભાસી પાટિયા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...
વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...
બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા ૬ લેન રોડ પર અવરજવર માટે એન્ટ્રી પોઇન્ટ ન હોવાથી ગ્રામજનોએ પ્રવેશ પોઈન્ટ આપવાની માગ સાથે છઠ્ઠીએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે ચક્કાજામ કરતા ગ્રામજનો ઉપર લાઠીચાર્જ કરતાં મામલો બિચક્યો હતો. ડભાસી પાટિયા...
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ મૂળ મહેળાવના અને અમેરિકા નિવાસી દાનવીર સ્વ. પનુભાઈબી. પટેલની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી.આ...
ગુજરાત સરકાર રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, રાજ્યની પ્રજામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ તંદુરસ્ત અને વ્યસન મુક્ત સમાજનું...
ચાર દરવાજા વિસ્તારમાં રહેતો ૬૦ વર્ષીય પુત્ર ૭૮ વર્ષની માતાને ૧૦ વર્ષથી વ્હીલચેરમાં બેસાડીને વડોદરાથી ૫૦૦ કિમી દૂર દ્વારકા પગપાળા લઈ જાય છે. ઉપરાંત વડોદરાથી...
મહાપાલિકાના વોર્ડ નં-૯ના સફાઈ કર્મચારીનું સુદામાપુરી હેલ્થ સેન્ટર ખાતે કોરોના વિરોધી રસી લીધા બાદ ગણતરીના કલાકોમાં તાજેતરમાં શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જેથી સયાજી હોસ્પિટલમાં પરિવારજનોએ રસીને કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો...
ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચાંગા સ્થિત ચારુસેટ કેમ્પસના ૨૧મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સિસનું નામાધિદાન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામિડેકલ સાયન્સિસ કરાયું...
પાદરા તાલુકામાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારની સામે ભાજપના ઉમેદવાર દિનેશભાઈ પટેલ ઉર્ફે દિનુમામા હારી ગયા હતા. એ પછી ભાજપના આગેવાને, કોંગ્રેસ દ્વારા જ્ઞાતિવાદ ભડકાવી ચૂંટણીમાં વિજય મેળવી હોવાનો આક્ષેપ કર્યો...
જન્મજાત શ્વાસોશ્વાસની તકલીફ ધરાવતા માત્ર ૨૮ દિવસનાં બાળકની ૨૨મીએ સર્જરી કરીને તેના ડાબી તરફના ફેફસાંનો એક ભાગ દૂર કરાયો હતો. ખુલ્લા લેકેક્ટોમીમાં છાતીની બાજુમાં ચીરો કરીને ફેફસાંના એક લોબને દૂર કરવાની જટિલ સર્જરી આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં...
પંચમહાલ જિલ્લાના મોરવા હડફના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું લાંબી માંદગી બાદ ૨૨મીએ અવસાન થયું હતું. અમદાવાદમાં સારવાર માટે લઈ જતાં રસ્તામાં તેમનું અવસાન થાયું હતું. ભૂપેન્દ્ર ખાંટના અવસાનને પગલે તેમના વતન વીરણિયામાં પણ શોક વ્યાપી...
પ્રતાપનગર વિસ્તારમાં અપ્સરા સ્કાયલાઈન કમર્શિયલ કોમ્પલેક્ષમાં આવેલી બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં ખાતેદારોને લોકરની સુવિધા છે. બેન્કના એક મહિલા ખાતેદારે તેમના...