વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

ચકલાસીમાં પ્રણામીનગરમાં રહેતા કાંતિભાઇ બુધાભાઇ વાઘેલા સગીર વયની પ્રેમિકાને ૩૧મી ઓગસ્ટ ૧૯૮૫માં ભગાડી ગયા હતા. તેઓએ સગીરા સાથે લગ્ન કરીને સંસાર વસાવ્યો હતો. બંનેને સંતાનમાં બે દીકરીઓ પણ થઈ અને દીકરીઓને લગ્ન કરીને સાસરે પણ વળાવી છે. એકાએક ચકલાસી...

વડોદરા શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદી જાણે મગરોનું ઘર છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં રહેતા મગરોની વસતીમાં ભારે વધારો નોંધાયો છે. લોકડાઉન લાગુ થયા...

હવે સમગ્ર ગુજરાતભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જનજીવન હવે સામાન્ય થઈ રહ્યું છે. કોરોનાને કારણે બંધ થયેલા અનેક ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો...

એલેમ્બિક ફર્માસ્યુટિકલ્સની રિસર્ચ ફર્મ રાઇઝેન ફર્માસ્યુટિકલ્સ એજી દ્વારા કેન્સરની નવા દવા અંગે સંશોધન ચાલી રહ્યું હતું. આ અંગે વધુ સંશોધન યુએસની ટીજી થેરાપેટિક્સ દ્વારા કરાયું હતું. ટીજી થેરાપેટિક્સ દ્વારા તે દવાને મંજૂરી માટે યુએસ એફડીએ સમક્ષ...

બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા ૬ લેન રોડ પર અવરજવર માટે એન્ટ્રી પોઇન્ટ ન હોવાથી ગ્રામજનોએ પ્રવેશ પોઈન્ટ આપવાની માગ સાથે છઠ્ઠીએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે ચક્કાજામ કરતા ગ્રામજનો ઉપર લાઠીચાર્જ કરતાં મામલો બિચક્યો હતો. ડભાસી પાટિયા...

 ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ મૂળ મહેળાવના અને અમેરિકા નિવાસી દાનવીર સ્વ. પનુભાઈબી. પટેલની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી.આ...

ગુજરાત સરકાર રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, રાજ્યની પ્રજામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ તંદુરસ્ત અને વ્યસન મુક્ત સમાજનું...

ચાર દરવાજા વિસ્તારમાં રહેતો ૬૦ વર્ષીય પુત્ર ૭૮ વર્ષની માતાને ૧૦ વર્ષથી વ્હીલચેરમાં બેસાડીને વડોદરાથી ૫૦૦ કિમી દૂર દ્વારકા પગપાળા લઈ જાય છે. ઉપરાંત વડોદરાથી...

મહાપાલિકાના વોર્ડ નં-૯ના સફાઈ કર્મચારીનું સુદામાપુરી હેલ્થ સેન્ટર ખાતે કોરોના વિરોધી રસી લીધા બાદ ગણતરીના કલાકોમાં તાજેતરમાં શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જેથી સયાજી હોસ્પિટલમાં પરિવારજનોએ રસીને કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો...

ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચાંગા સ્થિત ચારુસેટ કેમ્પસના ૨૧મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સિસનું નામાધિદાન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામિડેકલ સાયન્સિસ કરાયું...



to the free, weekly Gujarat Samachar email newsletter