ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

છોડા ઉદેપુરના સંખેડાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ પ્રધાન બાબરભાઇ તડવીનું કોરોનાની સારવાર દરમિયાન ૮૦ વર્ષની વયે છઠ્ઠી જાન્યુઆરીએ વહેલી સવારે નિધન થયું હતું. 

પાકિસ્તાનની જાસૂસી એન્જસીઓને ભારતીય લશ્કરની ગુપ્ત માહિતીઓ આપવા અંગેની માહિતીની તપાસ બાદ બહાર આવેલા ષડયંત્રમાં એક માજી સૈનિક તેમજ ગોધરાના અનસ ગીતેલીની ગોધરા એસઓજીની મદદથી ઉત્તર પ્રદેશ એટીએસએ સાતમીએ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ટ્રાંજિસ્ટ રિમાંડ મેળવી...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સાતમીએ તિલકવાડામાં યોજાયેલા કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે, ૧૬ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા સ્થિત આત્યાધુનિક રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે. આ ઉપરાંત ૧૮ જાન્યુઆરીએ વડા...

કોવિડ માર્ગદર્શિકાને અનુસરતાં ચારુસેટ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આ વર્ષે બે તબક્કામાં વહેંચાયો હતો. પ્રથમ તબક્કામાં મુખ્ય સમારોહમાં ૯ જાન્યુઆરીએ ગોલ્ડ...

કોરોના મહામારીના આ કપરા કાળમાં આયોજન ખોરવાઇ જતાં ભલભલા લોકો ભલે માથા પકડીને બેસી ગયા હોય, પરંતુ કેટલાક વીરલા એવા પણ છે જેમણે આ પડકારજનક સમયને જ પડકારી...

બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ઇકવેટોરીયલ બેંકના સ્થાપક શ્રી નટુભાઇ દેસાઇના નામથી બેંકીંગ જગતમાં ભાગ્યેજ કોઇ અજાણ હશે. છેલ્લા બારેક વર્ષથી વડોદરામાં નિવૃત્ત...

અંકલેશ્વરના ૬૮ વર્ષીય વર અને મુંબઈનાં ૬૫ વર્ષીય વધૂએ તાજેતરમાં લગ્ન કરી રહેવા માટે વડોદરાને પસંદ કર્યું છે. મુંબઈનાં વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન...

સરદાર વલ્લભભાઈ પટેલની ૭૪મી પુણ્યતિથિ નિમિત્તે કરમસદ સ્થિત સરદારના નિવાસસ્થાનની શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મુલાકાત લીધી હતી અને સરદાર પટેલની તસવીર...

જિલ્લામાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન તાજેતરમાં હાથ ધરાયું હતું. હિરન પટેલ હત્યાકાંડ તેમજ નકસલ પ્રવૃત્તિઓની તપાસ સંદર્ભે આ ઓપરેશન થયું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter