
ગેસ પાઇપલાઇન નાંખવાનું કામ દાહોદમાં પૂરજોશમાં ચાલે છે ત્યારે દાહોદના દેસાઈવાડ તરફથી સૈફી હોસ્પિટલના વળાંક પાસે ચાલતા ખોદકામમાં તાજેતરમાં ખાડામાંથી આશરે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...
વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...
ગેસ પાઇપલાઇન નાંખવાનું કામ દાહોદમાં પૂરજોશમાં ચાલે છે ત્યારે દાહોદના દેસાઈવાડ તરફથી સૈફી હોસ્પિટલના વળાંક પાસે ચાલતા ખોદકામમાં તાજેતરમાં ખાડામાંથી આશરે...
અમેરિકાના કેન્સાસમાં વસતા કેન્ટ અને બ્રૂક હેકમેન નામના દંપતીએ ગોધરાના ચિલ્ડ્રન હોમમાંથી તાજેતરમાં ૩ વર્ષની સ્તુતિ નામની બાળકીને દત્તક લીધી છે. કાયદાકીય...
પદ્મશ્રી અનિલ કુંબલેએ પારૂલ યુનિ.ના ત્રીજા પદવીદાન સમારોહ દરમિયાન સાતમી નવેમ્બરે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાનોએ જીવનમાં તેમનો ધ્યેય શું છે તેને ઓળખવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ તથા તેઓને પોતાનામાં આત્મશ્રદ્ધા હોવી જોઈએ. મેં...
આણંદ શહેરમાં ઈન્કમટેક્સ ઓફિસર કિશોરભાઈ નાથુભાઈ રાઠોડ અને તેના એકાઉન્ટન્ટ પ્રમેશભાઈ ભુપેન્દ્રભાઈ દોષીએ ભેગા મળીને વેપારી પાસેથી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નથી...
પોતાના ફિયાન્સ સાથે નવેમ્બરની ૨૮ તારીખે સાંજે ઉર્સના મેળામાં ગયેલી ૧૪ વર્ષીય સગીરાને વડોદરાના નવલખી મેદાનમાંથી ઝાડીઓમાં લઇ જઇને તેની પર દુષ્કર્મ આચરનારા...
મધ્ય ગુજરાતમાં કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બની રહ્યું છે. માત્ર ભારતમાંથી જ નહીં, વિશ્વભરના પ્રવાસીઓ હવે...
એક કાર્યક્રમમાં દહેજમાં ઉપસ્થિત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત ૧૬૦૦ કિમી લાંબો સમુદ્રકિનારો ધરાવે છે. દરિયાઈ પાણીનો પાણીનો ઉદ્યોગો, ખેતી, પીવાના પાણી તેમજ અન્ય કાર્યોમાં વપરાશ કરી શકાય તે માટે રાજ્યમાં ખારા...
સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે ચાર બાળકો અને માતા-પિતા મળી એક જ પરિવારના ૬ સભ્યોનાં મૃતદેહ ૨૯મીએ મળ્યા હતા. આ જ કુટુંબના પિતરાઇ ભાઇ વિક્રમભાઇ ચુનીલાલ પલાસ મોરબી મુકામે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાની જાણ સંજેલી પોલીસને કરવામાં આવી હતી....
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી ૨૮મી નવેમ્બરની ઢળતી સાંજે તેના ફિયાન્સ સાથે પેલેસ નજીકના નવલખી કંપાઉન્ડમાં આવેલા જીઇબી ક્વાટર્સ પાસેની અવાવરુ જગ્યામાં એક્ટિવા પાર્ક કરીને બેઠી હતી. કિશોરી બહેનપણીના ઘરે જવાનું છે કહીને ઘરેથી...
અંબાવમાં સ્વામીનારાયણ આશ્રમમાં રૂ. ૧.૨૬ કરોડની ડુપ્લિકેટ નોટો સાથે સ્વામી સહિત પાંચથી વધુની ધરપકડ અને તપાસનું બહાર આવ્યા પછી વડતાલ સંપ્રદાયના હરિભક્તોમાં...