કર્નલ સોફિયા કુરેશીના પરિવારની વડાપ્રધાન પર પુષ્પવર્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...

9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત

વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...

હાલમાં અયોધ્યામાં રામ મંદિર કેસ મહત્ત્વનો મુદ્દો ગણાઈ રહ્યો છે. તે સમયે ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટમાં સચવાયેલી હસ્તપ્રતને અયોધ્યામાં વિવાદિત સ્થળે રામજન્મભૂમિ હોવાના પુરાવા તરીકે વર્ષ ૨૦૦૫માં...

વાઘોડિયા તાલુકાના વેજલપુર બ્રિજ નીચેથી ૧૧મી નવેમ્બરે હાથ બાંધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી. હત્યા કરીને ફેંકી દેવાયેલા યુવાનના ખિસ્સામાંથી લીંબુ મળી આવતા યુવાન તાંત્રિક વિધિનો ભોગ બન્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

દેશના પહેલા ગૃહ પ્રધાન અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતીએ નર્મદા જિલ્લાના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા...

દેશ-વિદેશમાં ઉત્તરસંડા ગામનું નામ પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ આ ગામના મઠિયા, પાપડ અને ચોળાફળી છે. દિવાળીના સમયમાં મોટાભાગની દુકાનોમાં મઠિયા, પાપડ, ચોળાફળીનું વેચાણ થાય, પણ દેશવિદેશમાં આ ચીજોની સપ્લાય થાય છે. આ વિસ્તારના વેપારીઓના જણાવ્યા અનુસાર,...

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં આણંદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ વિનુ ઠાકોર સામે નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને  કારણે વિનુ ઠાકોરને સસ્પેન્ડ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. 

દીર્ઘદૃષ્ટા રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર આમ તો અત્યાર સુધીમાં સેંકડો પુસ્તકો લખાઈ ચૂક્યા છે, પણ પહેલી વખત એમ એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના સંસ્કૃત વિભાગના અધ્યાપક પ્રો. આર કે પાંડાએ વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર સંસ્કૃત...

ગોધરામાં આવેલા શહેરા ભાગોળ ટાવર મંદિરના કોઠારી અને ટ્રસ્ટી શરદપૂનમ નિમિત્તે રવિવારે સવારે ૬.૦૦ વાગ્યે વડતાલ મંદિરે દર્શન કરવા કારમાં નીકળ્યા હતા. વડતાલ મંદિરે દર્શન કરીને તેઓ બપોરે ગોધરા જવા નીકળ્યા હતા. તેઓ ડાકોર-સેવાલિયા રોડ ઉપર અંબાવ પાસેથી...

દીર્ઘદૃષ્ટા રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર આમ તો અત્યાર સુધીમાં સેંકડો પુસ્તકો લખાઈ ચૂક્યા છે, પણ પહેલી વખત એમ એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના સંસ્કૃત વિભાગના અધ્યાપક પ્રો. આર કે પાંડાએ વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર સંસ્કૃત...

વરાછામાં રહેતા મંગાભાઈ કામાભાઈ રાનાણી (ઉં. ૫૬ વર્ષ) પાસેથી અડાજણમાં એલ પી સવાણી રોડ પર ઓમ જ્વેલર્સના નામથી શોરૂમ ધરાવતા રાજેશ, હિમાંશુ અને તેના સાથીદારોએ ઉધારમાં રૂ. ૧૦.૨૫ કરોડના હીરા લીધા હતા અને એ પછી રૂપિયા આપવાનું નામ લેતા ન હોવાથી મંગાભાઈએ...

કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં વિવિધ જૂથો વચ્ચે અહંકારના ટકરાવ સાથે યાદવાસ્થળી જારી રહેતા ચોથીએ સત્તાનું સિંહાસન ખાલી કરવાની નોબત આવી હતી. કોંગ્રેસના ૨૨ સભ્યો પૈકી માત્ર ૧૦ સભ્યોએ જ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. જ્યારે, ભાજપના ૧૪ સભ્યો સહિત...



to the free, weekly Gujarat Samachar email newsletter