ટ્રાફિક પોલીસને માથે ઠંડા ઠંડા કુલ કુલ હેલ્મેટ

વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે. 

બુલેટ ટ્રેન માટે આણંદ સ્ટેશને કોન્કોર્સ અને ટ્રેક સ્લેબનું કામ પૂરું

 બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. સમગ્ર યોજનાના ભાગરૂપે ‘મિલ્ક સિટી’ આણંદની આગવી ઓળખને જાળવી રાખવા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આણંદ સ્ટેશનનો બહારનો દેખાવ તેમજ અંદરની ઇન્ટિરિયર ડિઝાઈન દૂધના ટીપાંના...

બોરસદ તાલુકાના પીપળી ગામના ૩ યુવાનોને મલેશિયામાં બંધક બનાવાયા હોવાની જાણ થતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે ભારત સરકાર અને ભારતીય હાઇ...

રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે વડોદરા જિલ્લા અને શહેરમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અને ઓગસ્ટની શરૂઆતમાં જ વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતાં,...

ગુજરાતમાં વિલંબથી પણ પૂરબહાર ચોમાસું જામ્યું છે. વડોદરામાં બુધવારે બારે મેઘ ખાંગા થતાં જનજીવન ખોરવાઇ ગયું છે. આ દિવસે માત્ર સાત જ કલાકમાં વીજળીના કડાકા–ભડાકા...

સુપ્રસિદ્ધ અમૂલ ડેરીમાં ૨૬મીએ યોજાયેલી ચેરમેન-વાઈસ ચેરમેનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં રામસિંહ પરમાર ચેરમેનપદે અને રાજેન્દ્રસિંહ પરમાર બિનહરીફ ચુંટાઈ આવતા...

કાશ્મીર સરહદે શહીદ વડોદરાના આરિફ પઠાણના પિતા કહે છે કે મારા દીકરા આરિફે દેશની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપી છે. મને જુવાનજોધ દીકરો ગુમાવ્યાનું દુઃખ તો...

ભારતીય લશ્કરમાં વડોદરાનો યુવાન મહંમદ આરીફ અખનૂર સરહદે દુશ્મનો સામે લડતાં શહીદ થયો છે. મહંમદ આરિફ કાશ્મીરમાં ૧૮ રાઇફલ્સમાં તે ફરજ બજાવતો હતો. મૂળે નવાયાર્ડમાં રહેતા શફી આલમ પઠાણ રેલવેમાં ખલાસી તરીકે ફરજ બજાવે છે. તેમનો ૨૩ વર્ષીય પુત્ર મહંમદ આરિફ...

સયાજી હોસ્પિટલમાં રૂકમણી ચૈનાના પ્રસૃતિ ગૃહમાં ૧૬મીએ મોડી રાતે ૨૪ વર્ષની પ્રસૂતાએ ૫૨ મિનિટમાં ચાર બાળકોને જન્મ આપ્યો હતો. ડોક્ટર્સની ટીમ દ્વારા એક બાળકી...

ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામે તાજેતરમાં જ મગરના હુમલામાં એક વ્યક્તિનું મોત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઘણા સમયથી મગર અને માણસ વચ્ચેના સંઘર્ષના બનાવો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વડોદરા, નર્મદા, ખેડા, આણંદ, જૂનાગઢ, કચ્છના વિસ્તારોમાં...

ગુજરાતની શક્તિપીઠ પાવાગઢના મહાકાળી મંદિરમાં ચઢતી ચાંદીની ઘટ ૧૦ ટકાથી વધીને ૪૦ ટકા સુધી પહોંચી છે. મંદિરના જ ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટીએ સમગ્ર કેસની તપાસ કરવા હાઇ કોર્ટમાં અરજી કરી છે. હાઇ કોર્ટે ચેરિટી કમિશનરને યોગ્ય પગલા લેવા આદેશ કર્યો છે. પાવાગઢના...

ડાકોરમાં અષાઢી બીજે ૨૪૭મી રથયાત્રામાં પરંપરા મુજબ રાધાકુંડથી ગોપાલલાલજી ગજરાજ ઉપર આરૂઢ થયા હતા. મહાવતની આગળ બેસવા દેવાની વિનંતી સેવકોએ ન સ્વીકારતા મહાવત...



to the free, weekly Gujarat Samachar email newsletter