મહંત સ્વામી મહારાજનું બોચાસણ વિચરણ

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોચાસણમાં વિચરણ કરી રહ્યા છે.

લંડનમાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ અને સીવીએમ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઇ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં લંડનમાં વસતાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (બીવીએમ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર યોજાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ ભીખુભાઇ...

વરાછામાં રહેતા મંગાભાઈ કામાભાઈ રાનાણી (ઉં. ૫૬ વર્ષ) પાસેથી અડાજણમાં એલ પી સવાણી રોડ પર ઓમ જ્વેલર્સના નામથી શોરૂમ ધરાવતા રાજેશ, હિમાંશુ અને તેના સાથીદારોએ ઉધારમાં રૂ. ૧૦.૨૫ કરોડના હીરા લીધા હતા અને એ પછી રૂપિયા આપવાનું નામ લેતા ન હોવાથી મંગાભાઈએ...

કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં વિવિધ જૂથો વચ્ચે અહંકારના ટકરાવ સાથે યાદવાસ્થળી જારી રહેતા ચોથીએ સત્તાનું સિંહાસન ખાલી કરવાની નોબત આવી હતી. કોંગ્રેસના ૨૨ સભ્યો પૈકી માત્ર ૧૦ સભ્યોએ જ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. જ્યારે, ભાજપના ૧૪ સભ્યો સહિત...

દેશભરમાં સિદ્ધપુર શહેરનું બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ વિધિ માટે જાણીતું છે. શ્રાદ્ધ પક્ષમાં હજારોની સંખ્યામાં લોકો માતૃગયા કરી માતાના ઋણમાંથી મુક્ત બન્યાનો...

ક્રિપ્ટો કરન્સીમાં સુરતીઓના રૂ. ૨૦ હજાર કરોડ ડૂબ્યા હોવાના અહેવાલ ફરતાં થયાં હોવાનું નવું નથી. આ સમાચારો વચ્ચે જુદાં જુદાં કોઈનમાં નાણા ગુમાવી દેનારાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જઈ રહી છે. સીઆઇડી ક્રાઇમે એક્સીઓ કોઈનના કૌભાંડમાં આરોપી જીમ્મી...

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આણંદ નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયની ૧૦૦મી જન્મ જયંતી નિમિત્તેની...

ત્રિશૂળિયા ઘાટ પર આણંદ જિલ્લાના યાત્રિકો ભરેલી બસ ૩૦મી સપ્ટેમ્બરે પલટી ખાતાં મૃતકાંક ૨૨ સુધી પહોંચ્યો છે. બસ પલટી ખાઈ જતાં મૃત તેમજ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને...

ચાની લારી ચલાવતા પિતા અને પુત્રીને માર મારીને હત્યાની ધમકી આપનારા બે ભાઈઓ રાહુલ ઓઘડભાઈ ભરવાડ (ઉ.વ. ૩૫) અને તેના મોટાભાઈ જગદીશ પર કેસ ચાલતાં કોર્ટના હુકમથી મેડિકલ બાદ ગામડીની સબજેલમાં લવાયા હતા. બીજા દિવસે ૧૯મીએ સવારે રાહુલ બેરેકમાં મૃત મળી આવ્યો...

ઇડીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની પાંચમીએ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ વડોદરાની સ્ટર્લિંગ બાયોટેક સાથે સંકળાયેલા બેન્ક ગોટાળા અને મની...

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલે પોતાને જાનથી મારી નાંખી ધમકી આપી હોવાની અરજી વડોદરા ક્રિકેટ હિત રક્ષક સિમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે. દેવેન્દ્ર સુરતીએ આરોપ લગાવ્યો હતો કે તેઓ ગરીબ બાળકોને ક્રિકેટ રમાડવાનું...

અલ્હાબાદ બેન્કના રૂ. ૪૪૪.૧૨ કરોડ ડૂબાડનાર કેમરોક ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ એમ. ડી. કલ્પેશ પટેલને જામીન નહીં આપવા ઈન્વેસ્ટિગેશન ઓફિસરે ૩૦ પેજનું એફિડેવિટ મૂકયું છે. કલ્પેશ પટેલે કેમરોક ઈન્ડ.ની કાગળ ઉપર જ ૮ પેટા કંપનીઓ બતાવી હતી અને કરોડોના બેન્ક ટ્રાન્જેકશનો...



to the free, weekly Gujarat Samachar email newsletter