કર્નલ સોફિયા કુરેશીના પરિવારની વડાપ્રધાન પર પુષ્પવર્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...

9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત

વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...

દેશભરમાં સિદ્ધપુર શહેરનું બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ વિધિ માટે જાણીતું છે. શ્રાદ્ધ પક્ષમાં હજારોની સંખ્યામાં લોકો માતૃગયા કરી માતાના ઋણમાંથી મુક્ત બન્યાનો...

ક્રિપ્ટો કરન્સીમાં સુરતીઓના રૂ. ૨૦ હજાર કરોડ ડૂબ્યા હોવાના અહેવાલ ફરતાં થયાં હોવાનું નવું નથી. આ સમાચારો વચ્ચે જુદાં જુદાં કોઈનમાં નાણા ગુમાવી દેનારાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જઈ રહી છે. સીઆઇડી ક્રાઇમે એક્સીઓ કોઈનના કૌભાંડમાં આરોપી જીમ્મી...

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આણંદ નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયની ૧૦૦મી જન્મ જયંતી નિમિત્તેની...

ત્રિશૂળિયા ઘાટ પર આણંદ જિલ્લાના યાત્રિકો ભરેલી બસ ૩૦મી સપ્ટેમ્બરે પલટી ખાતાં મૃતકાંક ૨૨ સુધી પહોંચ્યો છે. બસ પલટી ખાઈ જતાં મૃત તેમજ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને...

ચાની લારી ચલાવતા પિતા અને પુત્રીને માર મારીને હત્યાની ધમકી આપનારા બે ભાઈઓ રાહુલ ઓઘડભાઈ ભરવાડ (ઉ.વ. ૩૫) અને તેના મોટાભાઈ જગદીશ પર કેસ ચાલતાં કોર્ટના હુકમથી મેડિકલ બાદ ગામડીની સબજેલમાં લવાયા હતા. બીજા દિવસે ૧૯મીએ સવારે રાહુલ બેરેકમાં મૃત મળી આવ્યો...

ઇડીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની પાંચમીએ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ વડોદરાની સ્ટર્લિંગ બાયોટેક સાથે સંકળાયેલા બેન્ક ગોટાળા અને મની...

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલે પોતાને જાનથી મારી નાંખી ધમકી આપી હોવાની અરજી વડોદરા ક્રિકેટ હિત રક્ષક સિમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે. દેવેન્દ્ર સુરતીએ આરોપ લગાવ્યો હતો કે તેઓ ગરીબ બાળકોને ક્રિકેટ રમાડવાનું...

અલ્હાબાદ બેન્કના રૂ. ૪૪૪.૧૨ કરોડ ડૂબાડનાર કેમરોક ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ એમ. ડી. કલ્પેશ પટેલને જામીન નહીં આપવા ઈન્વેસ્ટિગેશન ઓફિસરે ૩૦ પેજનું એફિડેવિટ મૂકયું છે. કલ્પેશ પટેલે કેમરોક ઈન્ડ.ની કાગળ ઉપર જ ૮ પેટા કંપનીઓ બતાવી હતી અને કરોડોના બેન્ક ટ્રાન્જેકશનો...

વડતાલ સ્વામીનારાયણમાં આચાર્ય અજેન્દ્ર પ્રસાદને પદભ્રષ્ટ કર્યા બાદ બે ભાગ પડ્યા છે. દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે ૧૭ વર્ષથી કાનૂની જંગ છે. વર્ષો સુધી દેવ પક્ષ અને આચાર્ય પક્ષમાં વહેંચાયેલા વહીવટને લઈને લાંબા વખતથી મતભેદ છે. જન્માષ્ટમીના દિવસે...

પાકિસ્તાને ટ્રેન વ્યવહાર બંધ કરતાં ગોધરાથી પાકિસ્તાન ગયેલા ૭૩થી વધુ લોકો અટવાતા ગોધરામાં તેઓના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ગુજરાતના ૨૫ સહિત દેશના ૪૦થી વધુ લોકો ૩૧મીએ વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦...



to the free, weekly Gujarat Samachar email newsletter