વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

એક કાર્યક્રમમાં દહેજમાં ઉપસ્થિત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત ૧૬૦૦ કિમી લાંબો સમુદ્રકિનારો ધરાવે છે. દરિયાઈ પાણીનો પાણીનો ઉદ્યોગો, ખેતી, પીવાના પાણી તેમજ અન્ય કાર્યોમાં વપરાશ કરી શકાય તે માટે રાજ્યમાં ખારા...

સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે ચાર બાળકો અને માતા-પિતા મળી એક જ પરિવારના ૬ સભ્યોનાં મૃતદેહ ૨૯મીએ મળ્યા હતા. આ જ કુટુંબના પિતરાઇ ભાઇ વિક્રમભાઇ ચુનીલાલ પલાસ મોરબી મુકામે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાની જાણ સંજેલી પોલીસને કરવામાં આવી હતી....

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી ૨૮મી નવેમ્બરની ઢળતી સાંજે તેના ફિયાન્સ સાથે પેલેસ નજીકના નવલખી કંપાઉન્ડમાં આવેલા જીઇબી ક્વાટર્સ પાસેની અવાવરુ જગ્યામાં એક્ટિવા પાર્ક કરીને બેઠી હતી. કિશોરી બહેનપણીના ઘરે જવાનું છે કહીને ઘરેથી...

અંબાવમાં સ્વામીનારાયણ આશ્રમમાં રૂ. ૧.૨૬ કરોડની ડુપ્લિકેટ નોટો સાથે સ્વામી સહિત પાંચથી વધુની ધરપકડ અને તપાસનું બહાર આવ્યા પછી વડતાલ સંપ્રદાયના હરિભક્તોમાં...

ગુજરાતના મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા રિટાયર્ડ સનદી અધિકારી કુનિયિલ કૈલાસનાથનને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બે વર્ષનું એક્સટેન્શન આપવાનો...

પદ્મશ્રી લૈલા તૈયબજીએ તાજેતરમાં ભારતીય હસ્તકળા ઉદ્યોગ વિશે ચિંતા વ્યક્ત કરતાં વડોદરામાં કહ્યું હતું કે, ચીન ફક્ત ભારતની જમીન પર જ ડોળો માંડીને બેઠું છે...

 મહિસાગરના ડીટવાસ ગામે મહિલાને સંતાનમાં પુત્ર ન થતાં મનમાં લાગી આવતાં પોતાની વહાલી ૩ દીકરીઓને કૂવામાં નાખીને માતાએ પણ કૂવામાં કૂદકો મારીને જીવન ટૂંકાવ્યુ હતું.

શહેરમાં નશીલા દ્રવ્યોના રવાડે ચડેલા યુવાધનને અટકાવવા ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ૧૦ ટીમો બનાવી ૨૨મીએ શહેરભરમાં એક સાથે પાંચ કલાક સુધી ચેકિંગ કરતાં ૫૬ યુવક-યુવતીઓ નશામાં ઝૂમતા પકડાયાં હતાં. પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ ક્રાઇમ...

મધ્ય પ્રદેશના ધાર શહેર પાસે ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર સોમવારે વડોદરાના વડસર અને સમાના પરિવારને અકસ્માત નડતાં ત્રણ મહિલા અને એક પુરુષ સહિત ૪ લોકોનાં મોત થયાં હતાં. પરિવાર ઓમકારેશ્વરમાં સ્નાન અને દર્શન માટે જઈ રહ્યો હતો ત્યારે કાર હાઈવે પર...

ખેડાના અંબાવ ગામે નવા બંધાતા સ્વામીનારાયણ મંદિર પરિસરના રૂમમાં નકલી નોટો છાપવાના મશીન અને રૂ. ૧ કરોડ ૨૬ લાખની નકલી કરન્સી સાથે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આ...



to the free, weekly Gujarat Samachar email newsletter