વર્ષોથી લંડન વસતાં હરિયાણાનાં અનુરાધા બેનીવાલે તાજેતરમાં આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. અનુરાધા લંડનમાં ચેસ એકેડેમી ચલાવે છે. અનુરાધા ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા મદદરૂપ થશે. અનુરાધાએ ૨૦ દિવસ માટે આ શાળાની બાળાઓ સાથે રહીને...
 
		શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
 
		આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.
વર્ષોથી લંડન વસતાં હરિયાણાનાં અનુરાધા બેનીવાલે તાજેતરમાં આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. અનુરાધા લંડનમાં ચેસ એકેડેમી ચલાવે છે. અનુરાધા ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા મદદરૂપ થશે. અનુરાધાએ ૨૦ દિવસ માટે આ શાળાની બાળાઓ સાથે રહીને...
એક રિસર્ચ પ્રમાણે આજથી લગભગ ૬.૫ કરોડ વર્ષ પહેલા ભારતમાં ડાયનાસોરની ૨૫ પ્રજાતિઓ વસવાટ કરતી હતી. તેમાં પણ શાકાહારી અને માંસાહારી ડાયનાસોર સૌથી વધુ ઈંડા મહીસાગર જિલ્લાના બાલાસિનોરના રાયોલી ગામમાં મૂકતા હતા. જીઓલોજિસ્ટ દ્વારા આ સાઈટ ૧૯૮૧માં શોધાઈ...

ચરોતર યુનિ. ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ રિફોર્મ પ્રોગ્રામ અંતર્ગત પેપરલેસ ડિજિટલ એક્ઝામિનેશન સિસ્ટમ શરૂ કરી છે. રાજયમાં ચારુસેટ યુનિ.માં સૌપ્રથમ આ સિસ્ટમ...
અબડાસાના કોંગી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના મોટા પુત્રએ ટ્રક લોડિંગ મામલે પથ્થરબાજી બતાવ્યા બાદ હવે નાના પુત્ર જયદીપસિંહે બંદૂકબાજી કરી હોવાથી વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેના ફાર્મહાઉસ અને ઘરના ફળિયામાં પરવાનાવાળા હથિયારોથી હવામાં...
પેટલાદના આમોદમાં સગીર હિંદુ બાળકનું ગેરકાયદે ધર્માંતરણ કરવા બાબતે પોલીસે ૨૩મીએ ચર્ચના પાદરી અને સગીરની માતા સામે ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ કલમ-૩ અને ૪ અન્વયે ગુનો નોંધ્યો છે. રાજ્યમાં સગીર ધર્માંતરણ ગુનો નોંધવાની આ પ્રથમ ઘટના છે. પેટલાદના...
ખંભાતના અકબરપુરામાં ૨૪મીએ બપોરની નમાઝ બાદ બે જૂથો વચ્ચે સામાન્ય બાબતને લઈને થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા અને ભારે પથ્થરમારો થયો હતો. કેટલાક અસામાજિક તત્ત્વોએ ૧૦થી વધુ મકાનોને આગચંપી કરતાં...

સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં ૨૦મી જાન્યુઆરીએ ભવ્ય દીક્ષા સમારોહ યોજાયો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે મહંત નિત્યસ્વરૂપ સ્વામીના ૫૫ પાર્ષદોને...
બોરસદ તાલુકામાં આવેલા પામોલ ગામની એક કોડભરી પાટીદાર યુવતીની કેનેડામાં લાશ મળી આવતાં તેના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રવર્તી રહી છે. હિરલના પતિ અને સાસરી પક્ષના સભ્યો દ્વારા તેની હત્યા કરાવવામાં આવી હોવાની આશંકા મૃતક યુવતીના પરિવારજનો દ્વારા...

વૈશ્વિક ફલક પર સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ થકી આગવી ઓળખ ઉભી કરનાર ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળે નીતિમત્તા અને પારદર્શિતાના મૂલ્યો દ્વારા સામાજિક,...
ઝંડાબજારમાં રહેતા હિતેશભાઈ ઉત્તમભાઈ ચૌહાણ ૧૦ વર્ષથી વધુ સમયથી આફ્રિકાના યુગાન્ડામાં પત્ની રેખાબહેન અને પુત્ર હિમાશુંભાઈ સાથે રહેતા હતા. હિતેશભાઈની પુત્રી પ્રિયંકા બે વર્ષથી વતન પાદરામાં આવીને વસી હતી. તાજેતરમાં પ્રિયંકાના લગ્ન હોવાથી માતા રેખાબહેન...