વડોદરામાં 11મો સમૂહ લગ્નોત્સવ

વડોદરાના સાવલીમાં ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર દ્વારા યોજાયેલા 11મા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં આર્થિક નબળા વર્ગના 751 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. 

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

અલ્હાબાદ બેન્કના રૂ. ૪૪૪.૧૨ કરોડ ડૂબાડનાર કેમરોક ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ એમ. ડી. કલ્પેશ પટેલને જામીન નહીં આપવા ઈન્વેસ્ટિગેશન ઓફિસરે ૩૦ પેજનું એફિડેવિટ મૂકયું છે. કલ્પેશ પટેલે કેમરોક ઈન્ડ.ની કાગળ ઉપર જ ૮ પેટા કંપનીઓ બતાવી હતી અને કરોડોના બેન્ક ટ્રાન્જેકશનો...

વડતાલ સ્વામીનારાયણમાં આચાર્ય અજેન્દ્ર પ્રસાદને પદભ્રષ્ટ કર્યા બાદ બે ભાગ પડ્યા છે. દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે ૧૭ વર્ષથી કાનૂની જંગ છે. વર્ષો સુધી દેવ પક્ષ અને આચાર્ય પક્ષમાં વહેંચાયેલા વહીવટને લઈને લાંબા વખતથી મતભેદ છે. જન્માષ્ટમીના દિવસે...

પાકિસ્તાને ટ્રેન વ્યવહાર બંધ કરતાં ગોધરાથી પાકિસ્તાન ગયેલા ૭૩થી વધુ લોકો અટવાતા ગોધરામાં તેઓના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ગુજરાતના ૨૫ સહિત દેશના ૪૦થી વધુ લોકો ૩૧મીએ વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦...

ગુજરાતમાં સરદાર સરોવર સ્થિત સરદાર સાહેબની ૧૮૨ મીટરની સૌથી ઊંચી પ્રતિમાએ ગુજરાત અને ભારતને વિશ્વનક્શામાં આગવું સ્થાન અપાવ્યું છે. પ્રસિદ્ધ ‘ટાઇમ’ મેગેઝીને...

કેમરોક ઇન્ડસ્ટ્રીઝના કલ્પેશ પટેલની અલ્હાબાદ બેંકના રૂ. ૪૪૩ કરોડના લોન કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ ૨૩મીએ તેના નટુભાઈ સર્કલ એટલાન્ટિક સ્થિત ઘરે વીડિયોગ્રાફી સાથે સર્ચ હાથ ધરતાં મહત્ત્વના દસ્તાવેજ હાથ લાગ્યા ન હતાં. આ ઘટનામાં પાસપોર્ટ...

સ્વામીનારાયણ ભગવાનના જીવનચરિત્ર પરના સંપ્રદાયના સૌથી મોટા હરિચરિત્રામૃત ગ્રંથને કુંડળધામના સ્વામીજી જ્ઞાનજીવનદાસની પ્રેરણાથી કારેલીબાગ વડોદરા સ્વામીનારાયણ...

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કેણપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરતી વખતે થાંભલો ઊંચો કરવા જતા કરંટ લાગતા બે વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યા છે. હાઇસ્કૂલની બેદરકારીને કારણે બે વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનો આરોપ છે. મહિસાગર જિલ્લાના...

આણંદ નગરના જીટોડીયા ગામમાં રહેતી આંતરરાષ્ટ્રીય શુટર અને ગુજરાત પોલીસમાં આર્મ્ડ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતી લજ્જા ગોસ્વામીએ ચીનના ચેંગડુમાં ચાલી રહેલી...

જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર થતાં જ અનેક વ્યવસાયો તેમજ મૂડીરોકાણ માટે અઢળક તકો ઉપલબ્ધ થઈ છે. આવા સમયે વિશ્વખ્યાત ટેસ્ટ ઓફ ઇન્ડિયા ‘અમૂલ’ બ્રાન્ડે...

વડોદરાના નાંદોદ તાલુકામાં આવેલી ૩૦૦ એકર જમીનના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરેલીના સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના સ્વામી વિષ્ણુચરણદાસની ધરપકડ કરી છે. જમીનના બની બેઠેલા માલિકોએ નવસારીના મધુ કીકાણીને બોગસ દસ્તાવેજથી જમીન પધરાવી હતી અને...



to the free, weekly Gujarat Samachar email newsletter