વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ડાકોરમાં રણછોડરાયજીનો 253મો પાટોત્સવ ઊજવાયો

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો. 

એકલબારા દરગાહ ટ્રસ્ટ દ્વારા કરજણના પીંગલવાડા ગામે નવનિર્મિત ગૌશાળાનું છઠ્ઠીએ મોરારિબાપુના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે મોરારિબાપુએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મૌલાનાએ જે કુરાન શરીફની આયાતો પઢી અને ત્યારબાદ આદિવાસી સમાજના ભાઈઓએ જે ભજન...

લુણાવાડા નજીક એક પ્રાથમિક શિક્ષકે વાઘને જોઈને તેનો વીડિયો ઉતાર્યો હતો. જેથી રાજ્યના વન વિભાગે નાઈટવિઝન કેમેરા ગોઠવ્યા હતા. આખરે નાઈટવિઝન કેમેરામાં દેખાતાં ગુજરાતના જંગલોમાં વાઘનું આગમન થયું છે તે વાત ખરી ઠરી હતી.

સાઉથ આફ્રિકાના જહોનિસબર્ગમાં આવેલા એક સ્ટોરમાં અશ્વેતોએ લૂંટના ઈરાદે છઠ્ઠી જાન્યુઆરીએ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામના ૨૬ વર્ષીય યુવક રવિકુમાર પટેલ...

ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળની સ્થાપનાના રજતજયંતી વર્ષ નિમિત્તે ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં આવેલી દેવાંગ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ...

મહારાજા સયાજીરાવ યુનિ.ની ટેકનો. ફેકલ્ટીના સેમિનારમાં ઈન્ટરનેટ અને કમ્યુનિકેશનના ક્ષેત્રે ક્રાંતિના સર્જક ફાઈબર ઓપ્ટિકના સહસંશોધક અને અમેરિકાના વૈજ્ઞાનિક પીટર શૂલ્ઝે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ૧૯૬૬માં મેં અને મારી ટીમના...

પુલવામામાં પાકિસ્તાની શેહથી કરાયેલા આતંકી હુમલામાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયાની ઘટનાથી આખા દેશમાં આક્રોશ છે. આ સંજોગોમાં પાન મસાલા અને ગુટખાનું ઉત્પાદન કરતી ભારતીય કંપની ‘વિમલ પાન મસાલા’ દ્વારા પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ અપાતાં ‘વિમલ...

પહેલી ફેબ્રુઆરીએ આણંદ એનઆરજી સેન્ટરમાં ‘ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન’ દ્વારા એનઆરજી-એનઆરઆઇ મીટ યોજાઈ હતી. આ સંમેલનના ઇન્ચાર્જ તથા ફાઉન્ડેશનના...

કરમસદમાં શ્રીકૃષ્ણ હોસ્પિટલ - વેમેડ ક્રિટિકલ કેર સેન્ટરનું શાંતા ફાઉન્ડેશન લંડનસ્થિત ટ્રસ્ટીઓ વિજયભાઈ પટેલ અને ભીખુભાઈ પટેલના હસ્તે ૨૪ જાન્યુઆરીએ વિધિવત...

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ)માં ૧૨મી જાન્યુઆરીએ આઠમો પદવીદાન સમારોહ યોજાયો હતો. પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણના શિલ્પી ‘ન્યુક્લિઅર...

શહેરના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બંધ દવાખાના પાસે ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણને દિવસે લોકો મકરસંક્રાતિનો તહેવાર ઉજવી રહ્યા હતાં ત્યારે હાઈપ્રોફાઈલ નબીરાઓ દારૂની જિયાફત ઉડાવતા પકડી લેવામાં આવ્યા હતા. આઠ મહિલાઓ સહિત કુલ ૨૦ જણને પકડાયા હતા....



to the free, weekly Gujarat Samachar email newsletter