વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

ડાકોરમાં અષાઢી બીજે ૨૪૭મી રથયાત્રામાં પરંપરા મુજબ રાધાકુંડથી ગોપાલલાલજી ગજરાજ ઉપર આરૂઢ થયા હતા. મહાવતની આગળ બેસવા દેવાની વિનંતી સેવકોએ ન સ્વીકારતા મહાવત...

રાજ્યસરકારના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ચરોતર યુનિ. ઓફ સાન્યસ એન્ડ ટેકનોલોજીને સુપર કમ્પ્યુટરની ભેટ મળી છે. આ સુપર કોમ્પ્યુટર હાલના કમ્પ્યુટર કરતાં ૩૦ ગણું શક્તિશાળી હશે. ચારુસેટમાં ચાલતા સ્નાતક, અનુસ્નાતક પ્રોગ્રામ્સમાં...

યાત્રાધામ પાવાગઢના ડુંગર આવેલ ઇંટોરીયા કુંડની બાજુના ખુલ્લા મેદાન રાખવામાં આવેલ ઐતિહાસિક ધરોહર સમાન તોપ ઘણા વર્ષોથી ૧૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં ગરકાવ થઇ ગયેલ...

શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માગ સાથે આણંદ હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિના નેજા હેઠળ જુદા જુદા સંગઠનો દ્વારા આણંદ જિલ્લા કલેકટર દિલીપકુમાર રામાને આવેદન પત્ર પાઠવી અમલ કરવાની માગ કરી હતી. હિન્દુ સંગઠનો દ્વારા એવી ચેતવણી અપાઈ હતી કે જો આગામી ૩૦...

મહારાજ પ્રતાપસિંહ ગાયકવાડનાં પત્ની સીતાદેવીના આસનની શોભા રહી ચૂકેલા મોતીનાં છત્રની બ્રિટિશ ઓક્શન હાઉસમાં હરાજી થઈ હતી. હરાજીમાં છત્રનાં રૂ. ૧૫.૩૩ કરોડ...

તાલુકાના ફરતીકૂઈ નજીક દર્શન હોટલ પાસે ૧૫મીએ ખાળકૂવો સાફ કરવા આવેલા ચાર કામદારો સહિત સાતના ગૂંગળામણમાં મોત થયા હતા. જોકે સ્થાનિક સુરક્ષાતંત્રની કામગીરી બાદ વડોદરા તંત્રને મોડી જાણ કરાતા ત્રણ કલાક બાદ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટના બાદ હોટલનો...

અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા)માં ફરજ બજાવતા ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર એન. સી. શાહ અને જૂની ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા એસ. આર. પટેલને શહેરની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમે તાજેતરમાં રૂ. ૧.૨૫ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.જમીન કપાતના...

મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ રાજ્યનું પ્રથમ સોલાર પાવર સંચાલિત મ્યુઝિયમ બનશે. મ્યુઝિયમની છત પર સોલાર રૂફટોપ પ્લાન્ટ જુલાઈ મહિનામાં કાર્યરત થશે. મ્યુઝિયમની ૫૦ ટકા વીજ જરૂરિયાત સોલર પાવરથી પૂર્ણ થશે. રાજ્યમાં સરકારી ઇમારતો, ખાનગી બાંધકામમાં સોલાર...

 દેશની સૌથી ઝડપી અને આધુનિક ટ્રેન ‘વંદે ભારત’ વેસ્ટર્ન રેલવેમાં મુંબઈથી પૂણે, નાસિક અને વડોદરા વચ્ચે દોડાવવા રેલવે બોર્ડના સભ્ય દ્વારા છઠ્ઠીએ મુંબઈ ખાતે જાહેરાત કરાઈ છે. એક સપ્તાહમાં ટ્રેનનો ટ્રાયલ શરૂ થશે. વડોદરાથી એકમાત્ર વડોદરા એક્સપ્રેસ...

બોરસદ તાલુકાના ભાદરણ-ગંભીરા માર્ગ પર ઇંગ્લાવડી પાસે પાંચમીએ સાંજે બોરસદથી કિંખલોડ તરફ જતી બસે ખેડાસા દૂધ મંડળીના સેક્રેટરી મનુભાઈ સોલંકીની કાર અડફેટે લેતાં આ અકસ્માતમાં મનુભાઈનું ઘટનાસ્થળે મોત થયું. 



to the free, weekly Gujarat Samachar email newsletter