ચાની લારી ચલાવતા પિતા અને પુત્રીને માર મારીને હત્યાની ધમકી આપનારા બે ભાઈઓ રાહુલ ઓઘડભાઈ ભરવાડ (ઉ.વ. ૩૫) અને તેના મોટાભાઈ જગદીશ પર કેસ ચાલતાં કોર્ટના હુકમથી મેડિકલ બાદ ગામડીની સબજેલમાં લવાયા હતા. બીજા દિવસે ૧૯મીએ સવારે રાહુલ બેરેકમાં મૃત મળી આવ્યો...
‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
ચાની લારી ચલાવતા પિતા અને પુત્રીને માર મારીને હત્યાની ધમકી આપનારા બે ભાઈઓ રાહુલ ઓઘડભાઈ ભરવાડ (ઉ.વ. ૩૫) અને તેના મોટાભાઈ જગદીશ પર કેસ ચાલતાં કોર્ટના હુકમથી મેડિકલ બાદ ગામડીની સબજેલમાં લવાયા હતા. બીજા દિવસે ૧૯મીએ સવારે રાહુલ બેરેકમાં મૃત મળી આવ્યો...

ઇડીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની પાંચમીએ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ વડોદરાની સ્ટર્લિંગ બાયોટેક સાથે સંકળાયેલા બેન્ક ગોટાળા અને મની...
ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલે પોતાને જાનથી મારી નાંખી ધમકી આપી હોવાની અરજી વડોદરા ક્રિકેટ હિત રક્ષક સિમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે. દેવેન્દ્ર સુરતીએ આરોપ લગાવ્યો હતો કે તેઓ ગરીબ બાળકોને ક્રિકેટ રમાડવાનું...
અલ્હાબાદ બેન્કના રૂ. ૪૪૪.૧૨ કરોડ ડૂબાડનાર કેમરોક ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ એમ. ડી. કલ્પેશ પટેલને જામીન નહીં આપવા ઈન્વેસ્ટિગેશન ઓફિસરે ૩૦ પેજનું એફિડેવિટ મૂકયું છે. કલ્પેશ પટેલે કેમરોક ઈન્ડ.ની કાગળ ઉપર જ ૮ પેટા કંપનીઓ બતાવી હતી અને કરોડોના બેન્ક ટ્રાન્જેકશનો...
વડતાલ સ્વામીનારાયણમાં આચાર્ય અજેન્દ્ર પ્રસાદને પદભ્રષ્ટ કર્યા બાદ બે ભાગ પડ્યા છે. દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે ૧૭ વર્ષથી કાનૂની જંગ છે. વર્ષો સુધી દેવ પક્ષ અને આચાર્ય પક્ષમાં વહેંચાયેલા વહીવટને લઈને લાંબા વખતથી મતભેદ છે. જન્માષ્ટમીના દિવસે...
પાકિસ્તાને ટ્રેન વ્યવહાર બંધ કરતાં ગોધરાથી પાકિસ્તાન ગયેલા ૭૩થી વધુ લોકો અટવાતા ગોધરામાં તેઓના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ગુજરાતના ૨૫ સહિત દેશના ૪૦થી વધુ લોકો ૩૧મીએ વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦...

ગુજરાતમાં સરદાર સરોવર સ્થિત સરદાર સાહેબની ૧૮૨ મીટરની સૌથી ઊંચી પ્રતિમાએ ગુજરાત અને ભારતને વિશ્વનક્શામાં આગવું સ્થાન અપાવ્યું છે. પ્રસિદ્ધ ‘ટાઇમ’ મેગેઝીને...
કેમરોક ઇન્ડસ્ટ્રીઝના કલ્પેશ પટેલની અલ્હાબાદ બેંકના રૂ. ૪૪૩ કરોડના લોન કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ ૨૩મીએ તેના નટુભાઈ સર્કલ એટલાન્ટિક સ્થિત ઘરે વીડિયોગ્રાફી સાથે સર્ચ હાથ ધરતાં મહત્ત્વના દસ્તાવેજ હાથ લાગ્યા ન હતાં. આ ઘટનામાં પાસપોર્ટ...

સ્વામીનારાયણ ભગવાનના જીવનચરિત્ર પરના સંપ્રદાયના સૌથી મોટા હરિચરિત્રામૃત ગ્રંથને કુંડળધામના સ્વામીજી જ્ઞાનજીવનદાસની પ્રેરણાથી કારેલીબાગ વડોદરા સ્વામીનારાયણ...
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કેણપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરતી વખતે થાંભલો ઊંચો કરવા જતા કરંટ લાગતા બે વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યા છે. હાઇસ્કૂલની બેદરકારીને કારણે બે વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનો આરોપ છે. મહિસાગર જિલ્લાના...