અમદાવાદ અને સુરત મિનીબજારમાં ભાગીદારી પેઢી ચલાવતા હીરાના વેપારી કેતન માલવિયા સાથે મુબંઈના બાંદ્રાકુર્લા સ્થિત ફિનીક્સ ટાવરમાં સરસ્વતી ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીના નામે બિઝનેસ કરતા જિઞ્જેશ ઠક્કર અને તેના સાગરિતોએ રૂ. ૧૫.૯૭ કરોડના હીરાનું ચિટીંગ...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.
અમદાવાદ અને સુરત મિનીબજારમાં ભાગીદારી પેઢી ચલાવતા હીરાના વેપારી કેતન માલવિયા સાથે મુબંઈના બાંદ્રાકુર્લા સ્થિત ફિનીક્સ ટાવરમાં સરસ્વતી ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીના નામે બિઝનેસ કરતા જિઞ્જેશ ઠક્કર અને તેના સાગરિતોએ રૂ. ૧૫.૯૭ કરોડના હીરાનું ચિટીંગ...
અંદાજે રૂ. અઠ્ઠાવીસ કરોડના રૂબી (હીરા)ના મામલે ૨૦૦૬માં ત્રેવડી હત્યાની ઘટનામાં કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક મહિલા સહિત અન્ય અઢારને નિર્દોષ ઠેરવીને રૂ. ૧૦ હજારના બોન્ડ અને જામીન મેળવવીને મુક્ત કરવા આદેશ કર્યો છે....

વડોદરાની પ્રતિભાશાળી યુવા રેસર મીરા ઇરડા ભારતમાં યોજાનારી ફોર્મ્યુલા રેસિંગની હાઇએસ્ટ સ્પર્ધામાં ભાગ લેનારી દેશની પ્રથમ મહિલા ડ્રાઇવર બનવાની સિદ્ધિ મેળવીને...
જેમની સાથે ઘર જેવા ગાઢ સંબંધ હતા અને આ દેશમાં સુખ દુ:ખના સાથી હતા તેવા ગાઢ મિત્રનો જ દ્રોહ કરીને તેમની ફુલ જેવી ૧૨ વર્ષની માસુમ દિકરીનું અવારનવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારનાર વાસનાલોલુપ બ્રિજેશ બારોટને ગત બુધવાર તા. ૧૪મી જૂનના રોજ સધર્ક...
હાંસોટના કોંગ્રેસના માથાભારે અગ્રણી શાબીર કાનુગાની છઠ્ઠીએ સાંજે નામચીન પિન્ટુ ખોખરે જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાથી પરિસ્થિતિ વણસે નહીં તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગામના એક જ કોમના બે જૂથ વચ્ચે...
વડોદરાના ૫ યાત્રાળુઓને લઇને બદ્રીનાથથી હરિદ્વાર આવતું હેલિકોપ્ટર દસમીએ સવારે હેલિપેડ પાસે તૂટી પડયું હતું. જોકે વડોદરાના તમામ પાંચ યાત્રાળુઓ અને પાયલટ તથા કો પાયલોટ મળીને ૭ જણનો આ અકસ્માતમાં બચાવ થયો હતો. જોકે ફ્લાઇટ એન્જિનિયર હેલિકોપ્ટરની પાંખ...
કરમસદમાં આવેલી શ્રી કૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક વિભાગ દ્વારા યમન (આરબ દેશ)ના ખેડૂત કુટુંબની ૨૭ વર્ષીય અને પાંચ બાળકની માતા અમરીયા હસન મહમદ થિકોલનું બેન્ટલ ઓપરેશન તાજતેરમાં કરાયું હતું. અમરીયાની હૃદય સુધી લોહી પહોંચાડતી મુખ્ય ધમની સાંકડી થઇ ગઈ...

ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ કરતા રબારી સમાજના ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગ્રુપ (એજીએસજી) દ્વારા ગૌહિત માટે ક્રિકેટ મેચની વિજેતા ટીમના સભ્યોને એક-એક...

વિધાનસભાની ગત ચૂંટણીમાં છોટાઉદેપુર તાલુકાના દેવળિયા ગામમાંથી ૨૯૦૦ મતો પૈકી માત્ર ૪૦૦ મતો ભાજપને મળ્યાં હતાં. તે ગામના બુથની મુલાકાત પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય...

યુવાવયે તબીબી ક્ષેત્રે અનેક ગોલ્ડ મેડલ મેળવી ઉજ્જવળ કારકિર્દી ધરાવતા નવ - દંપતિ ડો. ધ્રુમિલ પટેલ અને ડો. પૃથા પટેલ તાજેતરમાં લંડનની મુલાકાતે આવ્યા છે.