વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

વડતાલમાં ૨૯મી ઓક્ટોબરથી કાર્તિકી સમૈયાનો પ્રારંભ થયો છે. ભગવાન સ્વામીનારાયણે પોતાના આશ્રિતોને આ સમૈયામાં આમંત્રણ વિના આવવાનું જાહેર કર્યું હતું એવું કહેવાય...

આણંદથી વડોદરા સ્થાયી થયા બાદ બ્રિજેશ પ્રજાપતિ તથા વાપીના હિતેશ શ્રીમાળી એપ્રિલ, ૨૦૧૭માં ઉજ્જવળ ભાવિ નિર્માણ કરવા પરિવાર સાથે આફ્રિકાના માડાગાસ્કરના ફોર્ટુફુહેન કે જે તોલંગારો નામથી પણ ઓળખાય છે તે ગામમાં ગયા હતા. ત્યાં ખાનગી કંપનીમાં નોકરી મેળવી...

દીપોત્સવ નિમિત્તે વડોદરા પધારેલા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, નોર્થ કોરિયા અને...

વડોદરાના નવલખી મેદાનમાં નગર પાલિકાના રૂ. ૧૧૪૦ કરોડના વિકાસના કામો સહિત કુલ રૂ. ૩૬૦૦ કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

ગુજરાતના વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે કરમસદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનેથી ‘ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું છે....

તારાપુર ગામમાં સમાજના કુરિવાજ દૂર કરવા માટે છેલ્લા ૩૦૦ વર્ષથી એક પરિવાર પેઢી દર પેઢી નવરાત્રીએ ભવાઈના કાર્યક્રમ કરે છે. જેમાં ઘરના સભ્યો જ રાવણ, અંબા અને...

સાત વર્ષની તાન્યા પટેલ નડિયાદના લક્ષ ડુપ્લેક્ષમાં તેના દાદીમા સાથે રહેતી હતી. તેના માતા - પિતા લંડનમાં રહે છે. ૧૮મીની રાત્રે પોણા આઠ વાગ્યાના સુમારે તાન્યા...

કોગ્રેસ છોડી ચૂકેલા શંકરસિંહ વાઘેલાના મજબૂત કોંગ્રેસી સાથીદાર અને પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર ઠાકોરભાઈ પટેલ સહિતના ૭૦૦...

જાપાનના વડા પ્રધાન શિંજો આબે તેમની પત્ની અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ પ્રસિદ્ધ સંખેડાના સોનેરી ફર્નિચર ઉપર બિરાજમાન થતાં વ્યવસાય સાથે સંકળાયેલા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪મી સપ્ટેમ્બરે બુલેટ ટ્રેનના ખાતમુહૂર્ત સમયે આ પ્રોજેક્ટ અંતર્ગત જરૂરી માનવશક્તિને તાલીમબદ્ધ કરવા માટે વડોદરામાં સર્જાનારા અત્યાધુનિક...



to the free, weekly Gujarat Samachar email newsletter