કર્નલ સોફિયા કુરેશીના પરિવારની વડાપ્રધાન પર પુષ્પવર્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...

9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત

વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...

‘સદગુણીનું સન્માન કરવું એ ભક્તિ છે. વ્યક્તિ નહીં પણ સદગુણોની પૂજા થાય છે.’ એમ જશભાઈ સાહેબે મોગરી સ્થિત અનુપમ મિશનમાં યોજાયેલા શાલિન માનવરત્ન એવોર્ડ વિતરણ...

સયાજીરાવ જન્મજયંતી નિમિત્તે વડોદરાના કાર્યક્રમમાં આવેલા સરોદ વાદક પદ્મવિભૂષણ ઉસ્તાદ અમજદઅલી ખાને ૧૧મીએ વડોદરાના રાજ ગાયક ઉસ્તાદ ફૈયાઝ ખાનની મજારની મુલાકાત...

સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં યુવક ઘોડે ચઢીને પરણવા માટે યુવતીના ઘરે જતો હોય છે ગુજરાતના એવા ત્રણ ગામ છે જ્યાં વરરાજાને બદલે તેની બહેન જાન લઇને પરણવા જાય...

અમેિરકામાં વિવિધક્ષેત્રે અાપણા યુવાનોએ હરણફાળ ભરી છે. તાજેતરમાં અમને મળેલા એક અહેવાલ મુજબ યુએસએ સ્થિત ગુજરાતી યુવાન દિવ્યેશ પટેલે નેચરલ સ્કીન કેર અને હેર...

કરમસદમાં આવેલી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સેન્ટરનું ભૂમિપૂજન ૧૪ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. વિસ્તરણ યોજનાના ભાગરૂપે ક્રિટીકલ કેર સેન્ટરના...

વડોદરાના યુવાન ઉર્વીશ પટેલના ઉપરના જડબામાં ત્રીજા નંબરનો રાક્ષસી દાંત કાઢી નાંખવાની સર્જરી તાજેતરમાં કરવામાં આવી છે. આ દાંતની લંબાઇ વધુ હોવાથી તેની સર્જરી માટે ઉર્વીશ પટેલે ડો. જૈમિન પટેલનો સંપર્ક કર્યો હતો. ડો. જૈમિને તથા તેમના આસિસ્ટન્ટ ડો....

વડતાલ સ્વામિનારાયણ સુવર્ણ મંદિરમાં વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને જૈન ગચ્છાધિપતિ આચાર્ય વિજય અભયદેવ સૂરિશ્વરજી મહારાજના નેતૃત્વ હેઠળ સાધુ...

મેલડી માતાના મઢે ૩૩મો ત્રિ દિવસીય પાટોત્સવના અંતિમ દિવસે રાજ્યના મુખ્યપ્રધાન અને તેમના પત્ની તથા શ્રી મેલડી માના ઉપાસક પૂ. માડીના હસ્તે શ્રીફળ હોમાયું...

આણંદ ચોકડી નજીક ૧૩મી જાન્યુઆરીએ બોરસદ પાલિકાના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર હારેલા મહિલા ઉમેદવાર શાંતાબહેન રમેશભાઇ પટેલના પુત્રએ ફાયરિંગ કરાવ્યું હોવાનું...

નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિક ડો. વેંકટરામન રામક્રિષ્નનનું બાળપણ વડોદરામાં જ પસાર થયું હતું. એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી વેંકીએ ડિગ્રી લીધી...



to the free, weekly Gujarat Samachar email newsletter