વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

રાજ્યમાં પ્રથમવાર વડોદરાના માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્સમાં સોમવારે સવારે ગુજરાત અને છત્તીસગઢની ટીમ વચ્ચે ભારતની જૂની રમત ગિલ્લી-દંડાની મેચ હતી. રાજ્યના...

પોર ગામના નવીનગરીમાં ૧૩મી એપ્રિલના રોજ રાત્રે પાણીની ટાંકી પાસેના પાણી શુદ્ધિકરણ માટે મૂકેલા સિલિન્ડરમાંથી ક્લોરિન ગેસ લિકેજ થતાં સમગ્ર નવીનગરીમાં દુર્ગંધ...

વડોદરાના મકરપુરા રોડ ઉપર આકાશ કોમ્પલેક્સમાં રહેતા નારણભાઈ જશુભાઈ પટેલની ભાણી કૃતિ કેનેડા સિટીઝન હતી અને લગ્ન માટે ભારત આવી હતી. આણંદનાં નીલકંઠ સોસાયટીમાં...

દેવગઢ બારિયા નજીકના ગામ ભૂતપગલામાંથી ૧૬મીએ સ્થાનિક બુટલેગરે તેનું નામ પોલીસમાં આપનાર યુવકની બે બહેનો અને તેના પિતાનું ગાડીમાં અપહરણ કર્યું હતું અને બુટલેગર સહિત ૧૩ જણાએ ૧૫ અને ૧૩ વર્ષની બન્ને બહેનો પર તેમના પિતાની નજર સામે દુષ્કર્મ આચરીને ચાલુ...

સુમનદીપ વિદ્યાપીઠના કૌભાંડી સંચાલક મનસુખ શાહના પોલીસ રિમાન્ડ બાદ મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લવાયા હતા. ત્યાં એક મહિલા તબીબે તેને જોઈને કહ્યું...

‘સદગુણીનું સન્માન કરવું એ ભક્તિ છે. વ્યક્તિ નહીં પણ સદગુણોની પૂજા થાય છે.’ એમ જશભાઈ સાહેબે મોગરી સ્થિત અનુપમ મિશનમાં યોજાયેલા શાલિન માનવરત્ન એવોર્ડ વિતરણ...

સયાજીરાવ જન્મજયંતી નિમિત્તે વડોદરાના કાર્યક્રમમાં આવેલા સરોદ વાદક પદ્મવિભૂષણ ઉસ્તાદ અમજદઅલી ખાને ૧૧મીએ વડોદરાના રાજ ગાયક ઉસ્તાદ ફૈયાઝ ખાનની મજારની મુલાકાત...

સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં યુવક ઘોડે ચઢીને પરણવા માટે યુવતીના ઘરે જતો હોય છે ગુજરાતના એવા ત્રણ ગામ છે જ્યાં વરરાજાને બદલે તેની બહેન જાન લઇને પરણવા જાય...

અમેિરકામાં વિવિધક્ષેત્રે અાપણા યુવાનોએ હરણફાળ ભરી છે. તાજેતરમાં અમને મળેલા એક અહેવાલ મુજબ યુએસએ સ્થિત ગુજરાતી યુવાન દિવ્યેશ પટેલે નેચરલ સ્કીન કેર અને હેર...

કરમસદમાં આવેલી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સેન્ટરનું ભૂમિપૂજન ૧૪ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. વિસ્તરણ યોજનાના ભાગરૂપે ક્રિટીકલ કેર સેન્ટરના...



to the free, weekly Gujarat Samachar email newsletter