વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

વિરોદ ગામમાં નવી નગરીમાં રહેતાં વિદ્યાબેન રાઠોડિયા(ઉ. વ. ૨૬) લાકડાં કાપવા ૨૬મી જૂને સીમમાં ગયાં હતાં. તેમની સાથે તેમના કાકાનાં દીકરી સુધાબહેન મુકેશભાઇ રોઠોડિયા પણ હતાં. પોતાની પાસેનું પીવાનું પાણી ખાલી થઇ જતાં વિદ્યાબહેન નજીકમાં આવેલી નદીમાં...

ભારતમાં ઉત્તર પ્રદેશમાં આવેલા કાશી અને ગુજરાતના ઉમરેઠમાં વરસાદના વરતારા જોવાની એક સરખી પ્રથા જોવા મળે છે. જેને અષાઢી તોલવાની પ્રથા કહેવામાં આવે છે. સમયાંતરે કાશીમાં આ પ્રથા લુપ્ત થઈ ગઈ, પણ આણંદ જિલ્લાના ઉમરેઠમાં આ પ્રથા ૨૦૦ વર્ષથી ચંદ્રમૌલીશ્વર...

અમદાવાદ અને સુરત મિનીબજારમાં ભાગીદારી પેઢી ચલાવતા હીરાના વેપારી કેતન માલવિયા સાથે મુબંઈના બાંદ્રાકુર્લા સ્થિત ફિનીક્સ ટાવરમાં સરસ્વતી ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીના નામે બિઝનેસ કરતા જિઞ્જેશ ઠક્કર અને તેના સાગરિતોએ રૂ. ૧૫.૯૭ કરોડના હીરાનું ચિટીંગ...

અંદાજે રૂ. અઠ્ઠાવીસ કરોડના રૂબી (હીરા)ના મામલે ૨૦૦૬માં ત્રેવડી હત્યાની ઘટનામાં કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક મહિલા સહિત અન્ય અઢારને નિર્દોષ ઠેરવીને રૂ. ૧૦ હજારના બોન્ડ અને જામીન મેળવવીને મુક્ત કરવા આદેશ કર્યો છે....

વડોદરાની પ્રતિભાશાળી યુવા રેસર મીરા ઇરડા ભારતમાં યોજાનારી ફોર્મ્યુલા રેસિંગની હાઇએસ્ટ સ્પર્ધામાં ભાગ લેનારી દેશની પ્રથમ મહિલા ડ્રાઇવર બનવાની સિદ્ધિ મેળવીને...

જેમની સાથે ઘર જેવા ગાઢ સંબંધ હતા અને આ દેશમાં સુખ દુ:ખના સાથી હતા તેવા ગાઢ મિત્રનો જ દ્રોહ કરીને તેમની ફુલ જેવી ૧૨ વર્ષની માસુમ દિકરીનું અવારનવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારનાર વાસનાલોલુપ બ્રિજેશ બારોટને ગત બુધવાર તા. ૧૪મી જૂનના રોજ સધર્ક...

હાંસોટના કોંગ્રેસના માથાભારે અગ્રણી શાબીર કાનુગાની છઠ્ઠીએ સાંજે નામચીન પિન્ટુ ખોખરે જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાથી પરિસ્થિતિ વણસે નહીં તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગામના એક જ કોમના બે જૂથ વચ્ચે...

વડોદરાના ૫ યાત્રાળુઓને લઇને બદ્રીનાથથી હરિદ્વાર આવતું હેલિકોપ્ટર દસમીએ સવારે હેલિપેડ પાસે તૂટી પડયું હતું. જોકે વડોદરાના તમામ પાંચ યાત્રાળુઓ અને પાયલટ તથા કો પાયલોટ મળીને ૭ જણનો આ અકસ્માતમાં બચાવ થયો હતો. જોકે ફ્લાઇટ એન્જિનિયર હેલિકોપ્ટરની પાંખ...

કરમસદમાં આવેલી શ્રી કૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક વિભાગ દ્વારા યમન (આરબ દેશ)ના ખેડૂત કુટુંબની ૨૭ વર્ષીય અને પાંચ બાળકની માતા અમરીયા હસન મહમદ થિકોલનું બેન્ટલ ઓપરેશન તાજતેરમાં કરાયું હતું. અમરીયાની હૃદય સુધી લોહી પહોંચાડતી મુખ્ય ધમની સાંકડી થઇ ગઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter