વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

કાલોલ તાલુકાના ચલાલી ગામમાં ૧૨૩ વર્ષીય વૃદ્ધા ઝવરબાનું અવસાન થતાં રવિવારે ગ્રામજનોએ બેન્ડવાજાના સન્માન સાથે તેમનાં અગ્નિ સંસ્કાર કર્યાં હતાં. ચલાલીનાં ૧૨૩ વર્ષીય વયોવૃદ્ધાં તેમના નવ સંતાનો અને ચાર પેઢીના સૌથી વધુ પરિવારજનોને જોઈને મૃત્યુ પામ્યાં...

યુએસએમાં આવેલા ફ્લોરિડામાં રહેતા નિવૃત્ત પાટીદાર નટુભાઈ પટેલ અને તેમનાં પત્ની મધુબહેન પટેલ દ્વારા ચાંગા સ્થિત ચારુસેટ હોસ્પિટલના જનરલ વોર્ડને સુવિધાજનક...

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ૨૬મીએ સાંજે છ વાગ્યા સુધીમાં નવસારીના વાંસદામાં સાડા સાત ઈંચ જેટલો તોફાની વરસાદ નોંધાયો હતો. ડાંગમાં અતિ વરસાદને...

તંબૂરો નારદ મુનિથી માંડીને મીરાંબાઈ અને નરસિંહ મહેતા સાથે જોડાયેલું વાદ્ય છે. સદીઓથી પ્રચલિત એવા તંબૂરા સાથે વડોદરાનું નામ અનોખી રીતે જોડાયું છે. વડોદરાના...

૪૦૦ રૂપિયા માટે મેચ રમવાના દિવસો હાર્દિક ક્યારેય નહીં ભૂલી શકે અને બેટ પણ કોઈની પાસે માંગવું પડતું હતું. હાર્દિક પંડ્યા જાતે કહે છે કે ચાર વર્ષ પહેલાં...

૧૯૪૨ની ૮મી ઓગસ્ટે ગાંધીજીની આગેવાનીમાં અંગ્રેજોને હાંકી કાઢવા માટે 'ભારત છોડો આંદોલન' શરૂ થયું હતું. એ આંદોલનના સાક્ષી ચિત્રો સાડા સાત દાયકા પછી પણ ચરોતર...

વડોદરાના સુધારાવાદી મહારાજા સયાજીરાવ ગાયકવાડની અબજો રૂપિયાની મિલકતો માટે સ્વર્ગવાસી મહારાજાના વારસદારો પૈકીના સંગ્રામસિંહ દ્વારા તેમના જ મોટાભાઈ રણજીતસિંહ...

અખબારોની સાથે લગભગ ચાર દાયકાથી વધુ સમયથી સંકળાયેલા વડોદરાની અમી એડસ્ એજન્સીના સ્થાપક પ્રવીણભાઇ શાહનું ૧લી જુલાઈએ નિધન થયું છે. ત્રણ દિવસ અગાઉ હ્રદયરોગનો હુમલો થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના માહિતી વિભાગથી...

વાનાક્રાઇ વાઇરસના હુમલાના એક મહિના બાદ વિશ્વમાં બીજો હુમલો પેટ્યા વાઇરસનો થયો છે. આ હુમલામાં વડોદરા જિલ્લાના પદરાના જનસેવા કેન્દ્રના બે કમ્પ્યુટર્સ ૨૮મી જૂને સદંતર રીતે જ ઠપ્પ થઈ જવા પામ્યા હતા અને કમ્પ્યુટર ચાલુ કરવા માટે ૩૦૦ ડોલરના બિટકોઈનની...

હાલોલમાં જનરલ મોટર્સનો બંધ થયેલો પ્લાન્ટ ખરીદીને તેની ફેસિલિટી અપગ્રેડ કરી શકવાની સંભાવના બાબતે એક ચીની ઓટોમોટિવ કંપનીની ટીમ ગુજરાતમાં હતી. હાલોલની જનરલ...



to the free, weekly Gujarat Samachar email newsletter