
૧૯૪૨ની ૮મી ઓગસ્ટે ગાંધીજીની આગેવાનીમાં અંગ્રેજોને હાંકી કાઢવા માટે 'ભારત છોડો આંદોલન' શરૂ થયું હતું. એ આંદોલનના સાક્ષી ચિત્રો સાડા સાત દાયકા પછી પણ ચરોતર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...
વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...
૧૯૪૨ની ૮મી ઓગસ્ટે ગાંધીજીની આગેવાનીમાં અંગ્રેજોને હાંકી કાઢવા માટે 'ભારત છોડો આંદોલન' શરૂ થયું હતું. એ આંદોલનના સાક્ષી ચિત્રો સાડા સાત દાયકા પછી પણ ચરોતર...
વડોદરાના સુધારાવાદી મહારાજા સયાજીરાવ ગાયકવાડની અબજો રૂપિયાની મિલકતો માટે સ્વર્ગવાસી મહારાજાના વારસદારો પૈકીના સંગ્રામસિંહ દ્વારા તેમના જ મોટાભાઈ રણજીતસિંહ...
અખબારોની સાથે લગભગ ચાર દાયકાથી વધુ સમયથી સંકળાયેલા વડોદરાની અમી એડસ્ એજન્સીના સ્થાપક પ્રવીણભાઇ શાહનું ૧લી જુલાઈએ નિધન થયું છે. ત્રણ દિવસ અગાઉ હ્રદયરોગનો હુમલો થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના માહિતી વિભાગથી...
વાનાક્રાઇ વાઇરસના હુમલાના એક મહિના બાદ વિશ્વમાં બીજો હુમલો પેટ્યા વાઇરસનો થયો છે. આ હુમલામાં વડોદરા જિલ્લાના પદરાના જનસેવા કેન્દ્રના બે કમ્પ્યુટર્સ ૨૮મી જૂને સદંતર રીતે જ ઠપ્પ થઈ જવા પામ્યા હતા અને કમ્પ્યુટર ચાલુ કરવા માટે ૩૦૦ ડોલરના બિટકોઈનની...
હાલોલમાં જનરલ મોટર્સનો બંધ થયેલો પ્લાન્ટ ખરીદીને તેની ફેસિલિટી અપગ્રેડ કરી શકવાની સંભાવના બાબતે એક ચીની ઓટોમોટિવ કંપનીની ટીમ ગુજરાતમાં હતી. હાલોલની જનરલ...
વિરોદ ગામમાં નવી નગરીમાં રહેતાં વિદ્યાબેન રાઠોડિયા(ઉ. વ. ૨૬) લાકડાં કાપવા ૨૬મી જૂને સીમમાં ગયાં હતાં. તેમની સાથે તેમના કાકાનાં દીકરી સુધાબહેન મુકેશભાઇ રોઠોડિયા પણ હતાં. પોતાની પાસેનું પીવાનું પાણી ખાલી થઇ જતાં વિદ્યાબહેન નજીકમાં આવેલી નદીમાં...
ભારતમાં ઉત્તર પ્રદેશમાં આવેલા કાશી અને ગુજરાતના ઉમરેઠમાં વરસાદના વરતારા જોવાની એક સરખી પ્રથા જોવા મળે છે. જેને અષાઢી તોલવાની પ્રથા કહેવામાં આવે છે. સમયાંતરે કાશીમાં આ પ્રથા લુપ્ત થઈ ગઈ, પણ આણંદ જિલ્લાના ઉમરેઠમાં આ પ્રથા ૨૦૦ વર્ષથી ચંદ્રમૌલીશ્વર...
• ‘રઈસ’ વખતે રેલવે સ્ટેશનના કેસની તપાસ• દફ્તર પર અખિલેશના ફોટા અંગેની તપાસ
અમદાવાદ અને સુરત મિનીબજારમાં ભાગીદારી પેઢી ચલાવતા હીરાના વેપારી કેતન માલવિયા સાથે મુબંઈના બાંદ્રાકુર્લા સ્થિત ફિનીક્સ ટાવરમાં સરસ્વતી ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીના નામે બિઝનેસ કરતા જિઞ્જેશ ઠક્કર અને તેના સાગરિતોએ રૂ. ૧૫.૯૭ કરોડના હીરાનું ચિટીંગ...
અંદાજે રૂ. અઠ્ઠાવીસ કરોડના રૂબી (હીરા)ના મામલે ૨૦૦૬માં ત્રેવડી હત્યાની ઘટનામાં કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક મહિલા સહિત અન્ય અઢારને નિર્દોષ ઠેરવીને રૂ. ૧૦ હજારના બોન્ડ અને જામીન મેળવવીને મુક્ત કરવા આદેશ કર્યો છે....