
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે તેમના ૮૧મા જન્મદિવસે - ચોથી જાન્યુઆરીએ પોતાની પર્સનલ લાઈબ્રેરીમાંથી છ હજારથી વધુ પુસ્તકોની...
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી.
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે તેમના ૮૧મા જન્મદિવસે - ચોથી જાન્યુઆરીએ પોતાની પર્સનલ લાઈબ્રેરીમાંથી છ હજારથી વધુ પુસ્તકોની...
મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ- માતૃસંસ્થાનો ૧૦૦મો ક્રાંતિકારી સમૂહ લગ્નોત્સવ આઠમી જાન્યુઆરીએ ચાંગા ખાતે સંપન્ન થયો હતો. આ સમૂહ લગ્નમાં ૪૭ યુગલો લગ્નગ્રંથિથી...
કેનેડાના અલ્બર્ટો સ્ટેટમાં આવેલા ફોર્ટમેકરી સિટીમાં ભીષણ આગની હોનારત સર્જાઇ હતી. આગની હોનારત વખતે વડોદરાના ઋષાંગ મનોજકુમાર જોશીએ સ્થળાંતર અને પુનઃવસનની કામગીરી ઉત્કૃષ્ઠ રીતે બજાવી હતી. જેથી તેના કાર્યની નોંધ લઇ કેનેડા સરકાર તરફથી અલ્બર્ટા સ્ટેટના...
અંપાડમાં આવેલા અખંડ ફાર્મહાઉસમાં ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીની સગાઈના ફંક્શનમાં દારૂ-બિયરના રંગમાં પોલીસે ભંગ પાડીને ૧૩૬ મહિલા સહિત કુલ ૨૭૩ માલેતુજારોને...
વિશ્વપ્રસિદ્ધ અમૂલ, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છેલ્લા વર્ષોમાં સમયની સાથે ચાલી રહ્યો છે. સતત નવા ઉત્પાદનો, નવા પ્લાન્ટ થકી આવનારી પરિસ્થિતિ સામે એડવાન્સ પગલાં લઈ રહ્યો છે. તાજેતરમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરવાના નિર્ણય બાદ વિષમ પરિસ્થિતિમાં...
વિશ્વના ૧૯૩ દેશોના અલભ્ય ચલણી સિક્કા અને નોટોનું પ્રદર્શન માંજલપુરના તુલસીધામ ચાર રસ્તા પાસે ટીજેએસબી સહકારી બેન્કમાં રવિવારે યોજાયું હતું. આ પ્રદર્શનમાં...
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના છઠ્ઠા વડા મહંત સ્વામીએ ૧૮મી નવેમ્બરે ચારુસેટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે માતૃસંસ્થા...
રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલનું વતન ખેડા-નડિયાદ પાસે આવેલું મહુધા છે. ઉર્જિત પટેલનો જન્મ નૈરોબીમાં થયો હતો, પણ ઉર્જિતના પિતરાઈ ભાઈઓ અને સગાસંબંધીઓ...
ડેલાવર-અમેરિકા ખાતે નવોદિત વાર્તાકાર અને નવલકથાકાર ભાદરણ-વાલવોડના રેખા વિનોદ પટેલના ‘લીટલ ડ્રીમ્સ’ અને ‘લાગણીઓના ચક્રવાત’ નામના બે પુસ્તકોનો વિમોચન સમારોહ...
ઉમરેઠના કાકાની પોળમાં રહેતા રાજેશભાઈ શાહ બે વર્ષ પહેલાં સમાજ કલ્યાણ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. તેમના પત્ની જ્યોતિકાબહેન તાલુકાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમનો પુત્ર અમદાવાદમાં નોકરી કરે છે. ૧૦મીએ રાત્રે અઢી કલાકે ઉમરેઠના...