
કરમસદમાં આવેલી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સેન્ટરનું ભૂમિપૂજન ૧૪ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. વિસ્તરણ યોજનાના ભાગરૂપે ક્રિટીકલ કેર સેન્ટરના...
‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

કરમસદમાં આવેલી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સેન્ટરનું ભૂમિપૂજન ૧૪ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. વિસ્તરણ યોજનાના ભાગરૂપે ક્રિટીકલ કેર સેન્ટરના...
વડોદરાના યુવાન ઉર્વીશ પટેલના ઉપરના જડબામાં ત્રીજા નંબરનો રાક્ષસી દાંત કાઢી નાંખવાની સર્જરી તાજેતરમાં કરવામાં આવી છે. આ દાંતની લંબાઇ વધુ હોવાથી તેની સર્જરી માટે ઉર્વીશ પટેલે ડો. જૈમિન પટેલનો સંપર્ક કર્યો હતો. ડો. જૈમિને તથા તેમના આસિસ્ટન્ટ ડો....

વડતાલ સ્વામિનારાયણ સુવર્ણ મંદિરમાં વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને જૈન ગચ્છાધિપતિ આચાર્ય વિજય અભયદેવ સૂરિશ્વરજી મહારાજના નેતૃત્વ હેઠળ સાધુ...

મેલડી માતાના મઢે ૩૩મો ત્રિ દિવસીય પાટોત્સવના અંતિમ દિવસે રાજ્યના મુખ્યપ્રધાન અને તેમના પત્ની તથા શ્રી મેલડી માના ઉપાસક પૂ. માડીના હસ્તે શ્રીફળ હોમાયું...

આણંદ ચોકડી નજીક ૧૩મી જાન્યુઆરીએ બોરસદ પાલિકાના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર હારેલા મહિલા ઉમેદવાર શાંતાબહેન રમેશભાઇ પટેલના પુત્રએ ફાયરિંગ કરાવ્યું હોવાનું...

નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિક ડો. વેંકટરામન રામક્રિષ્નનનું બાળપણ વડોદરામાં જ પસાર થયું હતું. એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી વેંકીએ ડિગ્રી લીધી...

જિલ્લાના બોરસદમાં તાજેતરમાં અપક્ષ કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા અને આણંદમાં ફાઈનાન્સનો વ્યવસાય કરતા પ્રજ્ઞેશ પટેલ પર આણંદ ચોકડી પાસે ૧૩મીએ સવારે બાઈક પર આવેલા...
નોટબંધી બાદ ૨૩૧ સેવિંગ્સ અને ૯ કરંટ એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ. ૬૫ કરોડથી વધુ રૂપિયા જમા કરાવી તે રૂપિયાનું આરટીજીએસ દ્વારા સોનું ખરીદીને ‘બ્લેકના વ્હાઈટ’ કરવાના કૌભાંડમાં સુરતના મહર્ષિ ચોકાસ અને હિમાંશુ રજનીકાંત શાહની ગાંધીનગર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ...
સ્થાનિક ઇન્કમટેક્સ વિભાગના ઇન્વેસ્ટીંગેશન વિંગે પાંચમીએ નડિયાદ-આણંદના ઝવેરાત જવેલર્સ તથા નડિયાદના સહજાનંદ ગોલ્ડના સંચાલકો પર સર્વે હાથ ધર્યો હતો. જેમાં નડિયાદના સહજાનંદ ગોલ્ડ (જ્વેલર્સ)ના સંચાલકો ૮મી નવેમ્બરથી ૨૩ નવેમ્બર સુધીના માત્ર ૧૫ દિવસમાં...
વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરક્તમ્ બ્લડ બેન્કે પરીક્ષણ કર્યા વિના જ ૧૫ દર્દીને એચઆઇવી પોઝિટિવ, હિપેટાઇટીસ બી અને હિપેટાઇટીસ-સીના ચેપવાળું લોહી આપ્યું હોવાનું તાજેતરમાં બહાર આવ્યું હતું.