વડોદરામાં 11મો સમૂહ લગ્નોત્સવ

વડોદરાના સાવલીમાં ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર દ્વારા યોજાયેલા 11મા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં આર્થિક નબળા વર્ગના 751 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. 

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

વડોદરાના મકરપુરા રોડ ઉપર આકાશ કોમ્પલેક્સમાં રહેતા નારણભાઈ જશુભાઈ પટેલની ભાણી કૃતિ કેનેડા સિટીઝન હતી અને લગ્ન માટે ભારત આવી હતી. આણંદનાં નીલકંઠ સોસાયટીમાં...

દેવગઢ બારિયા નજીકના ગામ ભૂતપગલામાંથી ૧૬મીએ સ્થાનિક બુટલેગરે તેનું નામ પોલીસમાં આપનાર યુવકની બે બહેનો અને તેના પિતાનું ગાડીમાં અપહરણ કર્યું હતું અને બુટલેગર સહિત ૧૩ જણાએ ૧૫ અને ૧૩ વર્ષની બન્ને બહેનો પર તેમના પિતાની નજર સામે દુષ્કર્મ આચરીને ચાલુ...

સુમનદીપ વિદ્યાપીઠના કૌભાંડી સંચાલક મનસુખ શાહના પોલીસ રિમાન્ડ બાદ મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લવાયા હતા. ત્યાં એક મહિલા તબીબે તેને જોઈને કહ્યું...

‘સદગુણીનું સન્માન કરવું એ ભક્તિ છે. વ્યક્તિ નહીં પણ સદગુણોની પૂજા થાય છે.’ એમ જશભાઈ સાહેબે મોગરી સ્થિત અનુપમ મિશનમાં યોજાયેલા શાલિન માનવરત્ન એવોર્ડ વિતરણ...

સયાજીરાવ જન્મજયંતી નિમિત્તે વડોદરાના કાર્યક્રમમાં આવેલા સરોદ વાદક પદ્મવિભૂષણ ઉસ્તાદ અમજદઅલી ખાને ૧૧મીએ વડોદરાના રાજ ગાયક ઉસ્તાદ ફૈયાઝ ખાનની મજારની મુલાકાત...

સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં યુવક ઘોડે ચઢીને પરણવા માટે યુવતીના ઘરે જતો હોય છે ગુજરાતના એવા ત્રણ ગામ છે જ્યાં વરરાજાને બદલે તેની બહેન જાન લઇને પરણવા જાય...

અમેિરકામાં વિવિધક્ષેત્રે અાપણા યુવાનોએ હરણફાળ ભરી છે. તાજેતરમાં અમને મળેલા એક અહેવાલ મુજબ યુએસએ સ્થિત ગુજરાતી યુવાન દિવ્યેશ પટેલે નેચરલ સ્કીન કેર અને હેર...

કરમસદમાં આવેલી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સેન્ટરનું ભૂમિપૂજન ૧૪ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. વિસ્તરણ યોજનાના ભાગરૂપે ક્રિટીકલ કેર સેન્ટરના...

વડોદરાના યુવાન ઉર્વીશ પટેલના ઉપરના જડબામાં ત્રીજા નંબરનો રાક્ષસી દાંત કાઢી નાંખવાની સર્જરી તાજેતરમાં કરવામાં આવી છે. આ દાંતની લંબાઇ વધુ હોવાથી તેની સર્જરી માટે ઉર્વીશ પટેલે ડો. જૈમિન પટેલનો સંપર્ક કર્યો હતો. ડો. જૈમિને તથા તેમના આસિસ્ટન્ટ ડો....

વડતાલ સ્વામિનારાયણ સુવર્ણ મંદિરમાં વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને જૈન ગચ્છાધિપતિ આચાર્ય વિજય અભયદેવ સૂરિશ્વરજી મહારાજના નેતૃત્વ હેઠળ સાધુ...



to the free, weekly Gujarat Samachar email newsletter