
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સરસવા ગામના એક અભણ આદિવાસી પૌઢને અનોખી કુદરતી બક્ષીસ મળી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી.
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સરસવા ગામના એક અભણ આદિવાસી પૌઢને અનોખી કુદરતી બક્ષીસ મળી છે.
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ)ની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ‘અમુલ વિકાસ પેનલ’નો ભવ્ય વિજય થયો છે અને ભાજપના સૂપડાં સાફ થયા છે.
ધ્યાન, યોગ અને ઓછી ઊંઘથી વ્યક્તિની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવામાં મદદ મળે છે તેવું સાબિત થઇ રહ્યું છે.
યાર્લ્સવુડ ઇમિગ્રેશન રિમુવલ સેન્ટરમાં પિનાકીન પટેલનું મૃત્યુ
શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ માતૃસંસ્થાનો ૯૬મો સમૂહ લગ્નોત્સવ તાજેતરમાં યોજાયો હતો.
સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગંત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દત્તક લીધેલ સોજિત્રા તાલુકાના મઘરોલ ગામમાં વિકાસ કાર્યોનો પ્રારંભ થયો છે.
વડતાલ ટેમ્પલ કમિટીની ચૂંટણી પછી છેલ્લા કેટલાક સમયથી અનેક વિવાદો ઊભા થયા છે.
વડોદરા શહેરમાંથી વર્ષ ૨૦૦૮માં રહસ્યમય રીતે ગાયબ થયેલા પાટીદાર બ્રિટિશ યુવકને શોધવા પોલીસને આદેશ થયા પછી પણ કોઈ પરિણામ ન આવતા રેડકોર્નર નોટિસ કાઢવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.
બરોડ ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના પૂર્વ સેક્રેટરી વિવાદમાં ફસાયા છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌત્રી વિસ્તારમાં મુખ્ય પ્રધાન ગૃહ યોજનાના સ્થળે સોમવારે સાંજે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમ વેળા સ્થાનિક રહિશોએ ગૃહ યોજનાના વિરોધમાં મંડપની તોડફોડ અને પથ્થરમારો કરતાં ભારે નાસભાગ મચી હતી.