તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સીઝન અંદાજે ૩૩૦૦ બોક્સના છેલ્લા વેચાણ સાથે સંપન્ન થઈ હતી.
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સીઝન અંદાજે ૩૩૦૦ બોક્સના છેલ્લા વેચાણ સાથે સંપન્ન થઈ હતી.
રાજકોટના સ્પેશ્યિલ હોમ ફોર બોયઝમાં રહેતા ૧૮ વર્ષના અનાથ યુવાનને જામનગરના બ્રાસપાર્ટના અગ્રણી ઉદ્યોગપતિએ દત્તક લઈ સમાજને નવો રાહ ચિંધ્યો હતો. ગુજરાતમાં...
‘રામ રાખે તેને કોણ ચાખે’ એ કહેવત સાર્થક થઇ છે. આ સૂત્રને યથાર્થ ઠેરવતી ઘટના વાંકાનેર તાલુકાના સિંધાવદર અને કણકોટ વચ્ચે ૮ જૂને બની હતી.
૧૭ જૂનથી પવિત્ર એવા પુરુષોત્તમ માસ (અધિક અષાઢ)નો પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે પુરુષોત્તમ માસનાં પ્રથમ દિવસથી જ સૌપ્રથમવાર ભગવાન વિષ્ણુની કથા અને વિષ્ણુયાગનું આયોજન થયું છે.
અશોબા વાવાઝોડાએ ઓમાન તરફ ફંટાયુ અને ઓમાન નજીક પહોંચ્યું હતું. શ્રીલંકામાં ‘અશોબા’નો અર્થ અશુભ એવો થાય છે, પરંતુ ગુજરાત માટે અશોબા લાભકારક સાબિત થયું છે.
રાજકોટ શહેરની જાણીતી શામજી વેલજી વીરાણી વિવિધલક્ષી હાઈ સ્કૂલ સોલર સિસ્ટમ દ્વારા ઊર્જા મેળવીને વીજળીનો વધુ ખર્ચ બચાવી રહી છે.
બાર જયોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરમાં બિનહિન્દુઓને પ્રવેશ માટે ઊભા કરાયેલા નિયંત્રણો અંગે ખુદ હિન્દુ સમાજમાંથી મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટાનાં ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમાનો એક હાથ કોઇએ કાપી નાખતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.
ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી જૂનાગઢ-ગીર પંથકમાં કેસર કેરીના વેચાણને ખેડૂતોએ ઝડપી બનાવ્યું છે.
ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ અત્યારે ડેડવોટર લેવલે હોવાથી શહેરમાં વિતરિત થતું પાણી ડહોળું આવતું હોવાની ફરિયાદો ઊઠી છે.