ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ અત્યારે ડેડવોટર લેવલે હોવાથી શહેરમાં વિતરિત થતું પાણી ડહોળું આવતું હોવાની ફરિયાદો ઊઠી છે.
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ અત્યારે ડેડવોટર લેવલે હોવાથી શહેરમાં વિતરિત થતું પાણી ડહોળું આવતું હોવાની ફરિયાદો ઊઠી છે.
લોકો વૃદ્ધાવસ્થામાં કામ કરવાનું ટાળતા હોય છે ત્યારે ૮૧ વર્ષીય એક વૃદ્ધે અનોખું કાર્ય કર્યું છે.

સાસણ (ગીર)ના એક ખેડૂતે પોતાના ખેતરમાં આંબા પર ગોટલી વગરની કેરી ઉગાડી છે.
સલાયાનું ‘નૂરે ગરીબી’ નામનું માલવાહક વહાણે ગત સપ્તાહે ઓમાનના સમુદ્રમાં પાણી ભરવાના કારણે ડૂબી ગયું હતું.

વિદેશમાં રહીને ગુજરાતી ભાષા-સાહિત્ય ક્ષેત્રે ક્રિયાશીલ સારસ્વતને ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ (ગ્રીડ્સ) દ્વારા પ્રતિ વર્ષ ડાયસ્પોરા...
આધુનિક સમયમાં મોટાભાગના ક્ષેત્રોમાં વૈવિધ્ય આવી રહ્યું છે, તેમ કૃષિ ક્ષેત્રે પણ નવા સંશોધનો થઇ રહ્યા છે.
કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયાએ પોરબંદરનું અડવાણા ગામ દત્તક લીધું છે.

પોતાની શારીરિક નબળાઇને જ અવસરમાં ફેરવનાર રાજકોટના તરુણવયના હાસ્યકારના નામે છ રેકોર્ડ નોંધાયા છે.
સામૂહિક રકતદાનની પ્રવૃત્તિ બીજા અર્થમાં જીવતદાન પ્રવૃત્તિ બની છે.
ખંભાળિયા નગરપાલિકાના સભ્ય એવા કિન્નર વાંસતી દે નાયકે સમાજમાં પ્રેરણારૂપી સમૂહલગ્નોત્સવનું આયોજન કર્યું હતું.