આતંકવાદી હુમલાની આશંકાના પગલે સૌરાષ્ટ્રના જાણીતા યાત્રાધામો સોમનાથ, દ્વારકા અને બેટ દ્વારકામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે.
આતંકવાદી હુમલાની આશંકાના પગલે સૌરાષ્ટ્રના જાણીતા યાત્રાધામો સોમનાથ, દ્વારકા અને બેટ દ્વારકામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના કિનુર જિલ્લાના ભાભાનગર પાસે બે દિવસ પૂર્વે થયેલા ભૂસ્ખલનને કારણે અંદાજે ૩૦ જેટલા લોકો ફસાયા છે.
વિશ્વ પ્રસિદ્ધ અને ભારતનાં ૧૨ જ્યોર્તિલિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મહાદેવનું મંદિર હવે રાતનાં ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
ગીરમાં ગેરકાયદે ધમધમતી હોટેલો સામે હાઇ કોર્ટે લીધેલી સુઓમોટો રિટમાં જિલ્લા કલેક્ટર દ્વારા ગીર અભયારણ્યમાં આવેલી હોટેલ તાજને ક્લોઝર નોટિસ આપતા તેને પડકારતી થયેલી પિટિશન હાઇ કોર્ટે ફગાવી છે.
એશિયા ખંડમાં સિંહના એક માત્ર વસવાટ સ્થળ ગીર, ગિરનાર વન્ય પ્રાણી અભ્યારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન વિભાગ દ્વારા ૧થી ૫ મે સુધી સિંહ વસતી ગણતરી હાથ ધરાશે.
દ્વારકા પંથકના ભાટિયા પાસેના કેનેડી ગામમાં રહેતા નારણભાઇ અનોખા રાષ્ટ્રીય પક્ષી મોર પ્રેમી છે.
આજે સમાજમાં એવા ઘણા વૃદ્ધો હજે જેમણે પોતાની ચાર પેઢ જોઇ હોય અથવા તેમણે પોતાના પૌત્રોનાં સંતાનોને રમાડ્યા હોય.
હ
રાજકોટના પ્રસિધ્ધ બાલાજી હનુમાનને હનુમાન જયંતીના દિને અંદાજે રૂ. ૩૧ લાખના ખર્ચે એક કિલો સોનામાંથી તૈયાર કરાયેલા વાઘા અર્પણ કરાયા હતાં.
પોરબંદરમાં ‘ગાંધી’ તરીકે ઓળખાતા યુવાન જયેશ હીંગળાજીયાએ અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.