આધુનિક સમયમાં મોટાભાગના ક્ષેત્રોમાં વૈવિધ્ય આવી રહ્યું છે, તેમ કૃષિ ક્ષેત્રે પણ નવા સંશોધનો થઇ રહ્યા છે.
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
આધુનિક સમયમાં મોટાભાગના ક્ષેત્રોમાં વૈવિધ્ય આવી રહ્યું છે, તેમ કૃષિ ક્ષેત્રે પણ નવા સંશોધનો થઇ રહ્યા છે.
કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયાએ પોરબંદરનું અડવાણા ગામ દત્તક લીધું છે.
પોતાની શારીરિક નબળાઇને જ અવસરમાં ફેરવનાર રાજકોટના તરુણવયના હાસ્યકારના નામે છ રેકોર્ડ નોંધાયા છે.
સામૂહિક રકતદાનની પ્રવૃત્તિ બીજા અર્થમાં જીવતદાન પ્રવૃત્તિ બની છે.
ખંભાળિયા નગરપાલિકાના સભ્ય એવા કિન્નર વાંસતી દે નાયકે સમાજમાં પ્રેરણારૂપી સમૂહલગ્નોત્સવનું આયોજન કર્યું હતું.
જાણીતા જૈન યાત્રાધામ પાલિતાણાથી થોડા દિવસ પહેલા એક સાધ્વીજી મ.સા.ગુમ થયાની જાણ કરતી નોંધ પોલીસમાં થઈ હતી.
વિશ્વમાં મોટાભાગના લોકોની સવાર ચા પીવાથી પડે છે. પરંતુ અચરજની વાત તો એ છે કે હવે એક પોપટ પણ ચાનો રસિયો થઇ ગયો છે.
એક સિંહ પ્રેમી યુવા તબીબે અનોખી સફર ખેડી છે.
પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદે વધતા જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે.
કમોસમી વરસાદ અને લોકોની વધતી જતી ઇંતેજારી પછી ગીરની કેસર કરીનું આગમન હવે ટૂંક સમયમાં થશે.