મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગિરીશમુનિ મહારાજે પોતાના પરિવારજનો, સંઘના આગેવાનો વગેરે સમક્ષ પોતાને રાજકોટના શેઠ ઉપાશ્રયે લઈ જવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ ૧ જુલાઇએ...

આજે નાની વાતોમાં છેતરપિંડી-ઠગાઇ જેવા અનેક કિસ્સા જોવા મળે છે. પરંતુ અહિ વાત એટલી મોટી રકમની છે કે, તે જેના હાથમાં આવે તેનું મન એકવાર તો ડગી જ જાય. જોકે, હજુ ઘણા લોકોમાં માનવતા મરી પરવારી નથી તે સાબિત કરતો અનોખો કિસ્સો રાજકોટમાં બન્યો છે. 

ગીર અભ્યારણ્યની આજુબાજુ થયેલા ગેરકાયદે બાંધકામો અને તેને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન દાખલ થયા બાદ રાજ્ય સરકારે ઇકો સેન્સિટિવ ઝોનની નવી નીતિ...

ત્રણ એન્કાઉન્ટર કરીને રાજકોટ પોલીસ તંત્રમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા બનેલા એએસઆઇ યંતિદેવસિંહ ઝાલા પર ૨૭ જૂને રાત્રે છ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. 

સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં થયેલા સારા અને સમયસર વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. આથી હવે વરાપ નીકળતા ખરીફ પાકોના વાવેતર શરૂ થશે. આ વર્ષે ફરી મગફળીના પાકનો દબદબો રહેવાની ઊજળી સંભાવના છે.

રમજાન માસ નિમિત્તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સદભાવપૂર્ણ વ્યવહારના ભાગરૂપે પાકિસ્તાનની જેલમાં છેલ્લા એકથી બે વર્ષ પૂરાયેલા ૧૧૩ ભારતીય માછીમારોને મુક્ત કરાતાં તેઓ વાઘા બોર્ડર થઇને રેલવે માર્ગે વડોદરા અને ત્યાંથી ખાસ બસ દ્વારા મંગળવારે બપોરે વેરાવળ...

ગુજરાતી યુવાન-યુવતીઓનું અન્ય દેશના સ્થાનિક પાત્ર સાથે લગ્ન કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. તેમના પ્રેમને કોઈ ભાષા કે દેશના સીમાડા અડચણરૂપ બનતાં નથી. 



to the free, weekly Gujarat Samachar email newsletter