ત્રણ એન્કાઉન્ટર કરીને રાજકોટ પોલીસ તંત્રમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા બનેલા એએસઆઇ યંતિદેવસિંહ ઝાલા પર ૨૭ જૂને રાત્રે છ રાઉન્ડ ફાયરિંગ થયું હતું.
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
ત્રણ એન્કાઉન્ટર કરીને રાજકોટ પોલીસ તંત્રમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા બનેલા એએસઆઇ યંતિદેવસિંહ ઝાલા પર ૨૭ જૂને રાત્રે છ રાઉન્ડ ફાયરિંગ થયું હતું.
સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં થયેલા સારા અને સમયસર વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. આથી હવે વરાપ નીકળતા ખરીફ પાકોના વાવેતર શરૂ થશે. આ વર્ષે ફરી મગફળીના પાકનો દબદબો રહેવાની ઊજળી સંભાવના છે.
ખેડૂતોના જ્ઞાન વર્ધન માટે જૂનાગઢમાં ભારતની પ્રથમ કૃષિ એફ. એમ. રેડિયો સેવા શરૂ થઇ છે.
રમજાન માસ નિમિત્તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સદભાવપૂર્ણ વ્યવહારના ભાગરૂપે પાકિસ્તાનની જેલમાં છેલ્લા એકથી બે વર્ષ પૂરાયેલા ૧૧૩ ભારતીય માછીમારોને મુક્ત કરાતાં તેઓ વાઘા બોર્ડર થઇને રેલવે માર્ગે વડોદરા અને ત્યાંથી ખાસ બસ દ્વારા મંગળવારે બપોરે વેરાવળ...
ગુજરાતી યુવાન-યુવતીઓનું અન્ય દેશના સ્થાનિક પાત્ર સાથે લગ્ન કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. તેમના પ્રેમને કોઈ ભાષા કે દેશના સીમાડા અડચણરૂપ બનતાં નથી.
સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લા તેમ જ શહેરમાં મેઘમહેર ચાલુ રહી હતી. એકંદરે એકથી ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સીઝન અંદાજે ૩૩૦૦ બોક્સના છેલ્લા વેચાણ સાથે સંપન્ન થઈ હતી.
રાજકોટના સ્પેશ્યિલ હોમ ફોર બોયઝમાં રહેતા ૧૮ વર્ષના અનાથ યુવાનને જામનગરના બ્રાસપાર્ટના અગ્રણી ઉદ્યોગપતિએ દત્તક લઈ સમાજને નવો રાહ ચિંધ્યો હતો. ગુજરાતમાં...
‘રામ રાખે તેને કોણ ચાખે’ એ કહેવત સાર્થક થઇ છે. આ સૂત્રને યથાર્થ ઠેરવતી ઘટના વાંકાનેર તાલુકાના સિંધાવદર અને કણકોટ વચ્ચે ૮ જૂને બની હતી.
૧૭ જૂનથી પવિત્ર એવા પુરુષોત્તમ માસ (અધિક અષાઢ)નો પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે પુરુષોત્તમ માસનાં પ્રથમ દિવસથી જ સૌપ્રથમવાર ભગવાન વિષ્ણુની કથા અને વિષ્ણુયાગનું આયોજન થયું છે.